________________
પ્રબુદ્ધ જૈન
-
તા. ૧૫-૪-૪૫.
૧૯૩૦ થી ૧૯૪૫ સુધીની કેટલીક ઐતિહાસિક વિગતો
''. ૧૮૩૦ ના ફેબ્રુઆરી માસમાં જાનેર ખાતે મળેલ જેન એ. મુ. ઐકય સમિતિ ઉભી કરવામાં આવી. આ ઐકય સમિતિમાં સુધારક કોન્ફરન્સના અધિવેશને દીક્ષા સંબંધમાં નીચે મુજબ ઠરાવ કર્યો હતે. પક્ષને એક પણ પ્રતિનિધિ લેવામાં આવ્યું નહોતે.
દીક્ષા સંબંધી આ કોન્ફરન્સને એ અભિપ્રાય છે કે દીક્ષા . લેનારને તેના માતપિતા આદિ અંગત સગાંઓ તેમ જ જે સ્થળે દીક્ષા
૧૯૪૨ ના જાન્યુઆરી માસમાં ઉપર જણાવેલ અકય સમિતિએ આપવાની હોય ત્યાંના શ્રી. સંધની સંમતિથી એગ્ય જાહેરાત પછી
6 . સર્વાનુમતે નીચે મુજબના બે દર ઘડી કાઢયા. દીક્ષા આપવી.”
ઠરાવ ૧. શ્રી જૈન છે. મૂર્તિપૂજક કેન્ફરન્સ સને ૧૯૩૪ માં
અમદાવાદ મુકામે સાધુ સંમેલને કરેલા દીક્ષા સંબંધી ઠ્ઠરાવને વધાવી લે ૧૯૩૧ માં વડોદરા રાજ્ય સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ નામને
છે અને તેણે (કેન્ફરન્સ) અથવા તેની બીજી કોઈપણ પેટા સમિતિએ - બાળદીક્ષાની અટકાયત કરતા કાયદે અમલમાં મૂકો.. ' '
કરેલા વડોદરા રાજ્યના દીક્ષા સંબંધીના અને બીજા દીક્ષા સંબંધીના ઠરાવે આથી રદ કરે છે.
'
ઠરાવ ૨, અકા સમિતિ જૈન સમાજને ભારપૂર્વક ભલામણ કરે - ૧૯૩૪ ના માર્ચ માસમાં અમદાવાદ ખાતે છે. મૂ. સાધુ
છે કે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મના સિદ્ધાન્તો અને પ્રચલિત અનુમાન સંમેલન ભરાયું અને તે જ અરસામાં એપ્રીલ માસમાં મુંબઈ ખાતે
જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે પ્રમાણે જૈન સંસ્થાઓ તેને છે. મૂ, કોન્ફરન્સ અને જૈન યુવક પરિષદના અધિવેશન ભરાયાં જેમાં
માન્ય રાખશે એટલું જ નહિ, પણ તેના અધિકારી કે એધેદાર તરફથી ' પસાર થયેલા દરોની વિગતે અન્યત્ર આપવામાં આવી છે.
તેને હિષ્ણુપત પહોંચે તેવું બેલવા કે લખવામાં આવશે નહિ.
૧૯૪૦ ના ડીસેમ્બર માસમાં નીંગાળા ખાતે જૈન ધે મૂ. ૧૯૪૩ ના એપ્રીલ માસમાં જન છે. મૂ. કેન્ફરન્સની મુંબઈમાં કોન્ફરન્સનું અધિવેશન મળ્યું જેમાં છે. મ. વિભાગમાં એકતા સ્થપાય સ્થાયી સમિતિની સભા મળી, આ સભાને એમ લાગ્યું કે જે
અને કેન્ફરન્સના કાર્યમાં સર્વ પક્ષે સામેલ થાય એવી હીલચાલ હાથ પ્રકારના ઠરાવે ઐકય સમિતિએ પસાર કરવા માટે મેકલ્યા છે તે - ધરવાને લગતા એક ઠરાવ કરવામાં આવ્યું.
હવે તે આકારમાં પસાર કરવાનું મુંબઈની સ્થાયી સમિતિના અધિકાર
બહારની વાત છે એમ છતાં પણ એ ઠેરા સંબંધમાં જરૂરી નિર્ણય તે ૧૯૪૧ના એપ્રીલ માસમાં શાસનપક્ષ અને વે. મૂ. કોન્ફરન્સ કરવો જ જોઈએ. આ ઉપરથી એય સમિતિના દરનું હાર્દ જળવાય ના કેટલીક આગેવાનોની શેઠ કરતુરભાઈ લાલેભાઇની પ્રમુખપણું નીચે એવા ભાવવાળા નીચે મુજબના દરવે મુંબઈની સ્થાયી સમિતિએ પસાર કર્યા. નિમિતે સસ્તી પ્રતિષ્ઠા પામતા સાધુએના આંખના કણ કે હૃદયના
ઠરાવ ૧ વડોદરા રાજ્ય સગીર સંન્યાસ દીક્ષા પ્રતિબંધક કાયદે શલ્યની માફક સાલે છે તેથી આ અવાજ કરવાનો અધિકાર પણ બંધ પસાર કી ત્યારપછી સાધુસમલને અમદાવાદ મુકામે સને ૧૮૭૪માં દીક્ષા કરી દેવાને પ્રયત્ન આજે આ અધિવેશનમાં થવાનું છે..
