SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ #### A ( 4> <F< પ્રભુ જેન સેાળમું અધિવેશન અને તેના મેધપાઠ ધ્રુવ તારકા છે. કમનસીબે અત્યાર સુધી આ મહાન સિદ્ધાંત નાની નિષ્ક્રિયતાના પરિણામે પોથી માંહેલા રીગણા” જ ખતી ગયા હતા. તેના ઉદ્ધાર કરવાના બન્ને યશ યુગપુરૂષ મહાત્મા ગાંધી ખાટી ગય છે. તેમણે આ મહાન સિદ્ધાંતને ધર્માંતી પોથીઓમાંથી બહાર કાઢી જગત પાસે મૂકી તે કેવી રીતે માનવીને સુખ અને શાન્તિ આપી શકે છે તે બતાવી આપ્યું છે. આવા મહાન સિદ્ધાંતાને યુવાએ કદિ પણ ઉવેખ્યા નથી. તેમાંથી ઉદ્ભવતા ત્યાગમાગ તરફ્ યુવકોએ હંમેશા આદર બતાવ્યા છે. તેમને સાલે છે ક્ત આ ત્યાગ માર્ગના નામ ઉપર ચાલી રહેલા દ’ભ, તે ભાગે ચાલવાના દાવા કરતી વ્યક્તિની નિષ્ક્રિયતા. આવી વિષમ સ્થિતિમાંથી બહાર નીકળવા આ યુગને અનુકુળ માર્ગો યોજવા તે યુવક માનસ ધરાવતા વર્ગના એક માત્ર ધમ છે, તા. ૧-૫-૪૫ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું રાષ્ટ્રિયતાના આ યુગમાં ભાગ્યેજ કોઈપણ ફીરકાના અધિવેશને જનતાનુ જેટલુ લક્ષ આ વતી શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફ ખેચાયુ તેટલુ ખેંચે છે. આ વર્ષનું અધિવેશન તેના આશ્રય જનક પરિણામે માટે ચિરસ્મરણીય રહેશે, અને સામાન્ય જનતાની દૃષ્ટિએ આવેલ પરિણામ ઘણું જ આવકારદાયક ગણાશે. સમાજના જુનવાણી અને જડસુ તાને કાન્સમાં લાવવાના તેના અધિકારીઓના સાચા દિકના પરંતુ અવિચારી પ્રયત્નાને મળેલી આ આશ્ચય જનક નિષ્ફળતા ખરેખર ખાધદાયક છે. આખી કાયવાહીને નિષ્પક્ષ રીતે તપાસતાં એ જણાઈ આવશે કે કન્ફરન્સના અધિકારીઓ તરફનુ જુનવાણી તત્વાનુ વલણુ તેમને જરાએ મદદ કરતુ' નહેતુ. તેમના પક્ષની માની લીધેલી સબળતામાંથી ઉત્પન્ન થએલા અહંતા અને સામાન્ય જનતાના અભિપાયાની ક્રૂર મશ્કરી અને અવગણુના આ આશ્રયજનક પરિણામે માટે મોટે ભાગે જવાબદાર છે તેમ માનવુ જરાએ ખાટુ' નથી. જુનવાણી તત્વા તરફથી એમ દાવા કરવામાં આવે છે કે કેન્ફરન્સના અધિકારીએ આ વિવાદાસ્પદ, ઠરાવ સંર્દ્વાનુમતે જે શબ્દોમાં તે મૂકવામાં આવ્યા હતા તેમાં એક પણ શબ્દના ફેરફાર કર્યાં વગર પસાર કરાવવાની બાંહેધરી આપેલી હતી. આવી આંહેધરી જો અપાઇ. હાય તે તે ઘણી જ અવિચારી ગણાય. ` શુ` કેન્ફરન્સના અધિકારીઓએ એમ માની લીધેલું કે જનતા તેમનાં આ પગલાને વગર વિચારે વધાવી લેશે ? કોન્ફરન્સ ભરતાં અગાઉ આ પ્રશ્ન પરત્વે જનતાની શી લાગણી છે તે જાણી લેવાની જો કોન્ફરન્સના અધિકારીએએ કાશીષ કરી હત તે અધિવેશનનું પરિણામ કદાચ જુદું જ આવત. .....આવા ઠરાવ ઉપરનો મતપ્રદર્શને આવા પ્રશ્નો પરત્વે જનતાની લક્ષ્મણી શા છે. તે બહુ જ સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે. ધર્મના નામે ચલાવાતી જોહુકમી 'આજની જનતા કોઈ પણ રીતે વધારે વખત નભાવી લે તેમ નથી. ધના નામે પળાતી નિષ્ક્રિયતાથી જનતા કંટાળી છે. તેને અમલી કામ જોઈએ છીએ; નહિ કે એલ કારીક ભાષાની હારમાળા. . રાવના સમર્થ કે તરફથી અવારનવાર સુધારા સામે અધાર્મિક છે તેવો સ્થૂલેખ કરવામાં આવે તો આ સનČનમાં થયેલા ઉશ્કેરણીભર્યાં ભાષણે દરમ્યાન સુધારકાએ જળવેલી અદ્ભુત સમતા અને શિસ્ત બતાવી આપ્યું છે. તેમની વર્તણુંકથી સુધારકાએ બતાવી આપ્યુ કે જૈન ધર્મમાં ખેલી સમતા અને સહિષ્ણુતા” નુ મૂલ્ય તેમાં બરાબર સમજે છે. અંતે ગમે ઉશ્કેરણીભર્યાં ‘સ’જોગોમાં પણ તે તેનું ચુસ્તપણે પાલન કરી શકે છે અને પોતાના અનુયાયીઓ પાસે તેનુ પાલન કરાવી શકે છે. ઠરાવ ઉપર મતપ્રદાન થઇ ગયા પછી તેના સમયમાંના કેટલાએ કલો સભાત્યાગ એમ બતાવે છે કે તેએ પેતેજ જૈન ધમે એધેલ “સમતા અને સહિષ્ણુતા” આચરવા તૈયાર નથી. લેકશાસનના આ જમાનામાં મતપ્રદાનનું અને તેમાંથી ઉદ્ભવતી હારજીતનુ રહસ્ય જો આ સદ્ ગૃહસ્થા સમજતા હૈન તે તેએએ બનાવેલી વહુંક જરૂર જુદી જ હાંત. તેઓએ બતાવેલી વ ણુક ઉપરથી એમજ અનુમાન કરી શકાય છે કે તેએ આજના લોકશાસનવાદને એળખી શકયા નથી અને તેમની સમતાં અને સહિષ્ણુતા' ની વ્યાખ્યા. તેમના પૂરતી જુદી જ છે. યુવકો નાસ્તિક થઇ ગયા છે તેવી બુમ તદ્દન ખાટી અને યુવક તે બદ નામ કરનારી પૂરવાર થઇ છે. અલબત્ત યુવકમાંથી સાંપ્રદાયિકતા ઓછી જ થઇ છે. સાંપ્રદાયિકતા એ ધમ નથી. જૈન ધર્મના મૂળભૂત સિંદ્ધાંતમાં યુવાની આસ્થા ખીજા કોઇ પણ વગ કરતાં જરા પણ ઓછી નથી. યુવા માને છે કે ધર્મ એ ધમના પુસ્તકામાં ગાંધી રાખવા માટે જ સાયેલ નથી પરંતુ જીવનની દરેક ક્ષણે અને દરેક પ્રસ’ગાએ સક્રિય રીતે અચરવા મેગ્ય વસ્તુ છે. ભગવાન મહાવીરે ખાધેલા “અહિંસા અને સત્ય" માનવીને તેની મુઝવણુના વખતમાં ચાગ્ય મા બતાવતા આ વિવાદાસ્પદ ધરાવના સમ કા તરફથી એમ જણાવાયું હતું. કે આ ઠરાવ તેમની ઇચ્છા પ્રમાણે પસાર થશે તેા આવતા પાંચ વર્ષમાં તેમના પ્રયત્નેાના પરિણામે સમાજને દેખાવ જ ક્રૂરી જશે અને સમાજમાં ચારે તરફ પ્રગતિ અને સુખશાન્તિ નજરે પડશે. આ દાવે કેટલા હાસ્યાસ્પદ છે તે તે તેમના હાથમાં જે કાળમાં કાન્ફરન્સની લગામ હતી .