________________
તંત્રી :--
મણિલાલ માકમચંદ શાહ
શ્રી મુબઈ જૈન યુવકસ નુ‘ પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
મુંબઈ : ૧ એપ્રીલ ૧૯૪૫ રવિવાર
વર્ષ ૬ ]
સાધુ સંમેલનના પ્રસ્તાવેા અને તત્કાલીન પ્રત્યાઘાત દશ વર્ષ પહેલાંના ભૂતકાળ ઉપર દ્રષ્ટિપાત
( શ્રી જૈન વૅ, મ્, ન્યુરન્સના તા. ૭-૪-૪૫ થી શરૂ થનાર અધિવેશનમાં એકય સમિતિના જે ખે ધરાવા રજુ થવાના છે તેમાં દીક્ષાને લગતા ઠરાવમાં અમદાવાદ ખાતે ૧૯૩૪ના માર્ચ માસમાં એકત્ર મેલ શ્વે. મૂ. સાધુ સંમેલનના ઠરાવના ઉલ્લેખ કરવામાં આન્યા છે. આ સાધુ સમેલને ચોથી માર્ચથી પી એપ્રૌલ સુધી એમ કુલ ૩૪ દિવસ સુધી વાટાઘાટ અને ચર્ચા કરીને ૧૧ ઠરાવે! પસાર કરેલા, આ ઠરાવમાંથી દીક્ષા, દેવદ્રવ્ય અને સધ એ ત્રણ વષચને લગતા ઠરાવો અને તેને લગતા પ્રત્યારાતાની વિગત એકય સમિતિના ઠરાવાની વિચારણામાં પૂર્વ ભુમિકારૂપે ઉપસેગી થશે એમ વિચારીને શ્રી ધીરજલાલ ટોકરશી શાહે પ્રગટ કરેલ શનગર સાધુ સમેલન' નામના પુસ્તકમાંથી જરૂરી વિભાગેનુ' સાભાર અવતરણ કરવામાં આવે છે,
પુર્માન’૬)
દીક્ષા
(૧) આથી સેળ વર્ષ સુધી માપિતાની અથવા જે સમયે જે વાલી ઢાય તેની રજા સિવાઈ દીક્ષા આપી શકાય નહિ', કારણ કે ત્યાં સુધી’ ‘‘શિષ્યનિષ્ફટિકા'' લાગે છે.
આઠ વર્ષથી સેાળ વવળાની દીક્ષામાં, દીક્ષા લેનારનાં માબાપ અથવા તેા વાલીની લેખિત સંમતિ લેવી. જે ગામમાં દીક્ષા આપવાની હાય, ત્યાંના સ્થાનિક પ્રતિષ્ઠિત એ શ્રાવકા દ્રારા લેખિત સ ંમતિ પ્રમાણે લેખિત સમતિ આપનાર દીક્ષા લેનારનાં ખરા માતપિતા અથવા તે વાલી છે તેના નિણૅય, જે ગામને તે હેય ત્યાં આદમી માકલી નિષ્ણુ ય કરાવે અને નિ ય થવા પછી દીક્ષા આપવી.
દીક્ષા લેનારની યોગ્યતાની પરીક્ષા સામાન્ય રૂપે પાતે કર્યાં પછી, વધારે સંમતિને માટે દરેક ગચ્છવાળાએ પોતાના સ’ધાડા સિવાયના ખીજા સધાડાના એ આચાર્યો અથવા તે વડીલેાની પાસે યાગ્યતાની પરીક્ષા કરાવી તે પછી દીક્ષા આપવી. જે ગચ્છ કે સમુદાયમાં ખીન્ન સબાડા ન હ।ય તેમણે પોતાના સમુદાયનાં એ યેાગ્ય સાધુએની પાસે ગ્યતાની પરીક્ષા કરાવી સંમતિ મેળવી દીક્ષા આપવી.
દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે, શુભ-મુહુતૅ આપવી. દીક્ષા લેનારને દીક્ષા આપી ગ્રહણુ-શિક્ષા તેમજ આસેવન-શિક્ષા માટે સે।ળ વર્ષ પર્યંતની ઉમર સુધી શ્રુતપર્યાય—સ્થવિર સાધુએની પાસે રાખવા ચેાગ્ય છે, જો તેના પિતાદિ નિકટ સબ"ધી સાધુ થયેલ હ્રાય અને તે એની બરાબર રક્ષા કરી શકે તેમ હાય, તે તે સાધુને એના પિતાદિની પાસે પશુ રાખવામાં વાંધો નથી.
(૨) સેાળ વર્ષો પછીની દીક્ષામાં શાસ્ત્રોક્ત શિષ્યનિષ્ફટિકા’ લાગતી નથી, તે પણ ાલનું આ આખુય બંધારણ કેટલાક અંશે થયેલ અનિચ્છનીય વાતાવરણને લઇને ઠરાવ રૂપે બાંધવામાં આવ્યું છે. તેને જ અનુસરતું ઠરાવવામાં આવે છે કે સાળથી અઢાર વર્ષ સુધીના દીક્ષા લેનારને પણ તેના વાલીની રજા સિવાય હાલમાં દીક્ષા આપવી નહિ.
(૩) અઢાર વર્ષા પછીની ઉમ્મરવાળા દીક્ષા લેનાર માતા, પિતા, ભગિની, ભાર્યાં વગેરે જે નિકટ સબંધી હ્રાય, તેની અનુમતિ મેળવવા માટે તે તે પ્રયત્નો કર્યા છતાં પણ અનુમતિ ન મળે તેા દીક્ષા લઈ શકે છે.
(૪) દીક્ષા લેનારે પોતાની સ્થિતિને અનુસાર પોતાનાં વૃદ્ધ માતાપિતા, આ અને નાનાં પુત્ર પુત્રીના નિર્વાહના પ્રાધ કરેલા હેાવા જોઇએ. (૫) દીક્ષા દેનારે દીક્ષા લેનારમાં અઢાર દેવ પૈકીના કોઇ દોષ ન હાય એ ધ્યાનમાં રાખવુ.
(૬) દીક્ષા રૂતુબદ્ધ કાળમાં તિથિ-નક્ષત્રાદિ મુદ્દત જોઇ શુભ દિવસે આપવી.
(૭) વયની અપેક્ષાએ અતિશય વૃદ્ધાવસ્થા ન થાય ત્યાં સુધી દીક્ષા આપવી.
Regd. No. B. 4266
લવાજમ રૂપિયા ૩
[અક ૨૩
(૮) પદસ્થ, વડીલ કે ગુરૂ ત્રણમાંથી ગમે તે એકને પૂછ્યા સિવાય દીક્ષા આપવી નિહ.
દેવદ્રવ્ય
(૧) દેવદ્રવ્ય જિનચૈત્ય તથા જનમૃતિ' સિવાય ખીજા કાણ ક્ષેત્રમાં ન વપરાય.
(૨) પ્રભુના મંદિરમાં મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખાલી ખેલાય તે સધળુ" દેવદ્રવ્ય કહેવાય.
(૩) ઉપધાન સબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવા યોગ્ય જણાય છે.
(૪) શ્રાવકાએ પાતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેના લાભ લેવા જ જોઇએ. પરંતુ કાઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધા આવતા જણાય, તે દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા આદિના પ્રાધ કરી લેવા. પણ પ્રભુની પૂજા આદિ તે જરૂર જ થવી જોઇએ.
(૫) તીથ અને મદિરાના વહીવટદારાએ તીય' અને મદિર સબંધી કાય` માટે જરૂરી મિલકત રાખી બાકીની મિલ્કતમાંથી તીર્થીદ્વાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિશ માટે યોગ્ય મદદ આપવી જોઇએ એમ આ સંમેલન ભલામણ કરે છે.
સધ
(૧) શ્રમપ્રધાન જે સધ તે ‘શ્રમણુસધ’એટલે સાધુ છે. પ્રધાન જેમાં એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સધ તે “શ્રમણુસ’ધ’
(૨) શ્રી ચતુર્વિધ સંધને કરવા લાયક કાર્યોમાં શ્રી ચતુર્વિધ સંધતી મુખ્ય સત્તા છે.
(૩) (સકલસંધ) શ્રાવક સધતી શ્રાવક—શ્રાવિકાના સમુદાય ઉપર શાસન ગુન્હાની બાબતમાં યોગ્ય કરવા પૂર્ણ સત્તા રહેશે, પણ શ્રાવક સંઘે સાધુ-સાધ્વી પ્રત્યે રાજા સમાન, માતાપિતા સમાન, ભાસમાન – અને મિત્રસંમાનપણે શુભાશયે વવું. ચાગ્ય છે.
(૪) સાધુ-સાધ્વીએ ઉપર તેમના ધાડાના વડીલની કુલ સત્તા છે. કારણ વિશેષે આચાય અગર સધાડાના વડીલની આજ્ઞાથી શ્રાવક સંધ તે સંધાડાના સાધુ-સાધ્વી પ્રત્યે જરૂરી ક્રજ અદા કરી શકશે. તેમજ કાઇ સાધુ-સાધ્વી અત્યંત અનુચિત કાય કરે, તે તે સમયે શ્રાવક સંધ ઉચિત કરી શકે છે, પણ આને દુરૂપયોગ થવા ન જોઇએ. સાધુ સમેલન અંગે કોન્ફરન્સના ગવ
સાધુ સમેલન બાદ તુરતમાં ભરાયેલ જૈન શ્વે. મૂ. કાન્ફ્રન્સના અધિવેશનમાં અમદાવાદમાં મળેલ સાધુ સમેલન અંગે નીચેને ઠરાવ પસાર થયેા હતેાઃ
“તાજેતરમાં સાધુવચ્ચેના સ’મેલને શાસ્ત્ર, પરપરા અને વિવેકબુદ્ધિ એ ત્રણેની મદદથી તેઓએ પોતાની અંદરના મતભેદ્યને ધ્યાનમાં લઇ જે પ્રસ્તાવ સર્વાનુમતિથી કરવામાં એક માસ કરતાં વધારે દિવસે ગાળી જે મહા પ્રયાસ કર્યાં છે, અને ધર્મના પ્રશ્નોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની આવશ્યકતા સ્વીકારી છે તે માટે તેમજ એકના સ્થાપન અને ખીન્નના ઉત્થાપનની કેટલીક વિષમ પરિસ્થિતિના સમન્વય કરી