SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ सवस्त आणाए उबठ्ठिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન सत्यपूतां बदेद्वाचम् પ્રબુદ્ધ જેન એપ્રીલ ૧ ઐકય સમિતિના ડરાવે. અને કાન્ફરન્સના પ્રતિનિધિએ. આ સાતમી તારીખે જૈન મૂ. શ્વે. કોન્ફરન્સનું અધિવેશન શરૂ થશે અને અકય, સમિતિના ઠરાવો પ્રસ્તુત કેન્ફ્રન્સમાં એકત્ર થયેલા પ્રતિનિધિ સમક્ષ અનુમતિ માટે રજુ કરવામાં આવશે. આ ઠરાવના યુવા અને સુધારકા વિરાધ કરે છે એટલા માટે જ નહિ પણ ખુદ અકયના દ્રષ્ટિબિન્દુથી તેમજ પ્રસ્તુત ઠરાવેના અંગ ઉપાંગમાં રહેલા દોષને ધ્યાનમાં લને આ ઠરાવને કોઇ પણ પ્રકારની અનુમતિ નહિ આપવા કાન્ફરન્સના પ્રતિનિધિઓને મારી નમ્ર ભાવે પ્રાથના છે. ૧૯૪૫ મૂળમાં તે કેન્ફરન્સની મુંબઈમાં મળતી સ્થાયી સમિતિએ કેટલાંક વર્ષો પહેલાં વડેદરા રાજ્યના બાળદીક્ષાની અટકાયત કરનારા કોયદાને અનુમેદન આપેલું તેટલા પુરતા જ કેટલાક સ્થિતિચુસ્ત ભાઇઓને સખ્ત વિરાધ હતા. આ અનુમેદનને ઠરાવ તે ૧૯૪૩ ના એપ્રીલ માસમાં મળેલી એ જ સ્થાયી સમિતિની સભાએ રદ કર્યો છે. આ સિવાયની પહેલા અને ખીજા ડરાવની બધી બાબતા પાછળથી ઉભી કરવામાં આવેલી છે. પહેલા ઠરાવ મુનિ સમેલનના પ્રસ્તાવેાને આગળ ધરીને કોન્ફરન્સે આજ સુધીમાં દીક્ષાને લગતા કરેલા ઠરાવે રદ કર વાનું કહે છે. આ અંકમાં કચે ક્રયે સમયે કાન્ફ્રન્સે શુ શુ રાવે કર્યાં તેનો અતિહાસિક તારીખ સાથે વિગતે અન્યત્ર આપવામાં આવી છે. પહેલા ઠરાવ જુન્નેર મુકામે નીચે મુજબ થયેલે “દીક્ષા સબધી આ કારન્સના એવા અભિપ્રાય છે કે દીક્ષા લેનારને તેના માતિપતા આદિ અંગત સગાંઓ તેમજ જે સ્થળે દીક્ષા આપવાની ડ્રાય ત્યાંના 'શ્રી સંધની સમતિથી ચાગ્ય જાહેરાત પછી દીક્ષા આપવી.” આ ઠરાવ મુનિ સમેલન પહેલાં કરવામાં આવ્યે છે. અને એ ઠરાવમાં સુચવાયેલી ઘણીખરી બાબતે ના મુનિ સમેલને સ્વીકાર કરેલ છે. તેથી એ રાવને રદ કરવાને કશો અર્થ નથી તેમજ તેવી જરૂર પણ રહેતી નથી. ખીજો ઠરાવ મુનિ સમેલન બાદ એક મહીના લગભગમાં મળેલ કોન્ફરન્સે પસાર કર્યાં. તે જે અન્યત્ર આપવામાં આળ્યે છે. આ ઠરાવ મુનિ સમેલનના દીક્ષાને લગતા ઠરાવંતે વધાવી લે છે અને કેટલીક બાબતમાં સ્પષ્ટતા માંગે છે. આ રીતે જોતાં કેન્ફરન્સની સ્થાયી સમિતિએ ગાયકવાડના કાયદાને આપેલુ અનુમેદન બાદ કરતાં જીન્નુરને સાધુ સમેલન પહેલાંને રાવ અને મુંબઇની કાન્ફરન્સનેા ઠરાવ સધુ સમેલનના તંત્રને આગળ પાછળ પુરક છે. વાંધા પડતું અનુમોદન કાન્ફરન્સની સ્થાયી સમિતિએ રદ ક" છે. વર્ષો પહેલાં મળેલી મુબઇની કાન્ફ્રન્સે સાધુ સમેલનને ચેગ્ય રીતે વધાવી લીધું છે. આ બધી વિગતે ધ્યાનમાં લેતાં. અકય સમિતિના દીક્ષાને લગતા ઠરાવ એક રીતે કેવળ બીનજરૂરી છે કારણ કે • આજ સુધીની પરિસ્થિતિમાં તે ઠરાવથી કાન્ક્રન્સ પુરતે કશા પણ મહત્વતા ફેરફાર થનેા નથી પણ સાથે બીજી રીતે વિચારતાં આ હરાત્ર અનેક કારણેાસર વાંધા પડતા અને વિરોધ કરવા ચેાગ્ય છે. કારણ કે આકાશમાં હાથીની આકૃતિનું કઇ એક વાદળ દેખાય અને હાથી દેખાય છે, હાથી દેખાય છે” એમ કહીએ ત્યાં તે આકાર બદલાઇ જાય અને વાળ અગાયર. બની જાય એમ તા. ૧-૪-૪૫ જેનુ' અલ્પકાલીન અસ્તિત્ત્વ કેવળ ભૂતકાળમાં વિલીન થઈ ગયુ છે. એવું સાધુ સ ંમેલન અને તેના ઠરાવેા જાણે કે વચ્યુકત અસ્તિત્વ ધરાવતા હાય તેમ તેમને આગળ ધરીને દીક્ષા નિયમન સંબંધે હવે કે એ કશુ” પણુ કરવાપણું રહેતું નથી, અને ગાયકવાડને કાયદા ખીનજરૂરી છે એવી ભ્રામક છાયા અકય સમિતિને ઠરાવ ઉભી કરે છે અને અયોગ્ય દીક્ષાની આજે પણ બનતી નાની મેરી ઘટના સામે આંખ આડા કાન ધરવા માંગે છે અને દીક્ષા આપવાની બાબતમાં નિયમન ઉભું’ કરવાની છેલ્લા વીશ પચ્ચીશ વર્ષની આખી હીલચાલ ઉપર પાણી ફેરવવા માગે છે. આ રીતે વિચારતાં અકય સમિતિના દીક્ષાને લગતા હરાવ અનેક અનથોઁથી ભરેલા છે અને તે ઉપરાન્ત સૌ કાઇને ઇષ્ટ એવા અકયના તે મૂળમાં જ ધા કરનાર છે. એમ કેન્ફરન્સના કોઇ પણ પ્રતિનિધિને લાગ્યા વિના નહિ રહે. બીજો ધરાવ કૉન્ફરન્સના મુખ્ય કાર્યકર્તાઓની એકતાની ગરજને વટાવવા માટે જ ઉભા કરવામાં આવ્યો છે અને એ પણ નવા કલહાને જન્મ આપનાર છે. એ ઠરાવ પહેલી જ વાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધ'' એવુ' જૈન ધર્મનું વિશિષ્ટ તેમજ વિચિત્ર લક્ષણ આગળ ધરે છે. બીજું પ્રચલિત અનુષ્ટાતા જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે. તે પ્રમાણે માન્ય રાખવાનું કહે છે, અનુષ્ટાને કાને કહેવા એજ એક મોટા પ્રશ્ન છે. પુજા, પ્રતિક્રમણ, સામાયિક, પૌષા, તપક્રિયા આ બધું અનુષ્ઠાન કહેવાય એમ એક મત છે. બીજો મત આ અનુષ્કાનામાં પ્રતિષ્ઠા, ઉધાન, મદિરા, વરધેડા, સ્વામી-વાસલ્ય વગેરેને સમાવેશ કરે છે. અમુક તિથિએ અમુક તપ કે ક્રિયા કરવી એ પણ અનુષ્ટાનનો વિષય છે. આ અનુષ્ટાનને એક અય યાં કે બીજો અર્થ સ્વીકારે-આ અનુષ્ટાતામાંતેના સ્વરૂપ તેમજ પ્રક્રિયામાં કાળે કાળે ફેરફાર થતાજ આવ્યા છે. કાઇ બાબત ઉપર એક્કે તે કાઇ આભત ઉપર વધતે ભાર મૂકવામાં આવ્યા છે અને એજ રીતે વિિિનષેધા પણ થતા આવ્યા છે. પૂ કાળથી આજ સુધી ધાર્મિક અનુષ્ટાને ઇતિહાસ જેનાં આવા અનેક દૃષ્ટાંતા મળે તેમ છે. જેમ સામાજિક તેમજ ધમિ`ક બાબતે માં જરૂર જણાયે ફેરફાર કરતા રહેવુ અને તેની રચના કરતાં જતા સમાજ માનસને અનુકૂળ બનાવતા રહેવું એ પણ સમાજના દી દ્રષ્ટિવાળા અગ્રેસરેાની ખાસ ક્રુજ છે. આને બદલે ધાર્મિક અનુષ્ટાને ચાલતા આવ્યા છે તેમજ રહેશે અને તેમાં કશે। પણ ફેરફાર નહિ થાય એવા તવા કાઢવા એમાં નથી ડહાપણ કે નથી દી દૃષ્ણુિ, આ ઠરાવ ધાર્મિક અચલાયતન ઉભું કરે છે એટલું જ નહિ પણ જૈન સંસ્થાના અધિકારીએ ધાર્મિ ક અનુષ્ટાને તે પ્રતિકુળ અસર કરે એવું ખેલવું કે લખવું નહિ–બાવું એ ઠરાવમાં અન્તગત કરવામાં આવેલું ક્રમાન કેવળ બેહુદુ લાગે છે અને આ યુગ કે જ્યારે માત્ર ધાર્મિક અનુષ્કાના જ નહિ પણ ધર્મના મૂળભૂત ગણાતા સિધ્ધાન્તા પણ માનવીની બુધ્ધિના ત્રાજવે તેળાઇ રહ્યા છે આવા વČમાન યુગમાં કેવળ હાસ્યાસ્પદ બને છે. આવા ઠરાવથી આજના સમયને બંધએસતી ન હોય. એવી કોઇ પણ માન્યતા પુષ્ટ થવાની નથી અને અપ્રચલિત બનવાને નિર્માયલા જે કંઇ અનુષ્ટાને આજે પ્રવત માન છે. તેને કાષ્ટ નવી આવરદા મળવાની નથી. આ ઠરાવનું પરિણામ જુના અને નવા વચ્ચેના સક્ષેામ વધારે તીવ્ર બનાવવામાં આવશે અને ઉલટું પ્રચલિત અનુષ્ટાનેજ વધારે જરિત બનશે. આ આખું નિરૂપણ કાન્સમાં ભાગ લેનાર એક યા બીજા પક્ષના પ્રતિનિધિઓના સર્વસામાન્ય દ્રષ્ટિબિન્દુને લક્ષ્યમાં રાખીનેે કરવામાં આવ્યુ છે. મારી આ પ્રતિનિધિ બધુઓને પુનઃ પુનઃ પ્રાર્થના છે કે અનેક નવી તકરારાનાં. જેમાં ખીજ · રહેલાં છે. એવા અકય સમિતિના ઠરાવોને પક્ષાપક્ષીનું દૃષ્ટિબિન્દુ છેોડી તટસ્થપણે તે વિચાર કરે અને એ રીતે વિચારતાં પ્રસ્તુત ઠરાવોથી નથી કામનુ શ્રેય થવાનુ કે નથી કામમાં એકતા આવવાની એસ તેમને જો સ્પષ્ટપણે ભાસે તે એ ડરાવાને પાતાને ટેકા ન આપે અને જુના અને
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy