________________
પ્રબુદ્ધ જૈન
૧૨૦
આપણા અસ્તિત્વ ધરાવતા સાધને, તે શિત હજુ પણ કર્યાં સુધી નિચ ક વહી જવા દઈશું? સમાજને ઉભત કરવા મથતી કાન્ફરન્સ કેમ આવા પ્રશ્નો નથી વિચારતી ?
આજે વિદ્યાર્થીકાળની શરૂઆતના ઘણાં વર્ષો જેવા તેવા વાતા– વરણમાં ગાળ્યા પછી મે ંગો, વિદ્યાલયે અને સ્કુલે માં ભાડુત ધાર્મિક શિક્ષકા રોકીને ધમ શીખવવાના અને પ્રસંગેાપાત અમુક વખત ક્રાઇ પુસ્તક પાનાનું વાંચન સંભળાવી ધાર્મિક વાતાવરણ જમાવવાના નિષ્ફળ અખતરા થઇ રહ્યો છે. પણ પરિણામ કંઇ દેખાતું નથી.
પ્રાથમિક કેળવણી નાગરિક બનાવવાની દ્રષ્ટિએ Temple Sehool માં ધૃષ્ટ માનેલા દેવની સાન્નિધ્યમાં ત્યાગી સાધુએઢારા અપાય તા કેળવણી, સાધુ, ધમભાવના અને મંદિરના ઉપયાગના પ્રશ્નો આપેાઆપ પૂર્ણ થાય. પણ આવુ' કરવું કર્યા સમાજને સૂઝે છે?
સાધુઓને તેના જીવનમાં રસ જાગે તેવું કાર્યાં ઉભું કરવા દેવામાં નથી આવતુ' તેથી જ તે નિષ્ક્રિય, સુસ્ત અને જબડાખાર બન્યા છે. તેને ચોકસ પ્રકારની સેવા આપવાની જવાબદારી હેાતી નથી, તેમને માટે જ વિશિષ્ટ પ્રકારની શકિત મેળવવાની તેમને ગરજ નથી રહેતી. અને કામની પાછળ છુપાયેલી કસેટી નથી હતી તેથી જ જેવા તેવા ધેાતીયું, પહેરણ અને પાડીને બદલે અમેટા પછેડી અને એધે લઇ થોડાક વેધ પલટાથી ‘આપણા સમાજમાં નિભ’“પણે નભી જાય છે.
મદિરા સાથે પ્રીતિ જન્માવે તે તેને ઉપયાગ, સાધુ સમાજ જીવનના ઘડવૈયા છે તેવી તેમની કામગીરીથી ઉભી થયેલી સન્માનની ભાવના, દેવદ્રવ્ય અમને ઉચે લઇ જનારૂ' છે તેવી જનતાને થયેલી • પ્રતીતિ ધર્મ, સાધુ અને મંદિરની મમતા વધારશે. બાકી તા થોડાક વગર વિદ્યાએ ભેગા કરેલા સાધુઓ, વિદ્યાથીઓ પાસે ફરજિયાત ગોખાવેલી ઘેાડીક ગાથાઓ કે આંખ આંજી નાંખે તેવા સમારા ધમ તે જીવનમાં જડવાનું કામ નહિ કરે તે ચેકકસ છે.
આવા પ્રશ્નો આ કાન્ફ્રન્સ ચશે? આટલી મળેલી મેદની સમાજના ઉડી ગયેલા રંગ પાહે લાવવા પ્રયત્ન કરશે? એમ ન કરે ત્યાંસુધી તે એ સમાજ ! કવિ સમ્રાટનુ મહેણું ઉભુ છે11! વ્રજલાલ મેધાણી, ઐકયસમિતિના કરાવા અને સમગ્ર જૈન સમાજ
અલબત એક સ્થાનકવાસી જૈનને આગામી જૈન શ્વે. મૂ. કેન્દુરન્સને અંગે ક પણ કહેવાના અધિકાર ન જ ડ્રાય, પણ એક જૈન તરીકે જૈન કામને, લાગેવળગે છે તેવા પ્રશ્નો પરત્વે અને આ યુગના માનવ-સમાજમાં રહેતી એક વ્યકિત તરીકે સમાજના સામાન્ય પ્રશ્નો કે જે માશુસના જીવનમાં, ચારિત્રમાં અને વિકાસમાં મહત્ત્વ ધરાવે છે તેના ઉપર ખેલવાના જન્મ સિધ્ધ અધિકાર છે એ ન્યાયે મારા મૂર્તિ પૂજક જનબન્ધુઓને બે શબ્દ કહેવાનુ મન થાય છે.
