________________
- તા. ૧૫-૪-૪૫
Sા અને
સૌને માટે પણ જાતિના યુગમાં કંઈ કર્યા વિના ચાલી શકે તેમ નથી. પાછળ ખાસ તો હશે, જેની ઝીણવટમાં ઉતારવાની આ ઘડીયે જરૂર તેથી તેઓ વાંચ્યા વિના રહે કે જેવું તેવું વાંચે તે કરતાં તેમની શક્તિ નથી. પણ એટલું કહીશ કે જે પ્રજામાં અને સંસ્થાના કાર્યકર્તાઓમાં અને ઉપગની દ્રષ્ટિએ પસંદગી કરેલાં પુસ્તકની પેટીઓ પુરી પાડવાની એકરૂપતા, એકનિષ્ઠા, એકદીલી, ખેલદીલી અને ગામ માટે સર્વોદયની યોજના ખુબ આવકારદાયક હોય છે. પિતાના પછાત રહેલા શ્રમજીવી ભાવના હોય અને સંસ્થાના સંકુચિત મોહ કરતા કાર્ય અને સાધ્ય ભાંડરડાઓને, બાજુના નાના ગામડાઓને આ રીતે જ ઉપયોગી થઈ માટે કલ્યાણકારી મમતા હોય તે આદર્શની ભાવના સિદ્ધિ કાંઈ કઠીન નથી. શકાય. આ યાજના આજે ઘણાં સ્થળાએ હાથ ધરવામાં આવી છે. સંસ્થાને મેહ સર્વોદયની ભાવના સાથે હોય તે જરૂર સંસ્થાને વિકતેને ઠીક લાભ લેવાય છે. પણ જોઇએ તેવી વ્યાપક બની નથી. તે સાવી વધુ ઉપયોગી બનાવે. પણ જો સર્વોદય અને એકીકરણની બને તરફ પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રવર્તકેનું ધ્યાન ખેંચું છું.
ભાવના સાથે હોય તો તેમાંથી આદર્શ વિશાળકાય, અને આર્થિક
દ્રષ્ટિએ ફાયદાકારક બને. અને આ બન્ને ભાવના વગરને સંસ્થાને એકીકરણની યોજના:-પ્રાન્ત–પ્રાન્તની ન બની શકે તે ગામની બધી લાયબ્રેરીઓને સમન્વય થઈ શકે અગર તે તેનું એકી
સંકુચિત મેહ પક્ષાપક્ષી, ખેટી હરીફાઈ ઉભી કરી સંસ્થાને પાંગળી
બનાવે. હું આક્ષેપ નથી કરતા પણ ઈચ્છું છું કે કાર્યકર્તાઓ વધુ કરણ થઈ શકે તે તે કરવામાં આર્થિક અને ઉપયોગ તેમજ વિકાસની
ખેલદીલ બને તે જે ખર્ચ અને સાધનથી આજે કાર્ય થઈ રહ્યું છે દ્રષ્ટિએ ખુબ લાભ થઈ શકે. નાની નાની ગામની રમકડાંઓ જેવી
તે કરતાં ઘણું વધારે કાર્ય તેટલાજ ખર્ચે થશે એ નિર્વિવાદ વાત છે.. લાયબ્રેરીઓ ઓછા ખરચે ચલાવવા માટે જેવા તેવા પુસ્તકોની ખરીદી કરકરી કે મેળવી ખરાબ સાહિત્ય પ્રજાને આપી દે તે ઉપગની દ્રષ્ટિએ
જેમ એક વખતના મંદિરે માટેના મિથ્યા માટે અનેક સ્થળે ઇષ્ટ નથી.
ખપના અને ખપ વગરના મંદિર ઉભા કરાવ્યાં, તેની પાછળ પ્રજાનું
દ્રવ્ય હોમાવ્યું, તે કાળે તેની મરામત પણું થઈ શકે તેવી તેવડ કે ' - પુસ્તકાલય પ્રવૃત્તિને અંતર્ગત હેતુ:- લાયબ્રેરીમાં માત્ર
ઈચ્છાશકિન પણ ન રહ્યાં, એટલે એ રીતે મંદિરે, મંદિરભક્તિ અને મફત કે સસ્તુ વાંચન આપનારી સંસ્થા વાસ્તવિક રીતે નથી. પણ
જનતાનું દ્રવ્ય ગયાં અને મંદિર પાછળનું હાર્દ વિસરાયું તેમ એક પસંદ કરેલું, સુંદર, ઉપકારક સાહિત્ય સસ્તુ અને મફત પુરૂં પાડનારી
નાનકડા સ્થળમાં એકજ ઉદ્દેશથી ઉભી થતી ઘણી સંસ્થાઓની લાંબે ' અને અભ્યાસક વૃત્તિ વિકસાવનારી પ્રવૃત્તિ છે. બાળ, વૃધ્ધ, સ્ત્રી અને કાળે આજ સ્થિતિ થાય છે. પ્રજા અને સંચાલકે બન્ને થાકે છે. પુરૂષ સૌને કેળવનારી સંસ્થા છે. અહેવાલમાં માત્ર ગણાવી સસ્તા
સંસ્થા અહેવાલી સંસ્થા બની ચેતનહીન બને છે. અને ખેટી હરીફાઈમાં આત્મસંતોષ મેળવી લીધા જેવી તકંલાદી પ્રવૃત્તિ નથી. પાંચ પંદર
આગળ આવવા તકલાદી કાર્યો જનતાને બતાવવા પડે છે. સ્થાનિક માણસે આવીને લડાઈના સાચા ખેટા ખબર જાણી જાય કે બજારની
જરૂરીયાત, સ્થિતિ અને શકિતના બરાબર ખ્યાલથી જનતા પિતાની ઉથલ પાથલના આંકડા જોઈ જાય કે થોડાંક નવલકથા કે નવલિકાના
બધી ભિન્ન ભિન્ન સંસ્થાઓનું એકીકરણ કરે તે નાની નાની રમકડાં પુસ્તક લઈ જાય અને માસ કે વર્ષ આખરે હાજરી આપનારની
જેવી સંસ્થાને બદલે વધુ સમૃદ્ધ સંસ્થા ગામને મળે અને ગામ આદર્શ સંખ્યાને ભેટ આંકડો દેખાઈ જાય તેથીજ આપણે ખરી રીતે ખુશ
ગામ બની શકે. પણ સંસ્થાના મેહમમતાનાં પડળ કયારે ખરે? - થવાનું કે કૃતકૃત્યતા અનુભવવાનું નથી. આ પ્રવૃત્તિની પાછળ જન
કયારે સર્વોદયની ભાવના પ્રગટે ? કેળવણીને તેના સંસ્કાર અને સમજવૃદ્ધિને મહાન ઉદ્દેશ પડ છે.
ઘાટકોપરને નાની નાની નાનકડા રૂમમાં ચાલતી થોડીક મીનીએચર પુસ્તકાલય અને વાંચનાલયની પ્રવૃત્તિથી કેટલા અભ્યાસીઓની અભ્યાસક
. લાયબ્રેરીઓ છે, જ્યારે પ્રજાની જરૂરિયાત વધુ સમૃધ્ધ પુસ્તકાલય વૃત્તિને પિષણ અપાયું, કેટલાની દ્રષ્ટિ અને સામાન્ય સમજ નિર્મળ
માટેની છે. જો અનેક નાની નાની લાયબ્રેરીએ એક થઈ જાય અને અને સ્પષ્ટ કરવાનું બની શકયું, કેટલાને તેના અંગત સમજણના
સૌના સમગ્ર બળથી એક સંપૂર્ણ આધુનિક સાધનસંપન્ન સંસ્થા તેમાંથી અજાણ્યા ખૂણામાંથી કાઢી જગતની વચ્ચમાં મૂકવા જેવા બનાવ્યાં,
1. તૈયાર કરી શકાય તે પુસ્તકાલય પ્રવૃત્તિની પાછળ રહેલી ભાવના ખરેકેટલા ન વાંચનારાને વાંચતા કર્યા અને એ રીતે પ્રૌઢ શિક્ષણની દિશામાં
ખરી રીતે મૂર્તિમંત બની શકે. બાકી તે અત્યારની લાયબ્રેરી પ્રગતિ કરી દેશની નિરક્ષરતા કાઢવા ઉપયોગી બન્યા અને સાહિત્ય
લડાઈના ખબર જાણવા માટેની વાંચનની ડી જેવી ચોપડીઓ આપવિષયક બાબતમાં પ્રજા પાસે સાચી સાહિત્ય પ્રવૃત્તિ અને દૃષ્ટિ રજુ
નારી મામુલી સંસ્થા સિવાય વધુ કંઇ નહી બની શકે ! કરી તેમાં જ આવી પ્રવૃત્તિની સફળતા રહેલી છે.
આ સંસ્થાના કાર્યકરો સંસ્થાને નવા રૂપમાં અને ઉપયોગી સ્વપુસ્તકાલય સાથેની અન્ય સહપ્રવૃત્તિઓ:-આ દિશામાં
• રૂપમાં જોવા ખૂબ ઉત્સુક છે. આજના આ પ્રસંગની પાછળ પણ તેજ વધુ વિકાસ કરે હોય તે આવી પ્રવૃત્તિની સાથેસાથ સાહિત્યકારોની ,
ના ' હેતુ છે. જનતા તેને ટેકો આપે અને નાની નાની સંસ્થાઓનું એકીકરણ : સેવા પણ આવી સંસ્થાઓ માટે મેળવી હસ્તલિખિત સામયિકે, વાંચન
કરી તેને એક સ્વરૂપે વિકસાવે, જૈન સંધ તેને રીપેટ માં લખવા સાર લેખન વિભાગ, પત્ર મંડળ, લેખક મંડળ, સમાલોચન વિભાગ
જેવીજ સંસ્થા લેખવાને બદલે ખરેખર ઉપયોગી સંસ્થા માની પોષે જેવી પ્રવૃત્તિઓ પણ જવી જોઈએ. પ્રાસંગિક વિવેચને, ચર્ચાઓ,
એવી વિનંતી છે. વાર્તાલાપ, નિરક્ષરતા ટાળવા માટેની રાત્રીશાળા, મજુરશાળા જેવી
સમાપ્ત. '
વૃજલાલ ધ, મેધાણી યોજના અને ભિન્ન ભિન્ન ભાષા શીખવવા માટેના વર્ગો વગેરે પ્રવૃત્તિ પણું આ પુસ્તકાલય પ્રવૃત્તિને ખૂબ ઓપ આપી સારી કેળવણીના
. નર્સ થવા ઈચ્છતી જૈન બહેનને સંસ્થા બનાવી શકશે. આટલું સામાન્ય પુસ્તકાલયના સબંધમાં કહ્યા ધી બેબે પ્રવીન્સીયલ નસીંગ એસેસીએશનને અભ્યાસક્રમ પછી આ સંસ્થાને કંઇ વિશેષ કરવાપણું રહેતું નથી. કારણ કે પસાર કરીને નસ થવા ઈચછતી કોઈ પણ જૈન બહેનને દર માસે એક આદર્શ પુસ્તકાલય પ્રવૃત્તિને અંગે. મેં રજુ કરેલા વિચાર અને રૂ. ૨૦ ની શિષ્યવૃત્તિ આપવા માટે શ્રી. મણિલાલ મોકમચંદ શાહ સુચનાઓમાં આ સંસ્થા માટેની વિચારણુ અને સુચનાઓ સહજ આવી તરફથી શ્રો. મુંબઈ જૈન યુવક સંધને રૂ. ૧૦૦૦ મળ્યા છે. જે જાય છે. હવે મારે જે કંઈ કહેવું છે તે સ્થાનિક પ્રજાજનેને.
બહેનને આ શિષ્યવૃત્તિને લાભ લેવાની અપેક્ષા હોય તેણે પોતાની , સ્થાનિક જનતાને-આપણું ઘાટકોપર જનસંખ્યા, ક્ષેત્ર વિસ્તાર ઉમ્મર, આજ સુધી અભ્યાસ તથા આર્થિક સ્થિતિની વિગત સંધના અને નાતજાતની બાબતમાં ઘણું મર્યાદિત અને સહેલાઈથી સંભાળી મંત્રી ઉપર ૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ મુંબઈ ૩ એ સરનામે તુરત અરજી .. રોકાય તેવું પરૂં છે. તેની પાછળ દાન-સેવાને નાનકડો ઉજળો ઈતિહાસ મોકલવી. આવેલી અરજીઓમાંથી સૌથી વધારે ગ્યતા ધરાવતી બહેનને - છે. તેને એક આદર્શ ગામ બનાવી શકાય તેવા આર્થિક સંજોગો છે ઉપરની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. છતાં પણ તે તેવું નથી બની શક્યું ને નવાઈની વાત છે! આની
મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંધ.'