________________
મસુપ્રજન
મૂ.જૈન કાન્ફરન્સ
ઉપર એક દૃષ્ટિ
કેટલાયે દિવસે થયાં જૈનસમાજ કુતુળતાપૂર્વક જેની રાહ જોતા હતા તે પરિષદ આવી અને ગઇ, અનેક સુખદ દુઃખદ સંભારણાં પાછળ મૂકતી ગઇ, ભાવિ માટે મૂગી કાર કરતી ગઇ અને જૈન સમાજના ઉથ્થાનના ભૂતકાળના પ્રયત્નમાં એકના ઉમેરા કરતી ગઇ.
તા. ૧-૧-૪૫
તેવી સ્થિતિ કદિ ઉભી ન કરે એવું તે આ વખતે જરૂર વિનવીએ. કારણકે નેતાઓનું સન્માન અને વર્ચસ્વ તે સમાજનુ ખળ છે.
સામાન્ય લોકમેળા અને પરિષદેıમાં અંતર હોય છે. લેકમેળા આનંદ પ્રમાદ સાથે લોકમાનસને લોકજીવનને જીવતાં રાખતા ખડબચડી રીતે કાઇ ખાસ જવાબદારી વગર ઉભા થતાં સામુદાયીક મીલને છે. તે આવે છે, જનતાના દિલમાં આન'દના ઉમળકા લાવે છે અને અનેકતો મીઠો મેળા કરાવી ચાલ્યા જાય છે પ્રજા તેનાં સ્મરણા માણે છે, પરિષદો જો કે છે તે વિશિષ્ટ કામ. સંપ્રદાય કે વર્ગની પદ્ધતિસર અમુક હેતુથી મળેલી માનવમેદની,મેળે, પણ ત્યાં . માત્ર આનંદ પ્રમેાદ જ ન હેાય, પણ જીવનના માગ ની વિચારણા હોય, યેાજના હ્રાય, અને આપણા અનુભવે અને અન્યના મુકાબલાએ સુઝાડેલ જ્ઞાન પ્રમાણે માત્ર પરિવર્તનની ચર્ચા હાય, પણ કમભગ્યે આજની પરિષદ તેવી ગંભીર તેા નથી બનતી, પણ લોકમેળામાંથી પણ ગઇ છે તેમ લાંબા અનુભવ્યી કહેવું પડે છે.
મતાગ્રહ જેટલેા ીત્ર હેાય તેટલીજ તે પછી થતા નિય સ્વીકારવાની તૈયારી પણ હોવી જોઇએ. એ સિદ્ધાંતના અમલ આ સંમેલનમાં નથી થયો. તે બતાવે છે કે સત્યના, જનતાના નિયના, કે સમાજના ઉત્કષના આગ્રહ કરતાં પણ પેાતાના મતના આગ્રહ ત્યાં વધુ હતા. આ ખેલદીલી ન કહેવાય. ખેલદીલી. વિના જય પરાજય જીરવાય નહિ અને એકદીલી બને નહિ. જ્યારે ચર્ચાની કસેટી ઉપર એ ભિન્ન ભિન્ન અભિપ્રાયા રજુ થાય ત્યારે નિષ્ણુય તે એકજ પક્ષની તરફેણમાં આવે એ ખીના સમજીને આવે. અખતરા કરવા નીકળનાર પેાતાના મતના વધુ પડતા આગ્રહ રાખે અને સમાજના ભાગલા પાડવા જેવું તરંગ વાતાવરણ ઉભું કરે તે મેગ્ય નથી. કાઈ - ખેદદીલ માણસ આવુ ન કરે.