જ્યારે સમાજજીવનના કે સાંપ્રદાયિક જીવનના માર્ગની સ્પષ્ટતા, સરળતા અને વ્યવસ્થા, સંજોગ, શકિત, અને દેશકાળના કારણે ડેાળામ જાય છે, જોખમાઇ જાય છે અને વ્યકિતગત વિચારાની અરાજકતા જામે છે ત્યારે ઘણા ડાઘાએ ભેગા મળીને બધા દૃષ્ટિકોણથી જીવનમાર્ગની ચર્ચા અને છણાવટ કરે, ભિન્ન ભિન્ન મંતવ્યેાની તુલના કરે અને પૂર્વગ્રહ અને કદાગ્રહ તજી સર્વાંગ સુંદર લાગતા માગ નક્કી કરે કે જેથી સમાજમાં જાગૃતિ આવે, જીવન આવે અને આગેકુચની શક્તિ આવે—આવા ઉચ્ચ હેતુથી સંમેલના કે પરિષદો યોજાય તો જરૂર તેમાંથી સુંદર માર્ગ મળવા ઉપરાંત સ્નેહદ્ધિ પણ થાય. સ્નેહવ્રુધ્ધિ બળવૃધ્ધિની પૂરે ગામીની છે. આપણે તા આજે મળીએ છીએ પૂર્વગ્રહે પાર્ક પાકાં ઘૂંટીને અને થેડાએએ નકકી કરેલ અંગત માગને નૂતન વિધાન તરીકે ગણાવવાની ખેાળાધરી આપીને. એટલે શરતની કાચી ભૂમિકા ઉપર રચાતી અને પૂર્વગ્રહે અને કદાચહેાથી પાષાતી આવી પરિષદેòમાં સત્યનું અન્વેષણ નથી થવનુ, યુગ અનુસાર માર્ગનુ વિધાન નથી થવાનું, કે નથી વપરાવાની તેમાં કાઇ તુલનાશકિત ! પણ રૂઢ માન્યતાઓને બીજી કાઇ પણ અગત્યની બાબતે ના કાર્ય પણ દ્રષ્ટિએ વિચાર કર્યાં વિના ખા ઉપર લગવગ, ધન અને જુથ
તા. ૧૪-૪૫
અળે હસાવી દેવાનું કાય' બનવાનું છે પ્રગતિને ઉત્સુક સમાજ જીવવા મથતા સમાજ આ રીતે વત માગની છાવટ .ન કરે યુગને એળખતા માનવી તેમાં પેાતાના સાથ કે સૂર ન આપે! મારા મૂતિપૂજક મિત્રને એટલીજ ભલામણ છે કે આ આગામી કાન્ફરન્સમાં તમારા વલણ કે મ ંતવ્ય માટે ખાસ કાળજી રાખન્ને કે તે માનવાચિત અધિકારને ગુગળાવી નાંખે તેવાં ન હાય, સંપ્રદાયના વિકાસને રૂધી વાડાનીજ ઘેલછા જન્માવે તેવાં સકુચિત ન હોય, અને રૂઢિ કરતાં પણ વાસ્તવિકતા, સજોગ અને દેશકાળને વધુ અવકાશ તેમાં હાય કે જેથી સમાજ સુદર, કાર્યશીલ અને પ્રગતિવાન બને, તેની સહકાર અને‘ આર્થિક શકિતના વ્યર્થ વ્યય અટકે. પૂર્વગ્રહ, મેટાની શે, અધ શ્રદ્ધા અને આંખની શરમથી ઘેરાઈને કાપણું ઠરાવને તમારી બહાલી કે નાપસંદગી ન આપો, કારણ કે આપણે કાઇને રાજી રાખવા નથી મળતા, પણ મળીએ છીએ સમાજનુ નૂતન ભાવી ઘડવા. માનવતા, રાષ્ટ્ર, સ'પ્રદાય અને વ્યકિત એક બીજાના ઉત્તરોત્તર સાષાના છે. અને એની વચ્ચે વિકાસની એક સળંગ પરપરા ચાલી રહેલી છે તેને અખંડિત અને અબાધિત રાખવા !
