________________
તા. ૧-૫-૪૫
પ્રબુદ્ધ
અર્થાત્ અનુભવજ્ઞાની પુરૂષ કહેછે કે ધમ તરફ શ્રદ્ધા રાખનારાઓમાં પણ એવા લેાકેા ધણા વિરલ હાય છે જે ધમને પેાતાના આચરણમાં ઉતારે. ધર્મશ્રદ્ધા રાખનારાઓમાં વધારે ભાગે લેકે કાંમગુણોમાં મુછ ત હાય છે એટલે ધમ શ્રધ્ધાળુની મોટી સખ્યા પેાતાની એક જાતને જ માટે શરીરસુખ, ઇંદ્રિયસુખ, ભેગા વિલાસા, ધનવૈભવની પ્રાપ્તિ, સ્ત્રીતી વાંછા, પુત્રનું સુખ, દાવા ફરિયાદીમાં લાભ, આંક કને લાભ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ, સ્વચ્છતુ પાષણ અને પેાતાની વાસનાનું પ્રાબલ્ય વગેરે વિવિધ પ્રકારના કામગુણામાં રચીપચી રહેલી હોય છે, એ વ, એવી જાતને ધમ શેાધે છે વા કરે છે કે જેનાથી એના કામગુણોના રસમાં લેશ પણુ ન્યૂનતા ન આવે, એટલું જ નહીં. ઉલટુ" જાણ્યે અજાણ્યે પેાતાના કામગુણામાં વધારે જ થતા રહે.
કા! એક હિતૈષી કાઇને ઉપર ચડવા માટે નીસરણીની સૂચના કરી પછી તે ખસી ગયા. જેતે સૂચના કરી તે અધશ્રધ્ધાળુ અને અંધભક્ત માનસનેા હતે. પેલા હિતષી તે પુરૂષા કર્યાં વિના ધ્રુવળ નીસરણી ધરમાં રાખવાથી જ લાખે કરડે। વરસે પણ નીસરણી ઉપર ચડી શકવાનું નથી, અને ધારેલે સ્થળે પહેાંચાવાનુ નથી, પુરૂષા વિના જ નીસરણી ઉપર ગમે તેટલી શ્રધ્ધા વા ભક્તિ રાખવાથી પણ કશે! દહાડા વળવાનેા નથી એમ ચેાકખુ કહી ગયા હતા; છતાં પેલા ત્રધ્ધાળુ ભકતે જોયુ` કે પુરૂષાથ કરવા જતાં તેના વિલાસ, ભાગ, સ્વચ્છંદ વગેરે બધું માર્યું જાય છે એટલે એણે તે બીજો કશા પુરૂષાર્થ ન કર્યો, પરંતુ પોતાના સ્વચ્છંદ વગેરેને પોષક એવા પેલી નીસરણીને પૂજવાને પુરૂષાર્થ શોધી કાઢી શરૂ કર્યો.. રાજ રાજ નીસરણીને પૂજે, તેના ઉપર ઘરેણાં દાગીના ચડાવે અને નવાં નવાં નિવેદ ધરે અને સાથે પોતાના બધા સ્વચ્છંદ ચલાવ્યે જ રાખે.