તે કાળના કાન્ફરન્સના ઇતિહાસ તપાસતાં તરત જણાઇ આવશે. સમાજના પ્રગતિકારક તત્વા તરફની તેમની સુગ અને પ્રગતિકારક વિચાર। અને બનતા બનાવે. પત્યેની તેમના તરફથી બતાવાતી અવગણના અંતે કેટલાક સજોગોમાં ઉગ્ર વિરુધ તેમના આ દાદી પોકળતા પુરવાર કરે છે: જનતાના અભિપ્રાયોને રજુ કરતાં વિરોધ પક્ષ તદ્ન આ વીયાએ જરા જેટલી પણ સહિષ્ણુતા બતાવી હાત તે નિભાગ્યે તે નિર્મિત નહતું. જનતા તેમનાં વચનામાં વિશ્વાસ મુકવા જરૂર પ્રેરાત. પરંતુ સદ્ભાગ્યે કે સમાજના હિતમાં સમાજનાં મિમ્ન ભિન્ન મતવાળા બધાં તત્વો વચ્ચેની એના ખરેખર આદરણીય છે. પરંતુ તે આવી રીતે' મૂળભૂત સિદ્ધાંતાના ભાગે તે। નહિ જ. આવી એકતા સાધવાના માગ શ્રી પરમાનન્દ કુધરજી કાપડીઆએ આ ઠરાવ ઉપરના પેાતાના ભાષણૢ દરમ્યાન આવે, તે બતાવ્યું. હતા. તે જ એકસાથે। માગ છે. તેમણે કર્યું આવે છે તને ભૂલી જગ્યે અને વિવાદાસ્પદ ને કારે મૂકી છે, ગો છે મા કહાથ ધરી નીકાલ લાવીએ અને આ વિષમકાળમાં સામાન્ય જનતાને પડતી હાડમારીઓ ઓછી કરવાની કોશીષ કરીએ અને કાક રચનાત્મક કાય. હાથ ધરીએ અને તે રીતે જનતાની અને શાસનની જે કાંછ સેવા આપણાથી બની શકે તે કરીએ.” જનતાની સેવા કરવામાં અને જૈન સમાજતા ઉત્કર્ષ સાધવાના આ એકજ રાજમા, હવે સમભાગ્યે આ મુર્ખીને જનતા ઉપર પચ સ્વ જોઇએ છીએ, નહિ કે તેમની સેવા કરવાના લાભ. આ કાંઇ એક સા ખીજા પક્ષનાં જય પરાજ્યના પ્રશ્ન નથી જીતનાર પક્ષે જરૂર નથી અને હારના પક્ષે ક્ષેાભ પામવાની જરૂર પ્રજાશાસનના આ જમાનામાં આવેલ પરિણામે ને બન્ને પક્ષે પૂવ ક સ્વીકારી સાથે રહી જનતાની સેવા કરવામાં બીજા કે સામાન્ય જનતાને તે જે વગ તરફથી તેમની વધારેમાં થતી દેખાશે તે વર્ષાંતે જ તે આવકારશે. આશા રાખીએ પાછા આવે અને પાતાની અમૂલ્ય સેવા કાન્ફરન્સને આપે, આ અધિવેશનના બીજા રાવા પણ ત્રણા સુંદર છે. ત્રણે પીરકાની એક સામાન્ય કોન્ફરન્સ ભરવા વિષેના ઠરાવ સ્થાનકવાસી તથા દિગમ્બર ભાઇઓનું લક્ષ ખેચવુ અસ્થાને નહિ ગણા આ બન્ને નીરકાઓના માડીએાએ પાતાની લાગવગના ક્ષેત્રે માં આ પ્રશ્ન પરત્વે જનતાના કેળવવા પાછળ લાગી જવુ જોઇએ અને આ રાવતે સ્વરૂપ આપવુ જોઇએ. ભૂ અને તેમ જલદી અમલી (અનુસંધાન પૃ′ હું જીંચ્યું!) અભિધાય
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy