SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૩-૪૫ જાય છે. પણ હજુ સુધી તે કાષ્ટના ભાષાંતરરૂપે, અવતરણરૂપે કે કાના 'આધાર' પરથી તૈયાર થયેલુ જ હાય છે. આપણી મૌલિકતા હજુ પૂરેપૂરી જાગૃત થઇ નથી. ગ્રંથે સબંધી આટલે વિચાર કર્યાં તે સાથે તેની ઉતરતી જતી કક્ષા માટે પણ વિચાર કરી લઈએ. આપણા સાહિત્ય અને ગ્રંથેના ઉત્તરતા જતા ધોરણ માટે જેમ લેખક અને પ્રકાશંકા જવાબદાર છે તેમ રાજ્યસત્તા પણ · જવાબદાર છે. રાજ્ય પેાતાના સ્થાપિત હિતેને બાધક લાગતા ગમે તેવા પુસ્તકાને પણ વિદ્રોહી સાહિત્ય તરીકે જેટલી ચીવટથી અટકાવે છે તેટલી જ કાળજી પ્રજાની બુદ્ધિમત્તા, નીતિમત્તા અને સંસ્કારને વલાવતા કે નુકશાન પહોંચાડતા પુસ્તકાના પ્રકાશનેાને અટકાવવામાં રાખે તે હરāાઇ ભાષાનું સાહિત્ય સુંદર અને ઉચ્ચ કૅટીનુ બની જાય અને પ્રજાની સંસ્કૃતિની કક્ષા ઉંચે આવી જાય પણ આજે તે તે આશા આકાશ કુસુમવતું લાગે છે. ૧૧૪ વિદ્રતાપૂર્વકના અથૅધનતાવાળા ચિંતનપ્રધાન ભવ્ય ગ્રંથો લખાયા છે તેને અશ પણ આજે લખાતે નથી. વૈદક વિજ્ઞાન મેં રસાયણીક વિજ્ઞાન, ખગાળ કે ભૂગોળ કે તત્વજ્ઞાન કે દર્શનશાસ્ત્ર ઉપરનું આપણુ ઉંડાણુ ઓસરી ગયુ છે અને જ્ઞાનની બાબતમાં પણ છીછરાપણું આવી ગયું છે. એટલે આ દિશામાં જરાય પ્રગતિ થયેલી દેખતી નથી. સદીઓ થયા કાઇ અભ્યાસ ગ્રંથ વિદ્વાનોએ કે વિજ્ઞાનીઓએ દેશને આપ્યા નથી. બીજાઓએ સાહિત્યની અન્ય દિશામાં પણ કાંઈ કર્યુ છે પણ સાધુસમાજે તે કાંઇ જ નહી. આનું કારણ શું? અતિ પરિ ચેયે અવજ્ઞા તે। જન્મી,નથીતે? જેવુ' તેવું ધણુ' વાંચતા અને વિચારતાં વધુ સુંદર વિચારવાની અશક્તિ-અનિચ્છા તે પ્રકટી નથીને? ગુરૂ બનાવતાં જ્ઞાન મેળવવાની જરૂર નથી એમ તેા લાગતુ નથીને? ૮. સાહિત્યના પ્રવાહે :-આપણુ પુરાણુ સાહિત્ય અને ગ્રંથે. અગાઉ કહ્યું તેમ ધમ', સાહિત્ય, તત્વજ્ઞાન આદિને સ્પર્શતાં હતાં ત્યાર પછી યુગપ્રવાહ પલટાયે, સામાજિંક સમસ્યા કપરી ખની ધમ અને સમાજને, ધોધને ધણો થવા લાગ્યાં, જીવનમાં વિલાસ પેઠે। ત્યારે તેની અસર સાહિત્ય ઉપર, લેખિની ઉપર અને ગ્રંથાલય ઉપર પણુ થઈ. સાહિત્યમાં વિકૃતિ પેઢી જેણે સત્ય અને વાસ્તવિકતાને ગેાપવી શાસ્ત્રને સગવડીયાં બનાવ્યાં. સત્ય કરતાં તર્કને વધુ સ્થાન આાપ્યું. તેમાં ખંડનાત્મક, વિન્નાદાત્મક અને સાંપ્રદાવિક તત્વો વધુ દેખાવા લાગ્યા જે ઝઘડા હજુ પણ શમ્યા નથી. પુસ્તકાલયમાં તેવા પુસ્તક દેખાવા લાગ્યાં. લગભગ છઠ્ઠા સૈકા પછી જ્ઞાનયુગને બદલે *યુગ મ‘ડાયેા. જ્યારે પરદેશીઓ અને પરધર્મીઓના આક્રમણા આવ્યા અને સ્વાત′′ત્ર્યરક્ષાના પ્રશ્ન મહત્વના બન્યા ત્યારે સાહિત્યમાં પણ તેવા જ ભાવા અને