________________
सचस्स आणाए उबहिए मेहाबी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
મે ૧
ન
सत्यपूतां नवेद्वाचम्
પ્રબુદ્ધ
૧૯૪૫
સપ્તમ વર્ષ પ્રવેશ
પ્રખ઼ુદ્ધ જૈન આજે છ વર્ષ પુરાં કરીને સાતમા વમાં પ્રવેશ કરે છે. ઉત્તરેશનર ઉત્કષને સાધતું પ્રબુદ્ધ જૈન ગયા વર્ષ દરમિયાન સરકારી વટહુકમાને લઇને પહેલાં જેટલી વિચાર સામગ્રી રજુ કરી શકયુ નથી. ન્યુસ પ્રીન્ટના ક્રૂરજિયાત ઉપયોગે તેની દેહકાન્તિને પણ ઝાંખપ લગાડી છે. જે પ્રમુદ્દે જૈન સાધારણ રીતે આઠથી દશ પાનાનું વાંચન પુરૂ' પાડતું હતું તે ગયા જુલાઇ માસથી ચાર પાનાનું બની ગયું હતું. ત્યારબાદ કેટલીક હીલચાલના પરિણામે ફેબ્રુઆરી માસથી ન્યુસ પ્રીન્ટ ઉપર છાપવાની સરતે આઠ પાના છાપવાની સરકારે પરવાનગી આપી છે, અને ત્યારથી પ્રમુદ્ધ જૈન આઠ પાનાનું નીકળવા' લાગ્યુ' છે. વચગાળે પ્રબુદ્ધ જૈનનુ કદ નાનુ થયુ. તેની ગ્રાહક સ’ખ્યા ઉપર પણ થેડીએક અસર પડયા વિના રહી નથી. પ્રબુદ્ધ જૈન જેવું વિચારગહન પત્ર ડ્યુસ પ્રીન્ટ જેવા હલકા કાગળ ઉપર છાપવું પડે છે એ અસુને અત્યંત દુઃખને વિષય છે. લડાઇ ચાલે છે ત્યાં સુધી આ અંતે અય અધના સ્વીકારીને ચાલવા સિવાય બીજો કાંઇ માળ ની વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ શુદ્ધ જૈન પોતાની વિશેષતા સરખી રીતે જાળવી રહ્યું છે અને 'કેમ, સમાજ તેમજ
થી
રાષ્ટ્રના વિવિધ પ્રશ્નો સંબંધે નિર્ડનેસજ સ્પષ્ટ માગ દેશન આપતુ રહ્યું છે. છેલ્લાં છેલ્લાં જૈન શ્વે. મૂ. પૂરો કોન્ફરન્સમાં રજુ થનારા અય સમિતિના એ પ્રત્યાધાતી હરાવાના ઉઠ્યું. સામતા કરીને અને તે ડરાવે.તે અતેક બાજુએથી ચર્ચીને પ્રખુદ જને જૈન સમાજની એક મોટી સેવા બજાવી છે. આજ પ્રમાણે જૈન સમાજની તેમજ રાષ્ટ્રની સેવા કરતા રહેવાને અને આજની સમજ, રચના પરિવત ન પામતી દેશ તેમ જ કાળની પરિસ્થિતિને અનુરૂપ જરૂરી પરિવર્તન પામતી રહે અને લોકપ્રગતિ સાધાતી. રહે એવા વિચાર આન્દોલના ફેલાવતા કહેવા પ્રમુદ્ર જૈનના તંત્રવાહકોને મને છે.
યુરોપીય વિગ્રહ સાપ્ત થવા આવ્યું છે. જાપાન સ મેને વિગ્રહ પણ હવે બહુ લાંબે વખત નહિ ચાલે એવું ધાસ્વામી આવે છે. પરિણામે લડાઇને લીધે- સામયિક પત્રા ઉપર છે. વિવિધ પ્રકારના આ કુશા
ક્યાં છે તે ધીમે ધીમે દૂર થશે અને ખાદ્ય તેમ જ આન્તર ના મુક્ત થશે એમ આશાજી વાણી સ્વાત ત્ર્યને નળાવી રહેલું આજનું અનેક વર્ષમાંથી ધનઘેરૂ બનેલું હળવુ બને
નાર
અનુજનો વિચાર તેનેજ પાણીને કરી
ત્ત
મારે સી પર આવી
જ્યાં એ સમયે
ગાની અનુકુળતા વધતી જાય તેમ તેમ ઉત્તરેત્તર વિકાસ દલકમલની માફક પ્રબુદ્ધ જન પણ અનેક બજુએથી જાય અને રાષ્ટ્રના સતે મુખી ઉત્થાનના પ્રબુદ્ધ જૈન પણ તતા કાળો નોંધાવે એવું અમારૂ સ્વપ્ન અને મતાકામના છે.. દુધ જૈનના પ્રશંસકો તેમ જ પ્રબુધ્ધ જૈન પ્રત્યે સદ્ભાવ ધરાવનારા વિદ્રાન લેખકો તેમ જ વિચારકા અમારા આ ધ્યેયને સફળ કરવાના ભાગે શકય તેટ્લો સહકાર આપે એવી અમારી પ્રાથના છે.
તંત્રી, પ્રબુદ્ધ જૈન,
ન હોય એવુ વાતાવરણ
તા. ૧-૫-૪૫
શ્રમણ ભગવાન મહાવીરની ઓળખ
• આપણા પરમવલ્લભ માનવ તરફ આપણી શ્રદ્ધા કે ભક્તિ જ્યારે અતીવ થઈ. જાય છે ત્યારે તેમાં ઘણીવાર અંધતા, અજ્ઞાન વા અવિવેક પેસી જાય છે એ હકીકત તદ્ન સાધારણ જનસમાજના ગાડરિયા પ્રવાહના વલણની અપેક્ષાએ ખાટી ન હાઇ શકે, અધશ્રદ્ધા કે અંધ ભક્તિવાળું માનસ સમતાલપણ' ગુમાવી ભેંસે છે, વિજ્ઞાનની રીતે વિચાર કરવાની ના જ પાડે છે અને ચમત્કાર ભલે સાવ સાચા હાય છતાં તેના ઉપયોગ ચૈતન્યનું અકળ સામય્ય સમજવામાં ન થતાં આપણી કેવળ ઘેલછાને જ વધારવામાં થાય છે. અંધશ્રદ્ધા વાઅધક્તિમાં નથી વિરહની વેદના, નથી તન્મયતાના લય કે નથી પે:તાની ભૂલ સમજવા જેટલી ધીરજ. આવી સ્થિતિમાં જનસમાજની અંધશ્રધ્ધા કે અધક્તિને લાભ લઇ ખીજા વ્યવહાર ચતુર લોકો ધનુ નામ દ આપણી પાસે સ્વપ્નાની પૂજા કરાવે, પોતાની જ પ્રતિષ્ઠા રચાવે, અને આપણાં ધન, મન અને તનને ભાગે પોતાની અવતાને પોષે તે દોષ કોના કહેવાય ? અંગ્રેજો અહીં આવીને આપણી મૂળિયાં ઉખેડવા તૈયાર થયા તેમાં તેમના કરતાં આપણા જ દેષ વધારે છે તેમ જ. પેલા વ્યવહાર ચતુરની જાળમાં આવનારા આપણે અને જાળમાં ફસાવતારા એ વ્યવહાર ચતુરા એ એમાં વધારે દોષ કુસાનારાની અધશ્રધ્ધા અધક્તિને જ છે. ખરી રીતે તે। આ પ્રકારની અંધશ્રધ્ધા વા અંધભક્તિને લીધે આપણે આપણા પરમૅવલ્લભતે પીછાણી જ શકતા નથી અને એથી જ એ પવલ્લભતે અત્યંત કઠે એવાં કાર્યાં આપણે હાથ નિરંતર થયા છે છતાં ખુન્ની એ છે કે એવાં કાર્યો કરનારા આપણે આપણી જાતને એ પરમવલ્લભના સાચા ઉપાસક માનતા રહીએ છીએ. એ આપણાં કાર્યો અને એ આપણી અધશ્રદ્ધા વા ''ધભક્તિ. આપણી ડૂબતી હાડીને કિનારે લઇ જવાને બદલે ઘટીના ડ્યૂડની ગરજ સારી ઠીક ઠીક રઝળાવે છે વા ડુબાડી દે છે.
એધ
મની લએ વા'એ ખરી હકીકત હોય કે માનવની પ્રારંભિક ભૂમિકાએ તા શ્રદ્ધા કે ભક્તિમાં વિવેક શી રીતે આવી શકે? પ્રારંભિક દશામાં તે આપણે પતે જ હાર્યોથી આપણી શ્રદ્ધા, ભક્તિ વા બીજુ બધુંય અનુષ્ઠાન અધ જ રહેવાનું તદન નવો જ નિશાળિયો નિશાળે ખેલતાં જ એકડો શી રીતે કાઢે ? એ તેા શરૂ શરૂમાં લીંટા જ કાઢવાના. વાત તદ્દન ખરી છે. નવા નિશાળિયા ભલે લીટા કાઢે અને એનુ વતરણ' ઘસાઇ જાય ત્યાં સુધી પણ લીંટી કાઢવા ભલે થાક ન
ય' પરંતુ તેની નજર એકડા કાઢવા ભણી હશે તે જરૂર તે લીફોથી જ એકટ નીકળવાનું અર્ધું તેની નજર એકડા તરફ જ નહીં. હાય તે ભલેને એ નિશાળિઓ એક જ વરસ તે લીટા કાઢ્યા કરે તે ય કદી પણ
ર કાઢી શકે. તે જ પ્રકારે અધશ્રધ્ધા કે અધભક્તિવાળા જનસમાજની દૃષ્ટિ “આત્મવત્ સર્વભૂતેષુ તરફ હરો, તા જરૂર તેમાંથી સંયમ પ્રગટશે, અહિંસા, સત્ય અને અસ્તેય વગેરે સમાજનાં જીવનને ધારણ પાષણમાં સહાયક એવા એવા અદ્ભુત ગુણે પ્રગટશે અને એવા પણ સમય આવશે જ્યારે એકવારના અધદ્ધાળુ વા
શકશે પરંતુ એમ કહેવામા આવતુ હાર્યા કેવળ અપક્ષ વા લેનિયમ ય થ ય છે, અઢાના હાથને વખા
જ
પેલા ના લીટા કાઢવા જેવું તદ્દન નકામું જ છે,
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે નરી શ્રધ્ધા માત્રમાં દેવળ ભક્તિ માત્રમાં ધર્મ સ્પશન-ધર્માચરણ આવી જતું નથી-સમાઇ જતું નથી માટે જ મહાવીરવાણી કહે છે કેઃ
धम्मं पहु सतया दुलहया कारण फासया । इह कामो मुच्छ्रया समयं गोयम ! मा पाए ||
[उत्तराध्ययन सूत्र अध्ययन १० गाथा २०]