________________
તા. ૧-૪-૪૫
બુધ જેન
આગામી અધિવેશન અને જૈન સમાજના પ્રશ્ન
આ મુંબમાં ૧૯૨૪-૨૫ માં મળેલ શ્રી વે. સ્થા. જૈન કાન્ફરન્સ વખતે જનાને અનુલક્ષીને આપણા કવિસમ્રાટ નાનાલાલે કહ્યું હતુ કે ' આજે અદ્ધિ' જેટલી માનવમેદની મળી છે તેટલી જો રાણા પ્રતાપના સમયમાં મળી હોત તે રજપુતીને ઉડી ગયેલા ર’ગ બદલી જાત.” પણ ખે! આંહિ તા આજે ભેગા મળ્યા છે ગણુંત્રીબાજ વાણિયા એટલે ખૂમા, બરાડા, હુસાતુસી અને તેવી વાતે સીવાય બીજુ શું હોય ?
આ ઉપાલંભ પછી ધણી કોન્ફરન્સે સ્થાનકવાસી તેમજ સ્મૃતિપૂજક જૈતાની મળી છે અને દરેક વખતે તે જુના દુ:ખદ અને શરમજનક ઉપાલબ એટલેાને એટલે સાચે સિધ્ધ થયા છે. કાએ જૈન સમાજને રંગ પલટાવીને તેના ઉત્તર નથી આપ્યા. વર્ષો પર વર્ષ વીતતા જાય છે. સમાજને રંગ વધુને વધુ ડ્રિંક થતા જાય છે. કયારે કયારે એ પાંચ નિષ્ક્રિય ખાવાએની (સાધુઓની) ભરતી કરીને કે એકાદ ઈંટ ચુનાનું મંદીર ઉભું” કરીને કે કાષ્ઠ ખર્ચાળ સમારબ કે અનુષ્ટાન યેાજીને તેનાંમાં પ્રાણ પૂરવાને પ્રયત્ન થાય છે અને કૃતકૃત્યતા અનુભવાય છે. તેમાંથી કાઇ કાછમાં ધર્માંઝનુન જાગે છે, આડંબર પ્રીતિ પ્રગટે છે, પણ ધભાવ અને સહધીપણાની ઉપયોગી વૃતિ નથી જાગતી. પ્રત્યેક કાર્યોં ધર્યાં નથી બનતું. પશુ માની લીધેલા ધમ જીવનનું અમુક વખતે કરવાનું કાય બને છે.
જે જીવન સમાજના મેટા ભાગને જીવવાનું નથી હેતુ' તેની ચર્ચામાં લીધા છે તેટલો કે આજ સુધીમાં આપણે જેટલે રસ હમેશા તેનાથી ઘણા એછે રસ આપણા નિત્ય જીવનને સ્પર્શતા પ્રશ્નોમાં નથી લીધે. આપણે આ લોક અને પરલેાકને, શરીર અને સ્વર્ગને, નિત્ય જીવન અને સંયમને, મસારના પ્રશ્નો અને કાલ્પનિક આધ્યાત્મિક જીવનને, અને ધન અને જીવનસંગ્રામને કાયમ સબંધ વગરના ભિન્ન ભિન્ન કલ્પીને તેને એક બીજાથી છૂટા પાડીને ધર્મો કે મેાક્ષને મેળવવા ઇયું છે. પરિણામે આપણા નિત્ય જીવન અને ધ' વચ્ચે ધણુ અંતર પડી ગયુ છે. ધમ અને નિત્ય જીવનને એટલા બધા સબધ છે કે જો તે જીવન સ્પષ્ટ અને સરળ નહિં હોય તે ધમને પ્રશ્ન પણ તેટલેજ અસ્પષ્ટ રહેવાને છે. નિત્યજીવન જેમ ધમની ભૂમિકા છે તેમ તે દ્વારાજ ધમ'ના આવીર્ભાવ થાય છે. એટલે બન્નેનુ કેટલુ નિકટપણું છે તે સમજી શકાય છે.
આપણું નિત્યજીવન આર્થિક સંકડામણ, બેકારી, અજ્ઞાન, વહેમ, પાખંડ અને રૂઢિએ ડેાળી નાંખ્યુ છે. જીવનની ભૂમિકા ખરામ અને ખરબચડી કરી નાંખી છે એટલે તેમાં ધર્મભાવના કેમ ઉગી શકે ? અને કપિ તેવા વનમાં ઉગી હાય તે તેની પ્રતીતી પણ કેમ થાય?