દીક્ષાનો કે સાધુને પ્રશ્ન અલબત સમાન માટે અગત્યને છે; પણ તે માત્ર સમાજના પા કે` અરધા ટકા માનવીને સ્પર્શે છે. જ્યારે બીજા સામાજિક અને આર્થિક સંસ્કાર અને કેળવણીના પ્રશ્નો નવાણુ ટકા જનાને સ્પતા પ્રશ્નો છે. છતાં આ પ્રશ્નો ઉપરની વિચારણા કેટલી તકલાદી, કેટલી ઝડપી અને ઉડતી રીતે થઇ અને પા કે અરધો ટકાવાળા નજીવે પ્રશ્ન કેટલો સમય બનાવી દેવામાં આવ્યા તે આપણને આપણા પોતાના જીવન-પ્રનાં તરફ રહેતી બેદરકારી અને અંધતા બતાવે છે. જે કારણે આપણા સંસ્કાર ધસાતઃ ાય છે, જે કારણે આપણા જીવનું ધારણ પ્રતિદિન ઉતરતું જાય છે તેને વિચાર ઉપરછલ્લે જ થયે છે, અને તેના ન્યાયમાં હુંમેશની માફક હાથમાં રામપાત્ર લઇને ભીખ માગવાનું જ સુચન થયું છે!!
જ્યાં જીવનરીતિ અને જીવનમાર્ગ નક્કી કરવાનાં હૈય, જ્યાં સમાજના સુખ-શાન્તિ, સ'સ્કાર અને વિકાસની યોજના વિચારવાની ડાય તેવા સામાજિક સંમેલને માં બનતા નાવાતે જય, પરાજયની દૃષ્ટિએ દેખવા ન ઘટે. ચાલુ યુગની જનતાને નિ શું છે તે જાણી જીવન માગ માં પરિવર્તન કરી પ્રગતિ સાધવા પૂર જ આવા સંમેલનના હેતુ માનવા ધટે જય અને પરાજય તા એ ભિન્ન ભિન્ન સ્વાર્થ માટે કે તેના રક્ષણ માટે લડતા પશ્ને વચ્ચે સભવે છે, આંહિં તો બંનેનુ મધ્યબિંદુ સમાજ છે–એટલે બંનેને સ્વાથ કહા કે વિરોધનું દૃષ્ટિબિંદુ કહે તે તે સમાજ ઉત્કર્ષ હતા. એટલે યુવકે તે ખુલ્લેખુલ્લી રીતે જાહેર કરે છે કે “આમાં યુવકો પોતાની જીત નથી માનતા, વિલે કે સાધુઓની હાર નથી માનતા, પણ યુગના પ્રવાલ, વિચારસરણી શી છે તે જ માત્ર તેમણે બતાવ્યુ છે.
જૈન બેન્ક, ઉદ્યોગકેન્દ્રો, સહકારી મ`ડળ, કેળવણીની સંસ્થાઓ, પશુરક્ષક સંસ્થાઓ, શાસ્ત્રીય સૉધન અને પ્રકાશન મંદિર આદિ આજના યુગમાં દેખાતી બધી ઉચી પ્રવ્રુતિની લાંખી હારમાળ રજી કસ્વામાં આવી છે. આપણે સૌ રાજી થયા, ગરીબાના ઉદ્ધાર થયેા માન્યો, પણ આ બધા શામાંથી ઉભા કરવા છે, કાણુ આપવાનુ છે તે નથી વિચારાયુ :- મુઠ્ઠીભર ધનિક માણસાના દાનના આધાર ઉપર આ વાત છેડવામાં આવી છે. એ ગામ આગળ ચાલશે ? આજે સમાજમાં નથી હૈયાની વરાળ ધરાવતા ક્રાઇ જંગડુંશા કે ભામાશા, નથી કોઇ વસ્તુપાળ તેજપાળ કે નથી કોઇ ખીમે હડાળાયા. એમજ ધનિકાના કાઇ કાંઇ યોજના પ્રસંગે લા ટુકડામાંથી આ બધી પ્રવૃતિ ચલાવવાની હાય, સમાજને ઉદ્વાર કરવી હોય તેનું જીવનઘેરણ અને સરકાર આ લાવવાના હોય તો તે વાત ભુલી જશે, ભુલી જો! માની સમૃદ્ધિત ખ્યાલ રખતા વિશાળ શામીષાણે, ભેગી મળેલી