મેટી મેડી ધામધૂમ થવા લાગી એટલુ જ નહી પણ મેઢા મેથ્યુ પુરહિત તેના સમન માટે રોકવામાં આવ્યાં અને શાસ્ત્રના પાઠો આપી આપીને એ નીસરણીની જ રક્ષા કરવાના ઉપાયો માટે સેટી, કુંજને પોષવામાં આવી અને આ સાથે સાથે જ નીસરણી ભક્ત, તેના પુરાહિત અને તેની ફ્રાજગરને વિવિધ સ્વાદ ચાલ્યા જ કરતા. હવે તે એવુ પણ થઇ ગયું કે સરકાર દારૂની ઉપજ ન આવે તે કેળવણી શી રીતે ? એ મા ભક્ત પુરા હિત વગેરે લોકો સ્વચ્છંદે ન વતે તે પેલી નીસરણીને ખચ ન નમે એટલે સુધી ખંત આવી ગઇ, માટે જ જ્ઞાની અને અનુભવી પુરુષે કહ્યું કે ધમ નાં શ્રધ્ધા રાખનારની વધારેમાં વધારે સંખ્યા કામગુણામાં મૂછત હોય છે અને તેમા પેલી મસરણીની પુજા કરવાના પુરૂષાથ કરે છે જે, પેલામેશળિયાના કાપણુ લક્ષ્ય વગરના લીટા કાડવાના પ્રયત્ન કરતાં જરા પણ ઉતરતીતથી. કહેવાનું તાત્પર્ય એ કે શ્રદ્ધા અને ધર્માચરણ-ધમ પ્રાપ્તિ-વચ્ચે ધણું માટુ અંતર છે, એટલુ જ નહી પણ સર્વાત્મભાવની વૃત્તિ કેળવાયા વિનાની એ શ્રધ્ધા કે ભકિત આપણને ઠગે છે, ઊંડા ખાડામાં ઉતારે છે અને જે પુરૂષ, શાસ્ત્ર કે પદાર્થ તરફ આપણી એ શ્રધ્ધા કે ભક્તિ છે તે પુરૂષ શાસ્ત્ર કે પદાર્થનું ખરૂં સ્વરૂપ પણ આપણને સમજવા દેતી નથી, ઉલટી તેમના તરફ વિપરીતાચરણ જન્માવે છે, આપણે હાથે તેમની અશાતતા કરાવે છે અને એ રીતે એ આપણી શ્રધ્ધા વા ભક્તિ તેના ખરી અથ માં તદ્દન વાંઝણી જ રહે છે. આ જ હકીકત ભગવાન નધન. પોતાના એક જ વાક્યમાં સસજાવે છે:
આમ કરતાં કરતાં એ નીસરણી માટે મોટા ખાસ મહાલય બંધાવ્યા, જે સાધારણ માનવ હોવા છતાં એક માત્ર પોતાના લક્ષ્યસાધક પુરૂષાય
વડે વીતરાગ, અલેપ, અપરિગ્રહી અને સ્થિતપ્રજ્ઞ ભૂતી શક્યા છે માટે જ તેમની સરખા આપણુ માનવા માટે જ તેમનું ચરિત્ર અનુકરણીય છે, અનુસરણીય છે. અને આર્ચરણીય છે એ જાતની વિમળ પ્રજ્ઞા આજે શ્રમણ ભગવાન મહાવીરના જન્મ દિવસે આપણામાં પ્રગટે તેાય ધણું કહેવાય. એ મહાકવિ કહે છે કે:
“ દેવારામ-નમોયાનામાવિભૂતય :
• मायाविष्वपि दृश्यन्ते, नातः त्वमसि तो महान" स्वामी समन्तभद्र )
-માત્ જે લોકો ઇંદ્રજાળ કરનારા હાય છે, તેઓ પણ પોતાની પાસે દવા આવે છે એવુ બતવી શકે છે, તેમે આકાશમાં અધર ચાલવાને દેખાવ કરી શકે છે, તેઓ પાતાની પાસે ચામર છત્ર પાદપીઠ વગેરે વિભૂતિ આકાશમાં અધર હતી ચાલતી દેખાડી શકે છે. માટે હે ભગવાન ! એવી ઇન્દ્રજાળ કેવા એ થી શકિત તારામાં છે એટલા માત્રથી કાંઇ તું અમારે માટે મેરા નથી-એટલા માત્રથી અમે તને પૂજતા નથી.
કવિના વાકય ઉપરથી આપણે શ્રમશું ભગવાન મહાવીરને કેમ ઓળખી શકીએ અને પલ જરૂર આવી શકે એમ છે અને કવિએ એ વાકય પોતાના જતાનામાં શા માટે ઉચ્ચાયુ હશે તેમ પણ વિચક્ષણ વાચકા ખ્યાલથી શકશે. વળી, ખીજા એક. ખાપણા જ સૈકાના અનુભવી કવિ છે કે ડ
જે જિનદેવપ્રમાતિ સમવસરણાદિ, સિધ્ધિ વણ ન સમજે જિતુ રકિ રહે. નિજમુધ્ધિ ગીર (આંત્મસિદ્ધિ ગા
૧૫)
પણને આપણા પૂર્વજોએ ભગવાનને ઓળખવા માટે ઘણી ઘણી રીતે ચેતવ્યા છે, છતાય આ વિજ્ઞાનના સમયમાં પરંતુ આપણે નહીં ચેતીએ અને આંખઆડા કાન કરીને જેમ ચાલીએ છીએ તેમજ ચાલ્યા કરીશું તેમ
ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા, મેહુ નડિયા કલિકાલ રાજે.” આવી આપણી અંધશ્રદ્ધા દૂર થાય અને આપણામાં વિવેકવતી શ્રદ્ધા પ્રગટ માટે જ કવિરાજ માનતુંગ કહે છે કે
થામેવ સમ્યક્ જીવલમ્ય જ્ઞયંન્તિ મૃત્યુમ્ (ભકતામર શ્વે. ૨૩) અર્થાત્ હે ભગવાન! તને જ બરાબર ઓળખવામાં આવે તે મૃત્યુ ઉપર જય મેળવી શકાય છે.
૫
ભગવાન મહાવીરને ઓળખવા એટલે એમની માતાને આવેલાં સ્વાતે પૂજવાં એ નહી, એમણે મેરૂને પણ કપાવી દીધો એમ કહી તેમને પૂજવા એ નહીં, પૂર્જુન સમયે એમની પદ્માસનમયી ધ્યાનસ્થ મૂર્તિ સામે છતાં એમાં બાળભાવ, રાજાપણાના ભાવ વગેરે મૂર્તિની સ્થિતિને તદ્દન અસંગત ભાવાની કલ્પના કરી તેમને નવરાવવા પૂજવા-શણુગારવા એ પણ નહી, બાળપુણામાં એમણે એમની નિશાળના મહેતાજીને સુદ્ધાં હરાવી દીધો એમ કહી તેમને સ્તવવા એ નહી, અદ્ભુત રાજકુમારી સાથે તે પરણ્યા હતા એમ કહેવાથી પણ તેમનું સ્વરૂપ કળી નહીં શકાય, એમની ભેગસામગ્રી, સૌદર્ય, લાવણ્ય વગેરે દેવા કરતાંય વધારે હતાં એમ કહેવાથી પણ એમને નહી. એળખી શકાય, એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળના જાણુકાર છે અને વિશ્વનાં અણુથી માંડીને મોટા હિમાલય જેવા તમામ પદાર્થોની તેમને માહિતી હતી એટલાથી પણ તેગ્માને નહીં ઓળખી શકાય અર્થાત ગમે તેવા લૌકિક વા અલૌકિક ચમત્કારાને લીધે તેની ખરી ઓળખાણ આપણને કદી જ થવાની નથી. માટે જ માનતુ ંગજી કહે છે કે “વામય પ્રથા 'વલમ્બ' તનેજ બરાબર ઓળખવાથી મૃત્યુને પણ જીતી શકાય છે. એમની જે પ્રકારની મૂર્તિ છે, જે પ્રકારનાં એમનાં પ્રશમપૂર્ણ નિળ નેત્રો છે, જે પ્રકારનુ' એમનુ* ધ્યાનાસન છે. એને વિચાર કરતાં તેમણે, જગતમાં જેને કાઈ ભાગ્યે જ જીતી શકે છે. એવી પોતાની વાસનાઓને જીતી લીધી છે, એવા જ ભયાનક ક્રોધ, લેભ, મેહ, માયા, મદ વગેરે આંતર રિપુઓને જીતી લીધા છે અને કાઈ "ભાગ્યે જ કેળવી શકે એવી સમ સમભાવની વૃત્તિ કેળવી-તદનુસાર છવી દેખાડયુ છે—આવી વિચારણા તરફ લક્ષ્ય કરતાં તેમના સ્વરૂપની આપણને સ્થૂલ સ્થૂલ ઝાંખી થશે અને તે આપણા જ
" श्रकरिणतोऽपि महितोऽपि निरीचितोऽवि ---(કલ્યાણ મંદિર સ્વેત્ર શ્લો૦ ૩૮) અર્થાત્ હે ભગવાન! મેં તમને સાંભળેલા છે, તમને જેલા છે અને નીરખેલા છે છતાં હૂ ંતુ મારે આર આવ્યો નથી, એવી સ્થિતિથી આપણા સમાજને શાસનદેવ બચાવી લ્યે પ્રાથના આજે કરવી રહી. પંડિત બેચરદાસ