નિત્ય થઇ રહેલા ધર્મ સસ્કારને લેપ આપણા આજના સાંપ્રદાયીક સમાજને મોટા ચિંતાજનક પ્રશ્ન છે. જુના અને નવા પાતપેાતાની રીતે તે વાત વિચારી રહ્યા છે. પણ જ્યાં સુધી નિત્યજીવન સુ લાવવામાં નહિ આવે, જ્યાં સુધી સમાજની રચના યુગ અનુસાર નવા સવ" કાઈને માન્ય થાય એવી અયની નવી ભૂમિકા રચે. આજના કટોકટીના વખતમાં ભૂતકાળના ભેદે બે બિડ ભુલી જતે કેમનું શ્રેય થાય, વ્યાપાર ઉદ્યોગ અને કેળવણીમાં કેમ આગળ વધે, કહેવાતા મધ્યમ પણ આજના સ’યેગે.માં કેવળ નિકૃષ્ટ સ્થિતિએ પહેાંચેલા વગ ની મુંઝવણો. ટળે અને રાહત મળે, અને તેમની કમાણી અને ખ'ના બે છેડા સધાય એવી યાજના આપણે હાથ ધરીએ. આ પ્રશ્નતે નથી દીક્ષા સાથે નિસબત કે નથી તિથિ નિષ્ણુય સાથેક શો સ ંબંધ, તેવીજ રીતે અનુષ્કાન રક્ષાથી પણ આજતા ઉત્કટ પ્રશ્નોના કે નિકાલ કે ઉકેલ આવવાના નથી. અકય સમિતિના અનૈકયપ્રેરક હરાવા આપસ આપસના ઝગડા મીટાવવાને ભાગ નથી એ સૌ કાઇ બરાબર સમજી લે અને કાઇની દોરવણી કે કાઇની પ્રેરણાથી નહિ પણ પાતાના અંતરાત્મા જેમ કહે તેમ આગામી અધિવેશનમાં પોતાને મત આપે. પરમાનંદ.
૧૧૯
પલટવામાં નહિ આવે ત્યાં સુધી કષ્ટ બનવાનું નથી. એટલે આ વખતે તે આપણે અવશ્ય આશા રાખીયે કે શ્રી મણિલાલ જયમલ શેઠે લખ્યુંઃ તેમ “સ”કાન્તિકાળમાં મળતી આ કોન્ફરન્સ” સમાજનું નુતન વિધાન રચવાનો અને ધર્મ ભાવના માટે યોગ્ય ભૂમિકા તૈયાર કરવાને પ્રયત્ન જરૂર કરશે.
સમાજની આખી ઇમારત આર્થિક બળ અને માનવ સહકારના પાયા ઉપર રચાયેલ છે. અારા સાધન અને માનવ સહકારારા સાધનને કાર્યમાં મૂકનારી ભાવના અને બુધ્ધિમય જીવંત શકિત મળે છે. આ બન્નેના યેાજના પૂર્વકના સંયોગીકરણમાંથી માનવ સુખ, શાન્તિ અને વિકાસ જન્માવી શકાય છે. આ અને તત્વવિના માનવ જીવન જેમ અશકય અને પાંગળુ' બને છે તેમ સયેાગીકરણની ભૂમિકા તૈયાર કર્યાં વિનાનું જીવન ધાર્મિક ભાવના માટે એકારજ રહે છે.
છેલ્લા થોડા વર્ષો થયાં આપણે પ્રસંગોપાત નિત્ય જીવનના પ્રશ્નો સંબધી વિચાર કરીએ છીએ. બેકારી, કેળવણી, સાધુસંસ્થા, દેવદ્રવ્ય, મદિરા અને ક્રિયાકાંડે। આદિ ઉપર ઠીક ઠીક વિવાદો કર્યા છે. પણ તે સંપૂર્ણપણે નહિ. ઉપરછલ્લા વિચારેા કર્યાં છે. એટલે જેમ કરન્સી નેટના એ અડધીયાં જો જુદા જુદા હેાય તે તેની કીમત કંઇ મળતી નથી, તેમ આપણા અડધા ચર્ચાયેલા પ્રશ્નોનુ' પણુ થયુ છે. દાખલા તરીકે આજે એક તરફથી બેકારી અને તેના ઉપાયની ચિંતા સમાજ સામે પડી છે. બીજી તરફથી દેવદ્રવ્ય અઢળક રીતે વધતું જતું પડયુ છે. છતાં બન્ને વચ્ચે માનવ ઉપયાગના નિષેધને અતરાય ઊભા છે. એટલે તેના ઉપયેગ દેખી શકાતા નથી. એટલે જ સાધન સામે અછત અને તંગી પડયા છે. એકારી અને ઉપાય તેમાં બેકારી એક અડધિયું, ઉપાય દ્રવ્ય બીજી અડધિયુંઆ બંને ભિન્ન ભિન્ન રહે ત્યાં સુધી તેનુ મૂલ્ય શુ? આજે એકારીના ઉપાય થોડીક ભીષ્મ ભેગી કરીને નિર્માલ્ય રીતે ઉકેલવાના અખતરો વિચારાય છે. પણ કોઇ નથી પૂછતું કે જો દેવદ્રવ્ય માનવના ઉપયોગ માટે વાપરી શકાતુ ન હેાય તે બીજો કેઇ એવા માગ નથી કે જેથી માની લીધેલેા નિષેધ ભગ પણ ન થાય, અને દ્રવ્યને ઉપયોગ થઇ શકે? જેમ આજે તે બીજે વ્યાજે પડયુ છે. તેમ તેને જનાને સગવડતા આપે તેવી સહકારી બેંક, -સહકારી મંડળ, નાના નાના ઉદ્યોગના કેન્દ્રો અને પશુ સ રક્ષણ અને વન (Cattle kram) જેવી સંસ્થાએ ખેાલવામાં રોકી શકાય તો બેકારી, ઉદ્યોગ, પશુરક્ષા એટલે અહિં‘સાના પ્રશ્નો સુંદર રીતે ઉકેલી શકાય, સમાજને ઉપયોગી થઇ શકાય અને દેવદ્રવ્યને આમદાની કે નિષેધના બાધ આવ્યા વિના વાપરી શકાય. અહિંસાને આપણે આપણા અતિ મહત્વને પ્રશ્ન ગણતા આવ્યા છીએ. અને થેડાંક આંધળા, પાંગળા અને આવતી કાળે મરી જાય તેવા પશુઓતે માગેલી ભીખમાંથી ખરીદી, ખવરાવી અને મરી જાય ત્યારે ટાવીને સતેષ પામીએ તે કરતાં વધુ સારી રીતે આપણે ઉપયાગી અહિ ́સા યેાજનાપૂર્વક કાર્યોથી કરી શકીએ.
મદિરા અને તેની વધતી જતી સંખ્યા અને જતે કાળે તેની રક્ષા અને મરામત માટેની પણ અશકિત, તેમજ સાધુઓના જીવનની નિષ્ક્રિયતાનો પ્રશ્ન જેમ આ યુગને અળતે પ્રશ્ન છે તેમ કેળવણી અને ધાર્મિક સંસ્કારની જાળવણીને પ્રશ્ન પણતેટલે જ અગત્યનો છે.
અગાઉં મદિરાને મોટામાં મેટા ઉપયોગ વિદ્યામંદિર તરીકે (Temple School) તરીકેજ થતો. ત્યાં પૂજારીપદે ભેઠેલા ગુરૂ જનતાના બાળકોને કેળવણી આપતા અને સ ંસ્કાર કેળવતા. એટલે મંદિશ જળવાતા, કેળવણી અને ધાર્મિક પ્રીતિ જીવંત રહેતી, પ્રજાની મમતા અને અસ્મિતાની ભાવના વધતી, ઉપરાંત જ્ઞાનીઓને યોગ્ય કામ મળી રહેતુ.
આજે આપણી પાસે અનેક વિશાળ મંદિર છે. કેળવણી તેમજ ધાર્મિ ક ભાવના જીવંત રાખવાને ક્રાયડે પણ ઉભે છે. અને કામ વગરના સાધુએ પણ છે. પણ આ ત્રણના સયોગીકરણની યોજના વિચરવાનો સમય હજુસુધી આવ્યા હોય તેમ કાઈને નથી લાગતું.