રંગે। દેખાવા લાગ્યાં. ચિંતન અને મેક્ષપ્રધાન "સાહિત્યને બદલે કમપ્રધાન સાહિત્ય આવ્યુ. હેલ્લાં સા વ પહેલાં આપણું આખું સાહિત્ય કૃષ્ણ અને રામ, સીના અને ગેપીકામય હતું. જીવનના બધા રસ, બધી સંસ્કારિતા પ્રજાએ રામ અને કૃષ્ણના જીવનમાં દેખ્યા હતાં. જ્યારે સમાજમાં વિલાસ વચ્ચે ત્યારે જાતિય તત્વા સાહિત્યમાં, કળામાં વિશેષપણે દેખાવા લાગ્યા. આપણાં આજના સાહિત્યમાં નવલકથાએ!, નવલિકા, નાટકા, કાવ્યા અને લેાકસદ્ધિત્યમાં આ વાત ભરપૂર રીતે લદાયેલી દેખાય છે. સારામાં સારા લેખકના પુસ્તકમાં પણ સ્ત્રી પુરૂષના અનેકવિધ સાંસારિક પ્રશ્નો, રોમાં ચક વાતે અને દીન્નન પાળતા વિલાસી ભાવે જ નજરે પડે છે. આમાં પણ સમાજ રચનાના નૂતન ઝંઝાવાતે ફૅર કરાવ્યા, આર્થિક સમસ્યા પ્રજાજીવનનું લક્ષ્ય બની, ધનપતિ અને શ્રમજીવી, શહેર અને ગામડાં અને તેના જેવા ભાવા સાહિત્યમાં આપ્યા. આજનું' આપણું ૐ જગતભરનું સાહિત્ય આ ભાવના બતાવતું સાહિત્ય છે, કારણ કે સાહિત્ય તે તે યુગના માનવજીવનને, સમાજજીવાત, મિ'ક જીવનનો પડા છે ... અને તેથી જેમ યુગપ્રવાહ પલટાય છે તેમ સાહિત્યને ધ્વનિ પણુ પલટાય છે. આવા કારણે ગ્રંથાલયેામાં જે અભ્યાસથૈની અરિત થતી હતી અને અભ્યાસકાને અભ્યાસની દૃષ્ટિશ્મે મહત્વની પ્રવૃત્તિ હતી તેમાં સાહિત્ય લેખન માટેની પલટાઇ ગયેલી દૃષ્ટિએ જુદી જ જાતનાં પુસ્તકો આપવા માંડયા જે ખરેખર રીતે કહીએ તે। સામાન્ય માહિતીગ્રંથા કે મનેર”જન માટેના ગ્રંથા જ કહી શકાય. આ કારણે આપણી લાયબ્રેરી રેફરન્સ લાબ્રેરીને બદલે સામાન્ય કોટિની અતી ગઇ. ૯. આપણી વૈજ્ઞાનિક દૃષ્ટિ:-દરેક દેશ કે પ્રાંતને સર્વ સામાન્ય વિશ્વવ્યાપી તેમજ પોતાના અંગત પ્રવાહો હોય છે જે તેના સાહિત્યમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે છતાં પણ એક વાત તેા ચેક્કમ છે ૐ" આખા દેશમાં વિજ્ઞાનની દૃષ્ટિ સ્થિર તે થઈ નથી. પણ દૃષ્ટિ પૂરી ખુલી પણ નથી. આ ખામી દેશભરમાં સામાન્ય છે. એટલે પરદેશની મોટી લાય બ્રેરીમાં દેખાતા વિજ્ઞાનના સાહિત્યની અહીં ઉણુપ દેખી શકાય છે. છેલ્લાં વર્ષોમાં પ્રજાનું વળણ વિજ્ઞાન તરફ વળ્યુ છે. તે માટે થે।ડુ' સાહિત્ય રચાતું મને સ્પષ્ટ ખ્યાલ છે કે એક પુસ્તકાલય પ્રવૃત્તિના વિષયમાં સાહિત્યવિષયક દ્રષ્ટિ રજુ કરી હું વિષયાંતર કરી રહ્યો છું, પણ તે એટલા માટે કે ગ્રંથકાર, ગ્રંથ અને ગ્રંથભડારને અતિ અગત્યના સબધ છે એટલે તે સૌના સમગ્ર દૃષ્ટિએ વિચાર કર્યા વિના આપણે રહી શકીએ નિહ. ૧૦. વ માનપત્રો અને સામાયિક:-આપણા જુના પુસ્તકાલયામાં ગ્રંથાની બાબતમાં તે ફેરા થયા, પણ જેમ જેમ પ્રજા વ્યવહાર વધ્યા, જ્ઞાનની ભૂખ વધી તેમ તેમ નવાં નવાં વત માના જાણવાની જીજ્ઞાસા વધી. આ કારણે સાહિત્યમાં એક નવા ઉમેરા થયે “અને તે વત માનમંત્રા અને સામયિકાના સ્વરૂપમાં, આજે જગતના સર્વદેશીય પ્રવાહે, લોકમાનસ, રાજ્યકીય આંદોલનો, પ્રજાજાગૃતિના સ્વરૂપે, સાહિત્ય અને વિજ્ઞાન ઉપરના ભિન્ન ભિન્ન અભિપ્રયા, નવીન સ્ફૂરણા અને શોધે, વ્યાપારીક ઉથલપાથલ વિગેરે જાણવાનું' આ એક અગત્યનું સાધન બની ગયુ. પુસ્તકાલયેાની સાથે વાંચનાલયની યોજના અમલમાં આવી, જેના ઘણા લાભ પ્રજા લે છે. આ સિવાયની લ.યબ્રેરીએ પૂછ્યું અને સૂતી લાગે છે, — ( અપૂર્ણ ) શ્રી. ધર્માનંદ કેશાંખીની તટસ્થ લવાદીની માંગણી અધ્યાપક ધર્માંનંદ કાશાંબીજીએ પાતાના બુદ્ધુ ચરિત્ર' નામના મરાઠી પુસ્તકમાં ભગવાન મહાવીર અને જૈન સાધુઓના આહાર વ્યવહાર સબંધમાં કેટલાક ઉલ્લેખા કર્યાં છે જે સબંધમાં જન સમાજમાં ખુબ ઉદ્ગાપેાહ ચાલી રહેલા છે. તેવી જ ચર્યાં આજથી કેટલાંક વર્ષોં પહેલાં સ્થાનકવાસી મુનિશ્રી ગુલાબચ ને તેએ મળેલા અને તે અને વચ્ચે અમુક વાતચીત થયેલી તે સબંધમાં પણ ચાલી રહી છે. શ્રી. ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્ર અને દશવૈકાલિક સૂત્રમાંના અમુક ઉલ્લેખાના અસધમાં શ્રી. ધર્માનંદ કાાંખી અને જૈન પરંપરા મુજબની માન્યતા વચ્ચે ધણા મેટા મતભેદ છે. ઉપર જણાવેલ બન્ને બળતાને લગતી ચર્ચાના અન્ત આવે અને સત્ય શું છે તેને છેવટને નિણૅય આવે તે હેતુથી ન્યાયમૂર્તિ હરસિધ્ધભાઇ દિવેટીઆ, ન્યાયમૂર્તિ ભગવતી કે એવી કોઇ વિદ્વાન, સંસ્કૃત ભાષાની જાણુકાર અને પ્રતિષ્ટાપાત્ર વ્યકિતને લવાદી સોંપવાની શ્રી. ધર્માંનદ શાંખીએ ... જાહેર રીતે માંગણી કરી છે. બન્ને પક્ષને સમત ડ્રાય એવા લવાદ સમક્ષ બન્ને પક્ષના આગેવાને તેમજ પંડિતે એ પોતપોતાના અભિપ્રાયા અને માહીતી રજુ કરવી અને બન્ને બાજુની બધી હકીકત સાંભળીને તેમજ આગમ સાહિત્યનું આ બાબત પુરંતુ... જરૂરી હોય એટલું સશધન કરીને નિમાયેલ લવાદ જે કાંઇ ચુકાદો આપે અન્ને પક્ષને માન્ય ગણાય . અને ત્યારથી આ બાબતની ચર્ચાને અન્ત આવે. આવી લવાદીથી આ પ્રશ્નને છેવટને નિષ્ણુ વ્ આવે કે કેમ એ શંકાસ્પદ છે. એમ છતાં પણ આવી લવાદીથી આખા પ્રશ્નની સારી છગ્ણાવટ થાય અને આમાં રસ લેતા વર્ષાંતે ધણુ માગ દશ ન મળે. વળી આ પ્રશ્ન પરત્વે ઉપસ્થિત થતા પક્ષે વચ્ચે સમાધાનીના માગ ઉભું થાય, અને કટુતાભરી ચર્ચાના અન્ત આવે. પેતપાતાના મનતા ગમે તેટલા આયન હાવા છતાં સત્યનું સંશોધન અને તદનુસાર નિવ એજ બંને પક્ષનું આખરી ધ્યેય છે અને તેથી શ્રી. ધર્માનંદ કાશાંખીની આ માંગણી આદરયેગ્ય લાગે છે. પરમાનદ, શ્રો મુંબઇ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy