________________
. આપણે ઉજવતા નથી. આવા મહાન અને પવિત્ર દિવસને જો આપણે ચેોગ્ય મહત્વ ન આપીએ તો પછી આપણા જૈનેતર ભાઇઓ ન જ આપે અને આ દિવસ આખા દેશના તહેવાર તરીકે ને જ પળાય એ સ્વાભાવિક છે. આખા વિશ્વને અહિંસાની સુક્ષ્મ છાવટ કરીને આધ આપનાર મહાન વિભૂતિને સંદેશ જગતને સમજાવવાના સૌથી પ્રથમ કાય` તરીકે આ દિવસની મહત્તાને વ્યાપક પ્રચાર આપણી આ મહાસભા તરી થવાની જરૂર છે.. એક માસ અગાઉ કાન્ફરન્સ દરેક શહેર અને ગામડામાં આ માટે ઘટતા પ્રચાર કરે. આ માંગલિક દિવસે આખા દેશના દરેક શહેરો અને નાના ગમડામાં આપણી મહાસભાના આદેશ મુજબ ભગવાનને જન્મકલ્યાણક દિન ઉજવાય તે માટે સંમેલના થાય, આખા દેશના દરેક દહેરાસરાના બહારના ભાગમાં રાતના પૂર રાશની થાય, શ્રાવકા પણ પાતાના ઘેરે દિવાળી માફક દીવા કરે, તેરણા બાંધે અને જૈનોની દરેક સંસ્થાઓ, પેઢી, દુકાના, એસેિ ઉપર કાન્ફરન્સના આદેશ મુજબના એક સરખા વાવટા કરકે અને આ પ્રમાણે આખા વર્ષમાંના સૌથી વધુમાં વધુ આનંદના દિવસ તરીકે એ દિન ઉજવાય. આપણી મહાસભા તરફથી આ દિવસે ભગવાનના અહિંસાના સિધ્ધાંતાને પ્રાંતિક ભાષાઓની પત્રિકાઠારા દરેક પ્રાંતમાં ખુબ છુટથી પ્રચાર કરવામાં આવે અને રેડી દ્વારા જુદી જુદી ભાષામાં આ દિવસે સમજાવવામાં આવે. જે આ શકાય સપૂણૢ રીતે હ્રાય ધરવામાં આવે તે તેની અસરના પરિણામે આખા દેશ આ જન્મ દિનને અહિંસા દિન તરીકે પાળવા. આગળ ઉપર જરૂર તત્પર થરો, અને જગત્ એ અદ્વિતીય આત્માનું શરણ લેશે.
આપણે ત્યાં યુવક, વિદ્વાન અને તેમારી આવાં ત્રણ તત્કાવાળા વર્ગ છે. આ ત્રણેના સહકારથી આપણે આપણી મહાસભા દ્વારા સમાજને ખુબ પ્રગતિને માગે દારી શકીએ. ઉપરના ત્રણમાંથી એ પણ અંગને ખાવુ આપણને લવે તેમ નથી. ફ્રાન્ક્રન્સના પ્લેટફોમ ઉપર એક પણ પક્ષ ગેરહાજર હોય તે તે કોન્ફરન્સ અપૂર્ણ ગણાશે. દરેક સાથે સમજાવટથી, મૈત્રીથી, નમ્રતાથી, સહિષ્ણુતાથી, ઉદારવૃત્તિથી અને એક ખીજાના ગુણા તરફ જ જોવાની વૃત્તિથી આપણે સાથે મળી કાય કરીશુ તો જ સુંદર પરિણામ લાવી શકીશું'. આ વૃત્તિઓ આપણે કેળવ્યે જ છુટકો છે. વહુ તે આને પણ ધમનું એક અંગ કે ગણુ . જરા વિચારભેદ થયા કે વાણી ઉપરનો સયમ આપણે ભારતને નાંખીએ તે કેટલાં માઠાં પરિણામ આવે તે સમાજની ચાલુ સ્થિતિથી આપણે જોઇ શકીએ છીએ, આપણી તે વેપારી કામ રહી એટલે દરેક બાબતમાં આપણે ક્ષત્રીય થવું અને માલવે. આપણે તે સમજાવટથી અને છુટછાટથી કામ કાઢી લેનારામાં આપણે જેની સાથે મતભેદ હાય છે તે પરદેશ સાથેની નથી, પણ આપણા ભાઇ સાથે જ હાય છે, તે વિચાર એક ક્ષણમાત્ર પણ ભુરી દરેક અપૂર્ણ છીએ. એકમાં
સાથે રહેલા જ હોય છે. જો ગી રાખીએ તે આપણે આપણી બતાવી શકીએ.
આપણે દૃષ્ટિ અતો ગુણગ્રાહી
યુવકે ધમ વિમુખ થલ, એ. વડિલે તે મછા નથી. જીવનના છેલ્લા અંત સુધી તેમને સમજાવવા અને સાચી દોરવણી આપવાની વિડલાની ચૂક વેગ નાસ્તિક કે અધર્મી છે એમ માનવા કરતાં જૈનના બઆ છે યોગ્ય સાધન મળે અસલ સ’સ્કારના વારસદારો છે. એના હાથમાં જત ધૂનમાં દેશો પહોંચાડવાની કળા છે અને એની અસર તળે ભવિષ્યની જેને આગેવાની છે. એમનામાં સરળતા છે, નિખાલસતા છે અને જ્યાં હાય છે. ત્યાં. સમકિત રૂપા તો જરાણું વાર
નથી લાગતી.
તા. ૧-૫-૪૫
પ્રત્યેક જીવાત્મા એ ભિન્ન ભિન્ન વ્યક્તિ છે. તેનામાં સસ્કારની, ચિની, પર પરાની તે કેળવણીની ભિન્નતા છે. આ વિચારણા ખ્યાલમાં રાખી સામા માણસની દૃષ્ટિ સમજવા જેટલી ઉદારતા કેળવીને સુધારવા માટે પ્રયત્ન કરીએ તે તેને વાત બરાબર સમજાય અને એક
ભીન્ન પ્રત્યે સાચો પ્રેમ, શાંતિ અને અમેતીતિ પ્રવર્તે. યુવકોને
હડધુત કે સ્વમાનહીન શબ્દોથી આપણાથી ન સોધાય. દરેકને સ્વમાન વ્હાલું હાય છે. જરા પ્રેમથી ખેલાવાય તે એક બીજાના વિચારાનુ સમન્વય કરી માર્ગ કાઢી શકાય. આવા યુવકને આપણે સાથે રાખીએ, સમાજના ખોજો તેમના ઉપર મૂકતા જઇએ અને વડીલ વ દેખરેખ રાખતા રહે. ગમે ત્યારે પણ તેમને મન્નેસોપ્યુ જ છૂટકે છે. આજના યુવાન તે આવતી કાલને વૃધ્ધ છે. આજના ઉદ્દામવાદી તે આવતી કાલના નરમ વિચારના ગણાય છે. પચાસ વર્ષ પહેલાં શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધી ધર્માંના કાય અર્થે પરદેશ ગયા, પાછા ફર્યાં પછી તેમને માનપત્ર આપવાનું યોજાયું, તેમાં એક વર્ગ તરફથી તેમની સામે ખુરશીઓ ઉછળી અને આજે વિલાયત જનારને જતાં અને આવતાં પુલહારથી વધારવામાં આવે છે. સમયના ફેરફારને આપણા કાથી રેકી શકાય તેમ નથી.
વસ્તુતઃ અબંધા, ગનાનુગતિકતા, કુપ્રથા સામે પ્રહાર કરી જ્ઞાનપુ ક શ્રધ્ધા, વિચારપૂર્ણાંક પ્રવૃતિ અને સુપ્રથાઓનુ વાતાવરણુ જમાવવું' એ એક જાતનુ' બંડ છે.એવુ. બંડ તેા આદરણીય છે. આ અંગે લખનૌ વિદ્યાપીઠના ૩૧ મા પૃથ્વીપ્રદાન સમારંભ પ્રસંગે સર રાધ કીશનના ભાષણને એક મનનીય કરે। આપ સમક્ષ રજુ કરૂ છુ.
“ બગડી ગયેલી સામાજિક વ્યવસ્થા અને ધાર્મિક ઝુનુન સામે અંડ કરનાર યુવકાના હાથમાં ખરૂ' ભવિષ્ય છે, અત્યારે પરિસ્થિતિ એવી ગંભીર છે કે જે તે યુવકા પ્રત્યે ઉપેક્ષા રાખે છે તેઓ સમાજના અહુ માટે અપરાધ કરે છે, લેાકાની ઉપેક્ષા ઉપર અન્યાય વૃદ્ધિ પામે છે, ખરાબ રોડ, ભ્રષ્ટ નેતા, અસત્યનિષ્ઠ ગુરૂ એ બધા વધતા જાય છે. તેનુ કારણ તેમના પ્રત્યે ગામના કદી પણ કરવામાં નથી આવ્યા તે છે, અન્યાય કોરા નભે છે, કારણ કે જેઓમાં યાયની ભાવના હોય તે જડભરત જેવા અક્રિય એઠા હે છે. સમાજમાંના અન્યાયા સામે સામના કરવાના જુસ્સો એ આજ્ઞાના કે નિયમાને અનાદર અથવા અસહનશિલતા છે એવી બેટી ભ્રમણામાં પડવાનું નથી.. બીજાઓની લાગણી પ્રત્યે માન અને ઉષા આંતરિક વિવેક સાથે તે સામના તદ્દન સગત છે. પણ શિષ્ઠ સમાજ માટેની આવશ્યક એવી પ્રધાનભૂત, વિનયશીલ રીતભાતને તિલાંજલી ન દેવી જોઈએ.”
કે
નસ થવા ઈચ્છતી જૈન બહેનને
ધી બેબે ગ્રેવીન્સીયલ નર્સીંગ એસેસીએશનને અભ્યાસક્રમ પસાર કરીને ન થવા ઇચ્છતી કાઇ. પણ જન બહેનને દર માસે રૂ!. ૨૦. ની શિષ્યવૃત્તિ આપવા માટે શ્રી. મિણલાલ માકનય શાહ તરફથી શ્રો. મુંબઈ જૈન યુવક સધને રૂા. ૧૦૦૦ બહેનને આ શિષ્યવૃત્તિના લાભ લેવાતી અપેક્ષા હાય તો તાની ઉમ્મર, આજ સુધીને અભ્યાસ તથા આર્થિક સ્થિતિની વિગતો સંશ્ર્વના મ`ત્રી ઉપર ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ એ સરનામે તુરત અરજી સોલવી. આવેલી અરજીમાંથી સૌથી યોગ્યતા ધરાવતી બહેનને ઉપરની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
મંત્રીઓ, મુંબઇ જૈન ચુવક સધ,
માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી.. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુખઇ. મુદ્રણસ્થાન : કાન્ત પ્રિ. પ્રેસ, ૪પ૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