SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ t. S. * * * *": 3:3' - તા. ૧૫-૩-૪ પ્રબુધ્ધ જૈન ૧૦૯ પ્રબુદ્ધ જૈન માર્ચ ૧૫ सच्चस्स आणाए उबलिए मेहाबी मारं तरति । અનર્થને જરા પણસ્પર્શતા નથી. બીજું આ મામુલી નિયમનને પણ સત્યની આણમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. તે સંમેલનમાં ભાગ લેનારા પ્રમુખ આચાર્યોએ આજ સુધીમાં અનેકવાર ' . ભંગ કર્યો છે અને કહેવાતું મુનિસંમેલન પણ આજે કેવળ ભૂતકાળની બીના થઈ ગઈ છે. સાધુઓના આચાર કે વ્યવહારનું લેશ માત્ર નિય મન કરતી હોય એવી કોઈ પણ સાધુસંસ્થા આજે અસ્તિત્વ ધરાવતી ના સપૂતો દ્રામ નથી. પરિણામે આ ઠરાવ પચ્ચીસ વર્ષ પહેલાં જૈન સમાજની ૧૯૪૫ અગ્ય દીક્ષા સંબધે જે પરિસ્થિતિ હતી તે ઉપર જન સમાજને પાછા ઘસડી જાય છે અને આ સામાજીક પ્રશ્ન પરત્વે જૈન સાધુઓને ફાવે તેમ વર્તવાને નો પરવાને આપે છે. આગામી જૈન વે. મૂ. કેન્ફરન્સ અને બીજે ઠરાવ ધાર્મિક બાબતમાં દેશકાળ અનુસાર જરૂરી ફેરફાર . ઐકય સમિતિના ઠરાવે કરવા સામે જ માત્ર નહિ પણ તેવા ફેરફારની ચર્ચા સામે પણ એક ' આજથી ચાર વર્ષ પહેલાં માલેગાંવ ખાતે અમુક ધાર્મિક સમા- મોટી દીવાલ ઉભી કરે છે. દેવદ્રવ્યને સામાજિક કાર્યોમાં ઉપયોગ થ રંભ પ્રસંગે એકત્ર થયેલા કેટલાક . મૂ. જૈન બંધુઓએ શ્વેતાંબર જોઈએ એ આજના જમાનાની સૌથી મોટી જરૂરિયાત છે. મૂતિ. મૂર્તિપૂજક વિભાગમાં એક્તા સ્થપાય અને . મૂ. કેન્ફરન્સમાં પૂજાના નામે આંગી, શોભા, શણગાર અને પૂજા પ્રતિષ્ટા પાછળ થતું. ' જુદા જુદા પક્ષે ભાગ લેતા થાય તે હેતુથી શેઠ કસ્તુરભાઈ લાલભાઈના ધણો માટે બીનજરૂરી દ્રવ્યય, ખર્ચાળ ધાર્મિક સમારંભે, જમણપ્રમુખપણ નીચે શાસન, પક્ષ અને વે. મૂ. કેન્ફરન્સના કેટલાક વાર, મહાસ, વધેડાઓ, બીનજરૂરી દેવાલ અને ઢગલાબંધ આગેવાન ગણાતા ગૃહરાની એક ઐક્ય સમિતિ ઉભી કરી હતી. આ મૂર્તિઓ–આ બધું ધાર્મિક અનુષ્ઠાનના નામ નીચે આવી શકે છે ઐયસમિતિમાં યુવક પક્ષના કેઈ પણ પ્રતિનિધિને સ્થાન આપવામાં અને આવા અનુષ્ઠાન વિરૂદ્ધ જૈન સંસ્થાઓએ કે તે સંસ્થાના આગે- '. આવ્યું ન હતું. આ સમિતિની ૧૯૪૨ ના જાન્યુઆરી માસમાં વાન અધિકારીઓએ કશું બેસવું કે લખવું નહિ એવો પ્રસ્તુત ઠરાવ ., મુંબઈ ખાતે સભા મળી હતી અને એ સભાએ નીચે મુજબના બે આગ્રહ કરે છે. ધાર્મિક પરંપરા અને રૂઢિઓ જે કાળે કાળે ફેરતી.. ઠરાવ ઘડી કાઢયા હતા.' આવી છે તેમાં હવે પછીથી કશે પણ ફેરફાર થઈ શકશે નહિ અને એવો ફેરફાર કરવાનો વિચાર દર્શાવનાર આ ઠરાવ મુજબ ગુનેહગાર “શ્રી. જૈન વે. મૂ. કોન્ફરન્સ સને ૧૯૩૪ માં અમદાવાદ મુકામે છે : ગs . ગણાશે-આ ઉપર જણાવેલ બીજ કરાવને ભમે છે. સાધુ સંમેલને કરેલા દીક્ષા, સંબંધી કરાવને વધાવી લે છે અને તેણે . આ બંને ઠરાવે કેવળ પ્રત્યાઘાતી અને માત્ર કોન્ફરન્સને જ (કોન્ફરન્સ) અથવા તેની બીજી કોઈ પણ પેટા સમિતિએ કરેલા વડે નહિ પણ આખા જન સમાજને પીછેહઠ કરાવનારા છે. જે કેન્ફરન્સ દરા રાજ્યના દક્ષિા સંબંધીના અને બીજા દીક્ષા સંબધીના ઠરા જૈન સમાજને પ્રગતિને માગે લઈ જવાને દાવો કરે છે તે જ કેન્ફરન્સ આથી રદ કરે છે. ' આ બે કરો સ્વીકારીને જૈન સમાજને જરા પણ આગળ તે લઈ આ ઠરાવ શ્રી. જૈન શ્વે. મૂ. કેન્ફરન્સે પાસ કરવાનું છે.” જતી નથી પણ કેટલાંય ડગલાં પાછળ લઈ જવાની છે. આવી