________________
"
કે
" * *
શ્રી મુંબઈ જેને તંત્રી :
યુવક સંધનું પાક્ષિક.
મુખપત્ર મણિલાલ મેકમચંદ શાહ
૬ વર્ષ ૬ ]
પ્રબુદ્ધ જૈન
Regd. No. B.
4266 લવાજમ રૂપિયા ૩
,
મુંબઈ: ૧૫ એપ્રીલ ૧૯૪૫ રવિવાર .
[અંક ૨૪
}
ઐકય સમિતિના ઠરાવનું પર્યવસાન એપ્રીલ માસની ૭, ૮, ૯ ના રોજ મળેલ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરસના અધિવેશનમાં રજુ કરવામાં આવેલ એકય સમિતિના બે ઠર ઉપર રીતસર મત લેવાતાં પક્ષમાં ૧૨૧૫ મત અને વિરૂદ્ધમાં ૧૨૪૦ મત પડતાં એ અને ઠરાવો ઉડી ગયા છે. આ રીતે પર્યવસાન પામેલા યાદગાર ઠરા નીચે મુજબ હતા.
ઠરાવ ૧. શ્રી. જૈન , મૂર્તિપૂજક કેન્ફરન્સ સને ૧૯૩૪ માં અમદાવાદ મુકામે સાધુ સંમેલને કરેલા દીક્ષા સંબંધી ઠરાવને વધાવી લે છે અને તેણે (કેન્ફરન્સ) અથવા તેની બીજી કઈપણ પિટા સમિતિએ કરેલા વડોદરા રાજ્યના દીક્ષા સંબંધીના અને બીજા દીક્ષા સંબધીના ઠરા આથી રદ કરે છે.
ઠરાવ ૨. એ ય સમિતિ જૈન સમાજને ભારપૂર્વક ભલામણ કરે છે કે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મના સિદ્ધાંત અને પ્રચલિત અનુષ્ઠાનો જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે પ્રમાણે જૈન સંસ્થાઓ તેને માન્ય રાખશે એટલું જ નહિ. પણ તેના અધિકારી કે ઓપેદારે તરફથી તેને હિણપત પહોંચે તેવું બેલવામાં કે લખવામાં આવશે નહિ.
ઐકય સમિતિના ઠરાવોના વિરોધમાં કરવામાં આવેલા નિવેદનો (કોન્ફરન્સના પ્રસ્તુત અધિવેશનમાં રજુ થયેલા એક સમિતિના ઠરાને અધિવેશનની ખુલ્લી બેઠકમાં કેટલાંક ભાઇઓએ તેમજ બહેનોએ વિરોધ કર્યો હતા તેમાંથી શ્રી. તારાચંદ કોઠારી, શ્રી. લીલાવતી બહેન તથા શ્રી પરમાન કુંવરજી કાપડીઆએ રજૂ કરેલા વિચારે અનુક્રમે નીચે આપવામાં આવે છે. તે તત્રી) : શ્રી તારાચંદ કોઠારી
અગર તે તમે તમારી ભૂલ માટે પસ્તા કરે અને અમે અમારી આ ઐક્ય સમિતિના નામે જે ઠરાવ તમારી સમક્ષ મૂકવામાં આવ્યું
ભૂલે માટે પસ્તાવો કરીએ તે જ શકય છે. . છે તે ઠરાવની પાછળની હકીકત હું તમને જણાવવા ચાહું છું. ૧૯૩૦
કહેવામાં આવે છે કે કે-ફરસે દીક્ષાના જે ઠરાવે ૧૮૩૦ પછી માં જૈન શ્વે. કોન્ફરન્સ જુન્નરમાં જે ઠરાવ કર્યો ત્યારે કેટલાક ભાઈઓ
કર્યા છે તે ઉતાળમાં કર્યા છે. આ વાત બરાબર નથી. ૧૯૨૮ થી રીસાઇને કોન્ફરન્સ ઍડી ગયેલા. ત્યાર પછીના પંદર વર્ષમાં ઘણા
૩૬ સુધીનાં દૈનિક પત્રોનાં પાનાં જુએ. જે રીતે દીક્ષાઓ અપાતી ભાઈઓને લાગ્યું કે આપણે કાંઇક રસ્તો કરે જોઈએ. એમણે સમા
હતી તે રીત સામે જૈનેની આ મહાસભા ચૂપ કેમ રહી શકે ? અને "ધાન માટે પ્રયાસ કર્યા અને એ પ્રયાસ કરતાં કરતાં એ લોકે થાકી
વડેદરાને કાયદો તે ત્યાંની પ્રજાના આગ્રહ ૫છી કરવામાં આવ્યું છે. ગયા. છેવટે એમણે શ્રી. કસ્તુરભાઈ લાલભાઈ અને શ્રી. બદામીને સંપ્યું
* એની પાછળ કેટલાંય માતાઓનાં, પિતાનાં અને યુવાન નવવધૂઓનાં '. અને તેઓ જે કરે તે કબુલ કરવા બંધાયા. આને પરિણામે શ્રી. બદા
આંસુઓ સીંચાયાં છે- કારમાં રૂદન પડયાં છે. આ ઠરાવ રદ કરાવતાં મીએ અને કસ્તુરભાઈએ ઉતાવળમાં આ ઠરાવ ઘડ. અને થાકી
પહેલાં તમારે માલેગાંવના આગેવાનોને નહિ પણ પાટણ–વડેદરા- ગએલા માણસે એ એને નિરૂપાય બનીને સ્વીકાર્યો. પણ કેન્ફરસની
ગુજરાતનાં લેકેને પૂછવું જોઈએ. શ્રી. હેમચંદ્રાચાર્યનું આજેય સ્મારક સ્થાયી સમિતિએ આ ઠરાનું હાર્દ સ્વીકારી ૧૮૪૩ ના એપ્રીલમાં
સાચવતાં એજ હેમચંદ્રાચાર્યને સંસ્કારપુત્ર શા સારૂ નવા હેમચંદ્રાજુદા ઠરા કર્યા. શ્રી. કસ્તુરભાઈએ એને સ્વીકાર કર્યો નહિ અને
ચાયની-નવ વર્ષના બાળકોની દીક્ષાને વિરોધ કરે છે તે તમારે વિચારવું અક્ષરશઃ અકય સમિતિના ઠરાવને જ પસાર કરવાનો આગ્રહ કર્યો.
જોઈએ. ઐક્ય સમિતિના ઠરાવ કસુવાવડમાંથી જન્મેલા બાળક જેવા છે.
એને અણુધડ દશામાં આપણી સમક્ષ રજુ કરવામાં આવ્યા છે અને કે * આજે કસ્તુરબાઈના નામે એ ઠરાવ પસાર કરવાનું આપણને
એજ સ્થિતિમાં પસાર કરાવવાને આગ્રહ રાખવામાં આવ્યું છે. ' કહેવામાં આવે છે. હું કસ્તુરભાઈએ જૈન સમાજની કે કોન્ફરન્સની
સાધુ સંમેલન ૧૯૩૪ માં મળ્યું હતું. તેણે જે ઠરાવ કર્યો તેને કંઈ સેવા કરી છે એ જાણવા માગું છું. વ્યક્તિઓના નામે નહિ,
આપણે ૧૨ વર્ષે આવકાર આપીએ છીએ. જે સમેલન અસ્તિત્વમાં પણ ઠરાવના ગુણદોષ પર આ ઠરાવ પર તમે અભિપ્રાય આપે એમ
નથી, જેના ઠરાવને છડેચોક ભંગ થઈ રહ્યો છે, જેના ઉપર કોઈને હું તમને વિનંતિ કરું છું.
કાબુ નથી, એવા સંમેલનના ઠરાવને આ ઐય સમિતિના ઠરાવને આ ઠરાવ જે એકને જ હોત, તે આ ઠરાવ રજુ કરવા માટે આધાર આપવામાં આવ્યું છે. વિષય વિચારિણી સમિતિમાં કાણુ રજુ કરે તે માટે ૪૦-૪૫ મીનીટ
આ ઠરાવ એક રેલ્વે સ્ટેશને મળી આવેલી બેગ જે છે. તે શા સારૂ ગુંચવણ ઉભી થઈ હતી જેમાં તમામ લેકેનું કલ્યાણ જ
બેગમાં હજામતનાં, સુતારનાં, દરજીનાં સાધનો હતાં. એટલે નકકી ન હોય તે કામ શા સારૂ ઉત્સાહથી કરવા દરેક આગળ ન દેડી આવ્યા?
થઇ શકયું કે એને માલિક કોણ હશે અને શા સારૂ એણે આ ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડા જ્યારે શમન થાય ત્યારે કઈ Legal . ભેળું કર્યું હશે ! Contract કરતું નથી કે ફલાણુ મહિનાની ફલાણી તારીખે અમે ” અનુષ્ઠાને માન્ય રાખવાનું આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે. આ ગાળ દીધી હતી અને તમે તે ગાળ દીધી હતી. ભાઈ ભાઈ તમે-જૂના વિચારનાએ ! કયા અનુષ્ઠાનને પ્રચલિત માને છે ? તમે પિતાની ભૂલ પર પસ્તાય, એક બીજાને મિચ્છામિ દુકકડમ તમારા વિચારે ફેર છે, તિથિ માટે ઝઘડા કરે છે અને પ્રચલિત કરી માફી માગે અને . ભેટે, નવા ઉત્સાહથી સમાજકાર્ય શરૂ કરે. અનુષ્ઠાને માટે અમારા હાથે પકડવા માગે છે? અહિં કહેવામાં પણુ અહિં તે એકજ ભાઈને ભૂલ સ્વીકારાવવાને, અને તે પણ આવ્યું છે કે એ ઠરાવ ભલામણ રૂપે હોઈ બંધન કર્તા નથી. એ ચેકસ શબ્દમાં જ સ્વીકારાવવાનો આગ્રહ થતો લાગે છે અને એ શિથિલતાને અમે સહમત થતા નથી. એ વાત પ્રમાણિક નથી. અમને આગ્રહ એમનાં હેતુ વિષે શંકા ઉભી કરે તે બનવા જોગ છે. પ્રચલિત એટલા બધાંય અનુષ્ઠાને માન્ય નથી. એ વાત બરાબર છે કે પ્રમાણીક સમાધાન કાં તે ભૂતકાળ ભૂલી ભેટીએ તે શકય છે. એને વડતાં હિણપતભરી ભાષા નહિ વાપરવી જોઈએ. . .
કાઢિાપવામાં આવ્યો છે અને ભળ