જ્યાં સમાજની શિથિલતાને ખખેરી પ્રગતિશીલ બની તે વધુ વિકસિત કરવાના વિચારથી આપણા જુના અનુભવમાંથી મેળવેલ જ્ઞાન અને તેમાંથી સુઝે ભાવિ ભાગ વધુ વિચારણા માટે રજુ કર વાના હોય ત્યાં ઘેાડીક વ્યક્તિઓ કોઇ પણ કારણે જુની વાતાતે જ સજીવ રાખવાતા પાકે નિર્ધારકોને કે તેવી જાતની બાંહેધરી આપીને સમાજને એકત્રિત કરે તે નવી વિચારણા અને સુઝેલા ભાગ ના કીમત શું? અને સમાજના ભેગા થવાનો અર્થ શું ? પંચડ માનવમેતી, તરવએ ઉત્સાહ અને સ્વંયસેવકાની ફાજ કા ભેગા મળીને પણ તેનો રીત અને ભારે તેની અનુપયોગીતા કારણ અને ઉપાયોના માર્ગની પૂરી વિના સમાજને ઉદ્વાર જાણવા છતાં પણ જરા પણ ફેરફાર કર્યાં ધમ ચાલુ રાખવાના હોય છે. નહિં કરી શકે એટલું તે અનેક વખતે આપણે જોયું છે. આજે ફરી તે આટલી બધી ધમાલ, સમય, શક્તિ અને વ્યય કરવાનુ કાણુ વખત તેનુ તે સત્ય જોઈએ છીએ!” વ્રજલાલ ધ. મેધાણી. શુ? શાન્તિ જોખમાઇ જાય તેવુ વાતાવરણ ઉભું કરવા હેતું શું ? પૂદ્ધ આંધીને કે કોઇ માર્ગ ને પાચલીત માનીને કે મનાવવાની બાંહેધરી આપવાની સરતે સભામાં એકત્રિત કરવાનું સાહસ કેટલુ વિષન અને જોખમ ભરેલું છે તે એ સાળમાં અધિવેશને બતાવી આપ્યુ છે. સમાજને પીછે વતા પર્યંત ધતા પ્રશ્નોને નેતાઓ સમાજ પાસે મૂકે, પોતાના અનુભવ માગ દર્શાના માટે રજુ કરે અને તેના ઉપર નિર્દોષ છણાવટ કરી તેમાંથી નીકળતુ નવનીત પ્રજા પાસે વિભાગની યોજના માટે મૂકે તેટલું જ યોગ્ય કહેવાય, પશુ છોક રામ તમે વિચાર કરો, પૂરેપૂરા વિચાર કરો. પણ નિર્ણય તે અમે અગાઉથી જાહેર કરેલ જ સ્વીકાર્બો'' એવુ ક્માન આ યુગમાં ન ચાલે. અમે માન આપી પાળી ને માનવમેદની પાસે શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડે એ અમારા માટે પણ આ શરમજનક અને દુ:ખદ નથી. તેતા ભવિષ્યમાં પોતે મુશ્કેલીમાં મુકાય અને સમાજને શરમમાં મૂકાવુ પડે
શ્રેણીઓએ તેઓ સ્થના ગંભીર
(પૃ′ ૩ થી ચાલુ)
અધિવેશનના બીજા મેઢા ભાગના ઠરાવને અમલી બનાવવા માટે મેટા ભડેળની અપેક્ષા રહે છે. કમભાગ્યે અધિવેશને પ્રશ્નની આ બાજુ તરફ જ એ લક્ષ આપ્યું નથી. કાન્ફરન્સે જરાક વધારે નિડર થવાની જરૂર છે. તે પેતાની આસપાસ નજર નાખરો તે તેને
જાણે, કે તેની આસપાસ ધના નામે ભેગા થયેલ ધનના ઢગલા શ્રીલકુલ નિષ્ક્રિય અવસ્થામાં પડવા છે અને તેને ઉપયોગ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતનો ઉચ્છેદ કરતાં - કાર્યોમાં થતા જોવામાં આવે છે અથવા તે અમુક વ્યક્તિાના આર્થિક હિતેા સાધવા પાછળ થતા જોવામાં આવે છે. આ ધનને ઉપયોગ ભગવાન મહાવીરના પેાતાના જ બાળકાના હિત સાંધનમાં થવા જોઈએ અને તે પ્રમાણે થાય તેવા બ’દોબસ્ત કરવાની કોન્ફ્રસના અધિકારીઓની ફરજ છે. આશા રાખીએ કે કાન્ફરન્સ આ પ્રશ્ન ઉપર જેમ અને તેમ જલ્દિ લક્ષ આપશે. દીપચ’દ ત્રીભોવનદાસ શાહ.