________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૪-૪૫
એમ માનીને મલકાઈ જવાનુ યુવક પક્ષને કશુંજ કારણ નથી. પેાંતાતા વિચારના સ્વીકાર થયેલા જોઇને એ ધડે આનંદની લાગણી અનુભવાય અને એકમેકને અભિનંદન આપવા મન થઈ આવે એ માનવમાત્રમાં રહેલા અદ્ભુતે સ્વાભાવિક છે, પણ મતનિયના પરિણામે કેટલાક આગેવાન ભાઈ નવી પરિસ્થિતિને સમભાવથી સ્વીકારી લેવાને અલે ચાલી ગયા એ ઘટના ઇચ્છવા યોગ્ય બની નથી એ તે સૌ કાએ કબુલ કરવુ પડશે. આ સંબંધમાં એ વખતે પણ સૌ કાઇના દિલ ઉપર એક સંરખી ગ્લાનિ છવાયલી જોવામાં આવતી હતી. પણ આ બાબતને વિશેષ પરિતા પણ શું કરો ? યુવક પક્ષ આ બાબતમાં બને તેટલું નમતું આપવાને તૈયાર હતા, પણ સામેથી હાથ લખાવવાની જ ના હતી એનુ શું થાય ? વિધિની ઘટનાની કાને ખબર છે? આ દેખાતા ભંગાણુ પાછળ બળાબળનું સાચું ભાન અને તેમાંથી ઉદ્ભવતી સાચા દિલની એકતા નિર્માયલી નહિ હેય એમ માની લેવાને કશું જ કારણ નથી. ઐકય સમિતિની આમૂળ હીલચાલ યુવક પક્ષની–સુધારક પક્ષની --સદન્તર ઉપેક્ષા કરીને સ્થિતિચુસ્ત પક્ષને બને તેટલી રીઝવવાની હતી. આ આખી હીલચાલના પાયે કેટલે ખાટા હતા તે આ ઐતિહાસિક અધિવેશને પુરવાર કરી આપ્યુ છે. આ ઉપરથી જૈન સમાજના આગેવાનેએ અગ્રગણ્ય ગૃહસ્થે એ-પુરા ધડે લેવો ધરે છે. નવી પેઢીને અનાદર કરીને પેાતાને વ્યાપાર વધારવાની આકાંક્ષા સેવનાર જુની પેઢીના નસીબે નિષ્ફળતા અને દેવાળુ' જ લખાયલું છે એ સૌ કોઇ સમજી લે. જે નેતા આ વસ્તુસ્થિતિને ખરેખર સમજશે અને તે ધ્યાનમાં રાખીને કામના વિવિધ બળેને એકત્ર કરવા અને સમન્વિત બનાવવા પ્રયત્ન આદરશે તે જ સાચી એકતા જન્માવી શકશે અને તેમના નેતૃત્વ નીચે જ કામ પ્રગતિના માર્ગે આગળ ગતિમાન થઈ શકશે.
αγ
સમગ્રપણે નિહાળતાં ઐકય સમિતિના ખે રાવેને અસમત કરીને કોન્ફરન્સે પોતાના સ્વત્વની ભારે રક્ષા કરી છે અને પેાતાના ગૌરવને અનેક રીતે વધાયુ છે. એ ઠરાવા પસાર થયા હત તે બધા પક્ષા તત્કાળ એકત્ર થયા હત અને સભવ છે કે જૈન સમાજને લાભ થાય એવાં એ પાંચ કાર્યો માટે બે અઢી લાખ રૂપીઆ કદાચ એકત્ર થઈ શકયા હત. તત્કાળ દેખાતા આ લાભ કાન્ફરન્સે અને સમાજે ગુમાવ્યા છે, પણ 'ક' નવા વિચારની પ્રતિષ્ઠા કરવી હોય અથવા તે! . કાઇ અઘટિત અને પ્રત્યાધાતી પ્રસ્તાવને સમુહગત સામના કરવા હાય ત્યારે આવા તત્કાળ લાભની સંભાવનાને ગુમાવવાનુ જોખમ આવી મહાન સંસ્થાએ ખેડવું જ રહ્યું. બીજી બાજુએ એ આર્થિક લાભ તા કેન્ફરન્સ દ્વારા નહિ તે બીજી રીતે અને બીજા કાંઇ પ્રસંગે સમાજને મળી જ રહેવાને. બળાબળના પુરા ભાન સિવાયની એટલે કે પાતપોતાની મર્યાદાના સાચા ખ્યાલ સિવાયની એકતા ઉપરછલીજ રહેત અને ચાલુ અભિનિવેશે તે આધાત પહોંચાડે એવા બીજા કાઈ વિચાર કે પ્રસ્તાવની અથડામણમાં આવતાં આવી એકતાને ટકાવી રાખવાનું અત્યંત મુશ્કેલ બનત. આજના સામુદાયિક સમેલનમાં આપખુદી, કાને માત્રા પણ ફરી ન શકે એવી હુજત, આગેવાન સ્થાન ભાગવતી વ્યક્તિએ ફાવે તેમ ખેલી કે વર્તી શકે એવુ ધમડ, કાઇ પણુ અગત્યના વ'ની ઉપેક્ષા—આ બધું ચાલી ન જ શકે. પોતાના અમુક અભિપ્રાયને ચેતરફથી ગમે તેટલુ સમયૅન મળતું હોય તે પણ આવા સામુદાયિક સમેલનમાં એ અભિપ્રાયને મતપ્રદાનની કસોટીએ ચઢાવતાં બહુમતી મળશે જ એવી લેાકશાસનના આ જમાનામાં કાથી પણ કોઇને ખાત્રી આપી ન જ શકાય. કોઇ પણ વિચારને કસ્વીકૃત કરાવવો હાય તે તે વિચાર પાછળ સત્યનુ બળ હાવું જોઇએ, તે વિચારને વ્યકત કરતી વાણી સ્પષ્ટ, નિડર છતાં સૌમ્ય અને નિ`ળ હોવી જોઇએ અને તે વિચારને રજુ કરનારના વતનમાં પુરી નમ્રતા અને સામા પક્ષની મુશ્કેલી સમજી લેવાની તાકાત તેમજ તત્પરતા હાવી જોઇએ. આવા અનેક મેધપાઠો શિખવનાર ક્રાન્ફરન્સના આ અધિવેશને સમાજના કાર્યકર્તાઓને ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી માગદશન કરાવીને ઘણી મેાટી, અને ચરસ્મરણીય સેવા સાધી છે, જેના પ્રમાણુમાં તત્કાળ થયેલું નુકસાન .
૧૨૯
ઘણું નજીવું છે, આ અધિવેશનની સમગ્ર ઘટનાએ સામાજીક ઉત્થાનના ઇતિહાસમાં એક અતિ મહત્વનું પ્રકરણ ઉમેયુ" છે, સમાજને ક્રાન્તિના ભાગે લઇ જવા ઇચ્છતા યુવકો માટે એક નવુ આશાદાર ઉધાડયું છે, લેાકશાસનની ભાવનાને એક નાના ક્ષેત્રમાં અને એક નાના મુદ્દા ઉપર જવલન્ત વિજય પ્રાપ્ત કરાવ્યા છે અને તરિાધી ખળાને અદ્ભુત ‘ રીતે પરાભવ પહોંચાડયો છે. પરમાનંદ
સઘ સમાચાર
(ગયા અંકમાં જગ્યાના અભાવે આપવા રહી ગયેલા સમાચાર)
તા. ૨૪-૩-૪૫ ના રાજ મળેલી મુબઇ જૈન યુવક સધની કાર્યવાહક સમિતિની સભાએ નીચે મુજબ નિર્ણયો કર્યાં હતા.