આટલું મારા સાંપ્રદાયિક મિત્રાને અનુલક્ષીને કહ્યા પછી એક જૈન તરીકે સ્પર્શતા પ્રશ્નોને વિચાર કરીએ. બાળદીક્ષા અને અયોગ્ય દીક્ષાના પ્રશ્ન જેટલે મૂ. પૂ. જનને લાગે વળગે છે તેટલાજ સ્થાનકવ:સી જાને પશુ સ્પર્શે છે. તેના અનિષ્ટ બન્ને ક્રિકામાં એક સરખા દુ:ખદ છે, તમારે ત્યાં જેટલે ધાર્મિકતાનેા આધાર તે માટે લેવામાં આવે છે તેટલા જ અમારે ત્યાં પણ લેવાય છે. એટલે આ સમસ્પર્શી પ્રશ્નનો નિકાલ કે ઉકેલ એક સપ્રદાયથી નહિ પણ જતાની ભિન્ન ભિન્ન શાખાના સંયુકત જોરથી જ લાવી શકાય તેમ છે. રાજ્યે બાળદીક્ષા નિષેધના ખરડે. પણ સંયુકત જૈન કામ અરે! આખી હિન્દુ કેમ માટે કર્યાં છે. એટલે આ પ્રશ્નને, રાજ્યના ઠરાવને અને અને ભિન્ન ભિન્ન ક્રિકાને અતિ મહત્વને સબંધ છે. જો કે પણ કડી નબળી થઇ તે તે પ્રશ્નની આખી સાંકળ ઢીલી થઇ જવાની પૂરેપૂરી શકયતા છે.'
શિષ્ય ધેલછાના અતિરેકે અને વગર વિચાયે સાધુઓની થતી દીક્ષાના અનિષ્ટ જ આ પ્રશ્નનને ગંભીર બનાવ્યું છે. આ ધેલછા આછા વધતા પ્રમાણમાં બધે ઠેકાણે છે. બ્યાપક સ’સારીઓના જેટલીજ પેતાને વંશ વધારવાની તીવ્રેચ્છા ત્યાગીઓને પણ હોય છે. આજે તે નૂતન યુગ પ્રજોપતિના અતિરેકને સ ંતતિ નિયમન દ્વારા રોકવા તૈયાર થઇ રહેલ છે. તેવા કપરા કાળમાં પરપીંડવિત અપાત્ર સાધુઓના ઉપયેગ વગરના ટાળાંને સમાજ કેમ નીભાવશે તે પ્રશ્ન છે. કુસાધુના ત્રાસે સુસાધુ તરફના ભાવ પણ નાબુદ ન થઇ જાય તે માટે જ આ અગત્યના ઠરાવ કરવાની સમાજને જરૂર પડી હતી. રાજ્યે તેમાં સાથ આપ્યા, હુંવે તે આ ક્ન્સમાં તે પ્રશ્નને ઢીલે। કરી નાંખવામાં આવશે તે આપણા બીજા ફ્રિકામાં અને આખી, હિંદુ કામમાં કે જ્યાં આ પ્રશ્ન કાયદાના ભારથી દબાશને પડયો છે તે આપે।આપ ઢીલેા થઇ જશે. પછી તેા અપાત્રાની પરપ્રા સાધુશ્મામાં ચાલશે અને જશે ધર્મ રસાતળે! આટલા માટે આ બાળદીક્ષાના કાન્ફરન્સે .થ ધરેલા રાત્રતા હું નૈતિક વિરેધ કરૂ' છુ અને જેનો અધિકારપૂર્વકનો અવાજ પહેાંચી શકે તેમ છે તેએ અધિકારપૂર્વકના સબળતાથી તેના વિરોધ કરે તેવા અનુરોધ કરૂ છુ.
વાણી સ્વાતંત્ર્ય અને યુગને અવાજ પ્રગટ કરવા સામે બધાનારી વાડ તે માનવેચિત નૈસગિČક અધિકારની ચોકખે ચેકખી અવહેલના છે. એ હુકક ગુમાવીને માનવી બીજી શું પાછળ રાખવાને છે ? પ્રબળ સોંપ્રદાયની સામે, પ્રબળ વિરાધની સામે અને રૂઢિની શકિત સામે પહેલામાં પહેલી એટલે પ્રાથમિક શક્ત અવાજ ઉઠાવવાની છે તે પણ જો ઝુંટવી લેવામાં આવે તે। બાકી શું રહ્યું ? આ નલેશીત ભરેલા તહનામા ઉપર કોઇ સમજવાળા આદમી તા કંદ પોતાની અનુ- ` મતિ તે ન જ આપે,
દીપચંદ્ ત્રીભોવનદાસ શાહ