સંબંધી દરાવ કરેલ છે, અને તે ઠરાવને શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સે“બાળદીક્ષા અને વાણુવાતંત્ર્ય” આજના આ૫ણુ બળતા
મુંબઈમાં મળેલા સને ૧૯૩૪ ના અધિવેશનમાં સત્કાર્યો છે, તે લક્ષમાં પ્રશ્નો છે. આપણું મેવડીએએ એય કરવા માટે આ બંને બાબતે
લઈ સ્થાયી સમિતિની આજની મળેલી સભા, વડોદરા રાજયના મજકુર
કાયદા માટેના નિબંધ અંગેની પેટા સમિતિના રીપેટ અનુસાર " જુનવાણી માનવીઓની ઈચ્છા મુજબ છેડી છે. તેઓએ અલબત ભૂલ
તા. ૧૭-૯-૩૧ ની કાર્યવાહી સમિતિએ તે કાયદાને અનુમોદન આપ- . કરી છે, પણ આપણે તે સુધારવી રહી અને તે આવનારા પ્રત્યાઘાતી
વાને હરાવ કરે તે સંબંધી કેટલીક ગેરસમજુતી ઉત્પન્ન થઈ છે, તે. હરા ઉડાવી દઇને !
દયાનમાં લઈ અને એય સમિતિએ કરેલ સૂચના ધ્યાનમાં લઈ તે ઠરાવ - ધાને લાગતું હશે કે જ્યાં આવી નમાલી વાતો જ થવાની છે રદ કરે છે અને સાધુ સંમેલને કરેલ દીક્ષા સંબંધી કરાવને વધાવી લે છે. ત્યાં ભાગ જ ન લે અને જે કેન્ફરન્સ આવી પ્રત્યાધાતી બને તેને બહિ- ઠરાવ ૨ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સે આજ સુધી જન ધર્મના કાર જ કરવું જોઈએ, પણ તેમ વિચારવું એગ્ય નથી. કેન્ફરન્સ અખિલ સિદ્ધાંત અનુસાર કાર્યવાહી કરેલી છે, તેમ છતાં ઐકય સમિતિએ સુચના
કેમની એકની એક મધ્યવર્તી છે. સંસ્થા હોય તે સમાજનું કેન્દ્રિત બળ છે. કરેલી છે તે ધ્યાનમાં લઈ આ સભા પણ જેન સમાજને ભારપૂર્વક ભલામણ , તેથી તેને સમાજશ્રેયના યોગ્ય માર્ગ પર લઈ જવામાં જ સમાજનું કલ્યાણ કરે છે કે જૈન ધર્મના સિદ્ધાંતે જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે જ
છે. કારણ કે સામુદાયીક કાર્યમાં વ્યકિત કરતાં સંસ્થાને અવાજ પ્રમાણે જન સંસ્થાએ તેને માન્ય રાખશે અને તેની વિરૂદ્ધ કંઇ કરશે નહિં. * અને મંતવ્યને વધુ વજન અપાય છે. એટલે આવી જામેલી સંસ્થાને નવયુગમાં ખેંચી જવા માટે અને તેને યુગાનુસાર કાર્ય કરતી રાખવા
આ રીતે પસાર થયેલા ઠરાવે શેઠ કસ્તુરભાઈ લાલભાઇને માન્ય , '. માટે નવીન વિચારના અનેક ભાઈ બહેનોએ તેમાં પ્રવેશવું જોઈએ
ન બન્યા અને ઐકય સમિતિના ઠર જ અક્ષરશ: કેન્ફરન્સ પસાર અને પ્રયત, તે અને યે સાથ આપી છે અને કરે પછી જ ઐકયના મુદ્દાને આગળ ચલાવી શકાશે–એ તેમણે : પ્રશ્નો પડયા છે. એટલે કોન્ફરન્સને માત્ર મેળવેલા નાણાને પિતાના -
આગ્રહ દાખવ્યું, જેના પરિણામે ૧૯૮૪ ના એકીલ માસમાં જન નિભાવમાં જ ઉપયોગ કરી નાંખતી ખાઉધરી સંસ્થા અથવા તે દીક્ષા કે ન
છે. મૂ, કોન્ફરન્સની અખિલ હિંદ સમિતિ બોલાવવામાં આવી અને દીક્ષા આંગી કે અનુષ્ઠાન, મેક્ષ અને સિદ્ધશિલાનીજ ચર્ચા કરતી અને
એ સમિતિએ જેન વે. મૂ. કેન્ફરન્સને ઐકય સમિતિના ઠરાવે મૂળ
આકારમાં જેવા છે તેવાને તેને પસાર કરવાની ભળામણુ કરી. . વર્ષ આખરે ખર્ચ પાસ કરાવી, બજેટ રજુ કરતી સંસ્થા જ રહેવા ન દેતાં જન સમાજના બધા પ્રશ્નો ઉકેલતી આપણી બળવાન પાલોમન્ટ ' એ બે ઠરાવ પસાર કરવાના મુખ્ય આશયથી મુંબઈ ખાતે બનાવવાને સમય આવ્યે છે.
એપ્રીલ માસની તા. ૭-૮-૮ ના રોજ જન છે. મૂ. કોન્ફરન્સનું : આ મહદ્ કાર્ય એ યુગદષ્ટિના માનવીઓ ! તમારા સિવાય અધિવેશન મળનાર છે જે શું કરે છે તે હવે પછી જોવાનું રહે છે. છે કેણું કરશે ? મણિલાલ જયમલ શેઠ.
પરમાનંદ શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી, સ્ટ્રીટ, મુબઈ.
| મુદ્રણસ્થાન: સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
-
*