(૧) જૈન વે. મુ. કાન્ફરન્સના આગામી અધિવેશનમાં રજી થનારા ઐકય સમિતિના બે ઠરાવાને ઉગ્ર વિરોધ કરવાના મુખઈ જૈન યુવક સંધની કાર્યવાહીએ નિણ ય ક્રર્યાં હતા એ લક્ષ્યમાં લઈને સંધની - કાય વાહક સમિતિના સભ્ય શ્રી મનસુખલાલ હીરાલાલ લાલન કે જેમની પ્રસ્તુત કોન્ફ્રરન્સની પ્રચાર સમિતિના મંત્રી તરીકે નીમણુક કરવામાં આવી હતી તેમણે સંધના ભિન્ન ભિન્ન અધિકારા ઉપરથી તેમજ સભ્ય તરીકે રાજીનામુ` આપ્યું હતું. તે રાજીનામું દિલગીરી સાથે સ્વીકારવામાં આવ્યુ' અને તેમણે' સંધને આજ સુધીમાં જે અનેકવિધ કીંમતી સેવા
આપી હતી તેની ખાસ નોંધ લેવામાં આવી.
(૨) શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલનનુ રાજીનામુ' સ્વીકારવામાં આવવાથી શ્રી મણિલાલ મેાકમચંદ શાહ સાર્વજનિક પુસ્તકાલયના મંત્રી તરીકે ખાલી પડેલી જગ્યા ઉપર શ્રી તારાચંદ લક્ષ્મીચંદકાદારીની નીમણુંક કરવામાં આવી અને તેને લગતી સમિતિમાં એક સભ્યની ખાલી પડેલી જગ્યા ઉપર શ્રી. પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદની નીમણુક કરવામાં આવી.
(૩) સંધ તરફથી ચાલતી રાહત પ્રવૃત્તિ અધિક ચૈત્ર વદ ૦)) સુધી ચલાવવાનો ઠરાવ કરવામાં આવેલા તે પ્રવૃતિ અધ કરવી કે ચાલુ રાખવી તે વિષે કેટલીક ચર્ચા થયા બાદ આવતી દીવાળી સુધી સધ્ધની રાહત પ્રવૃત્તિ ચાલુ રાખવાનું ઠરાવવામાં આવ્યું
(૪) સંધ તરથી માવજતનાં સાધને પુરાં પાડવાની પ્રવૃત્તિ ચાલે છે અને તે માટે જરૂરી સાધના સ`ઘના કાર્યાલયમાં રાખવામાં આવે છે. આ પ્રવૃત્તિના વિસ્તાર કરવા સબંધી વિચાર કરીને સૂર્યનાએ કરવા માટે નિમાયેલ સમિતિની ભલામણ ધ્યાનમાં લઇને મુબઈ તેમજ પરાંઓમાં મળીને પાંચ કેન્દ્રમાં વધારેમાં વધારે રૂા. ૧૫૦ સુધીની કીંમતનાં માવજતનાં સાધના વસાવવાં અને કાઈ પણ જાતના ભેદભાવ સિવાય ચાલુ પતિએ એ સાધના પુરાં પાડવાને પ્રબંધ કરવાનું ઠરાવવામાં આવ્યુ. અને આ કાર્ય માવજત સાધન સમિતિને સુપ્રત કરવાનું નક્કી કરવામાં આવ્યું.
*
સંધને નીચે જણાવેલ પ્રવૃત્તિ માટે નીચેની રકમે મળી છે. રાહત પ્રવૃત્તિ
૧૦ શ્રી. ધીરજલાલ જીવણુલાલ કેશરીચંદ્દ
૨૫ કાન્તિલાલ રણછેાડદાસ
૫૦
સરૂપચંદ એન. શ્રો
૧
કરસનજી પ્રેમચંદ વેરાવળ
મ. મેા, સા
ور
43
*
જિનક વાંચનાલય પુસ્તકાલય
૫૦ શ્રી. સરૂપચંદ એન. શ્રોક.
માવજત સાધન
૨૫ શ્રી. કાન્તિલાલ રણછેાડદાસ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