કોન્ફઠરાવ ૨ રન્સમાં આગળ પડતા વિચારો ધરાવનાર યુવકને કે ઉદામ સુધારાને ઐકય સમિતિ જૈન સમાજને ભારપૂર્વક ભળામણુ કરે છે કે કામ કરવાને જરાપણ અવકાશ રહેવાને નથી. તેથી આ બને ઠરાવે બને તેટલે સામને કરે એ પ્રત્યેક ક્રાતિપ્રિય યુવકની અનિવાર્ય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મના સિધ્ધાન્ત અને પ્રચલિત અનુષ્ઠાન ફરજ બને છે. આ બન્ને ઠરાવો સામે ઉગ્ર આંદેલન ઉભું કપા, તે જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે પ્રમાણે જૈન સંસ્થાઓ તેને સંબંધમાં સ્થળે સ્થળે સભાઓ લાવીને વિરોધના ઠરાવો કરવા અને માન્ય રાખશે એટલું જ નહિ પણ તેના અધિકારી કે એક્વેદારો જ્યારે અધિવેશન ભરાય ત્યારે શકય તેટલી વિપુલ સંખ્યામાં હાજર તરફથી હિણપત પહોંચે તેવું બેલવામાં કે લખવામાં આવશે નહિ. રહીને આ ઠરાવનો બને તેટલે સામનો કરવા જૈન યુવકોને આ આ ઠરાવ શ્રી. જન . કોન્ફરન્સ અને ધી યંગમેન્સ જૈન નિવેદનથી હાકલ કરવામાં આવે છે. સેસાયટીએ પાસ કરવાનું છે. પરમાનંદ કુંવરજી કાપડીઆ . આ બન્ને ઠરાવ પસાર કરવાની ભળામણુ કરતે ઠરાવ ગયા પ્રમુખ, શ્રી મુંબઈ જૈન યુવક સંધ. એપ્રીલ માસમાં સુરત ખાતે મળેલ કોન્ફરન્સની અખિલ હિંદ સમિતિએ પસાર કર્યો છે અને ચાલુ માર્ચ માસની આખરમાં ભરાનાર પ્રસ્તુત એકતા માટે કોન્ફરન્સના આગામી અધિવેશનમાં આ બન્ને ઠરાવે અનુદન માટે આપણી કોન્ફરન્સનું આગામી અધિવેશન થોડા દિવસમાં ભરાશે " રજુ થવાના છે. તેમાં શું કાર્ય થવાનું છે તે હજી આપણે જાણતા નથી, પણ એક ઉપર જણાવેલ અને ઠરાવો આજ સુધી જે મુદ્દાઓને આગળ . હકીકત આપણે જાણીએ છીએ અને તે વિષે હું મારા વિચારો • ધરીને જૈન સમાજમાં સુધારક પ્રવૃત્તિ ચાલી રહી છે તે મુદ્દાઓને જણાવવા ઈચ્છું છું.' નિમૂળ અથવા તે નિર્બળ કરવાના હેતુથી અને એ રીતે સમગ્ર આપણા સમાજમાં કેટલાક પક્ષે છે તે સુવિદિત વાત છે. 4 સુધારક પ્રવૃત્તિના મૂળમાં ધા કરવાના હેતુથી ઘડવામાં આવ્યા છે. સ્થિતિચુસ્ત અને પ્રગતિશીલ વિચાર ધરાવતા વર્ગો દરેક સમાજમાં અગ્ર દીક્ષા સામે કેટલાંય વર્ષથી જૈન સમાજમાં ઝુંબેશ ચાલી રહી છે હોય. કહેવાય છે કે એ બે વર્ગો વચ્ચે આ અવિવેશનમાં એકતા અને એ એશના પરિણામે અગ્ય દીક્ષા ઉપર અમુક પ્રમાણમાં અંકુશ થવાની છે. એકતા કોણ ન ઈચ્છે અને થતી હોય તે તેના જેવું મુકાય છે, બાળ દીક્ષાના બનાવે વિરલ બન્યા છે અને વડોદરા રાજ્યમાં સારૂં શું? પણ આ એકતા કેવા પ્રકારની અને કેવી રીતે થવાની છે બાળ દીક્ષાની મના કરને કાયદે અમલમાં આવ્યા છે. કેટલાંક વર્ષો તે જોવાનું છે. વિવાદાસ્પદ પ્રશ્નો અત્યારે બે છે. બાળદીક્ષા અને પ્રચલિત પહેલાં અમદાવાદમાં ભરાયેલ મુનિસંમેલનના બાળદીક્ષાને લગતા અમુક અનુષ્ટાતમાં સમયાનુકુળ ફેરફાર. એક વર્ગ બાળદીક્ષાને આવકારે છે, કરાવને આગળ ધરીને પ્રસ્તુત ઠરાવનું વ્યાજબીપણું સૂચવવામાં આવ્યું તેનું સમર્થન કરે છે અને એની દીક્ષા આપવામાં ધર્મનું ગૌરવ માને છેપહેલાં તે મુનિસંમેલનને ઉપર્યુકત રાવ બાવાદીક્ષા સંબંધમાં જે છે. તેવી જ રીતે પરંપરાથી ચાલી આવતા ધાર્મિક ક્રિયાકાંડે અને રાહત આપે છે તે બહુજ મામુલી છે અને અગ્ય દીક્ષાના વ્યાપક અનુષ્ઠાનમાં જરા પણ ફેરફાર કરવા તેમાં ધમહાનિ જુએ છે.
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy