________________
૧૦૮
પ્રબુદ્ધ જૈન
‘બાળક’ને સન્માના
(અમદાવાદમાં છઠ્ઠો માટૅસેવી ટ્રેનિંગ કાસ શ કરતી વેળાં ડૉકટર મેડમ મેન્ટસારીએ ના. ૨૬-૧૨-૪૪ના રોજ આપેલ પ્રારભિ વ્યાખ્યાન ‘શિક્ષણ પત્રિકા'માંથી સાભાર ઉધ્ધત કરવામાં આવે છે —તી]
આપણે સહુ અહીં મુખ્યત્વે કરીને બાળકને કારણે એકત્ર થયાં છીએ. આપણું મહાન કાય બાળકની વ્યક્તિવિશેષતાને સ રક્ષવાનુ · અને તેને વિકસાવવાનું છે. દિવસે દિવસે માણસજાતને લાગતું જાય છે કે આપણે હજુ બાળકના પ્રશ્નોને હાથ ધરવા માટે પૂરતા કેળવાયેલ નથી. કળત્રણીના જૂના ખ્યાલે જતા જાય છે—જેવા કે મેટેરાંઓએ અને શિક્ષકાએ બાળકને તૈયાર કરવાનાં છે. એ જૂના ખ્યાલને બદલે હવે બાળક અનેક શક્તિએથી ભરેલ એક વ્યકિતવિશેષ છે એમ મનાવા લાગ્યું છે. બાળક જ માણસને–મેટા માનવીને-વિધાતા (Constructo ok man) છે એવુ સમજાવા લાગ્યુ' છે અને એ વિચારમાં માણુસ જાતની આશા અને મુક્તિ દેખાય છે.
એટલે કેળવણીના વિચાર માત્ર શાળા, પાઠશાળા, વિદ્યાપી। કે વિદ્યાલયાનાં ખીબાંમાં વિચારવાતે રહેતા નથી, પણ મનુષ્યજાતના સામટા ઉત્થાન માટે માણસને તેના જન્મથી જવિચાર કરવાના રહે છે, અર્થાત્ આપણું કામ બાળકમાં રહેલ સુષુપ્ત શકિતએ (Potentialities) તુ સંરક્ષણ કરવાનુ, એની ઉત્ક્રાંતિ કરવાનું, એતે વિકસાવવાનું છે.
આપણું. કામ બાળકને સંરક્ષવાનુ અને મદદ કરવાનુ છે એમ હું એટલા માટે કહુ છું કે આપણે બાળકને કશું શીખવી શકતાં નથી. વિચાર કરે! કે તાજા જન્મેલા બાળકને આપણે શું શીખવીએ છીએ? એ વના બળકને આપણે ભાષાજ્ઞાન કેવી રીતે આપી શકીએ છીએ ? બાળકને ખેલતાં શીખવાના પાડે આપીએ છીએ ખરાં?–આપી શકીએ ખરાં? અને છતાં એ વતુ' બાળક અધરામાં અઘરી ભાષા સંપૂછ્યુ પણે ખેલતાં શીખી જાય છે! એ ભાષાના વિશિષ્ટ ઉચ્ચાર, ભાવા અને અર્થની ઝીણવટા પણ બાળક પકડી લે છે! આ બધું એને કાણુ શીખવે છે?
આ જ હકીકત જુદા જુદા દેશનાં જુદાં જુદાં ક્ષેત્રામાં કામ કરતા સધળા વૈજ્ઞાનિકાને નજર આવી છે, અને સ્વતંત્રપણે જુદા જુદા દેશના ધણા વૈજ્ઞાનિકા એકમત પર આવી ઊભા છે કે બાલજીવનનાં પહેલાં એ બહુ જ આખા જીવનના ઘડતરમાં અતિ ઉપયોગી વખત છે. આ વાતની પ્રતીતિ આપણને હવે થાય છે કે બાળકમાં ગૂઢ શકિતને ઝરા છે, અને તે વડે જ બાળક મનુષ્યનું ઘડતર કરે છે. નવાઇની વાત છે કે અત્યાર સુધી માનવજાત એ ખજાનાથી અજ્ઞાત હતી. આપણે જાણે કે એ ખાના પાસેથી હજારો વર્ષોંથી પસાર થયા કરીએ છીએ છતાં અજ્ઞાત રહ્યા છીએ!
અત્યારે હવે વૈજ્ઞાનિકા જેમ જેમ મનુષ્યના મનનું બાળપણથી અવલોકન કરે છે તેમ તેમ તેની વૃદ્ધિના નિયમા તેમને મળતા જાય છે. બાળક જાતે જ પોતાને કેમ શીખવે તે હવે સમજાતુ' જાય છે. બાળકમાં જ જાણે કે કઇ અજ્ઞાત શિક્ષક વસેલે છે, તેની પાસે ચુસ્તપણે અમુક વખતે અમુક જ બાબતેને એક પછી એક ગ્રણ કરાવે છે ! એ જ એની ક્રિયાશક્તિ (Will) નું ધડતર કરે છે. શ્રી વાર ભાષાશિક્ષણનાં જ ઉદાહરણ લઇએ તે દેખાય છે કે કાઇ પણ દેશનુ’– કોઇ પણુ ભાષા–વાતાવરણમાં જન્મેલું બાળક અંગ્રેજી, જમ ન, બંગાળી, મરાઠી ૩: ગુજરાતી ભાષા અમુક ચેકકસ વખતે જ પકડી લે છે અને તેને આત્મસાત્ કરે છે. આ કાય જાણે કે કાષ્ઠ ચેકકસ વખતપત્રક પ્રમાણે જ ચાલે છે. અંગ્રેજ, જ`ન કે હિંદી બાળક એ જ વખતપત્રક પ્રમાણે ભાષા ઉપાડે છે, જાણે કે બાળકની અંદર જ કોઇ અતિ ચેાકકસ શિક્ષક (Scrupulous Teacher) રહ્યો હાય ! આ ચક્કસ વખતપત્રકને આપણે સંવેદન—કાળ (Sensitive Period) કહીશું',
આ બે વર્ષના ગાળામાં બાળક કાર્યની સીધી સહાય વિના જ જાતે જ ભાષા ઉપર કાબુ મેળવે છે એટલુ' જ નહિ પણ પોતાની
તા. ૧૫-૪-૪૫
જાતિ (Race) અને રાષ્ટ્ર (Naion) ના ગુણાનુ પણ પેાતામાં ધડતર કરી લે છે. બાળક જન્મે છે ત્યારે તે લગભગ બહેરા અને મૂંગા જેવુ જ હાય છે. પણ પછી વમાં જ આટલી બધી બાબતા તે આત્મસાત્ કરે છે. આ ક્રિયાને આપણે સ્વયંસ્ફૂરિત સંસ્કૃતિનું ગ્રહણુ કહી શકીએ. આ બધું તે માત્ર વાતાવરણમાંથી જ સગ્રહે છે.
આ અવલેાકન પરથી હું એવા વિચાર પર આવી છું કે આ જ બે વર્ષના ગાળામાં બાળક સામે સંસ્કૃતિના જેટલા · વિષયેા રજૂ કરી શકાય તેટલા રજૂ કરવા–ધરવા. અને બાળક વનસ્પતિ શાસ્ત્ર (Botany) જીવનશાસ્ત્રી (Biology) અને વિજ્ઞાનના ખીજા બધા વિષયેા જરા પણ થાક કે ભાર વિના આપોઆપ સ્વયંસ્ફૂરિત રીતે જ ગ્રહણ કર્યે જાય છે. આપણે વાતાવરણ તૈયાર કરવાનું છે. આવા વાતાવરણમાં બાળક સ્વત’ત્રપણે વધે છે, વિકસે છે. આપણી જૂની પદ્ધતિએ બદલવાની જરૂર છે. જૂની માન્યતા પેઠે બાળકને આપણે એક ખાલી વામણુ માનવાનુ નથી, પણ શક્તિઓથી ભરેલું', સ્વયશિક્ષને રસ્તે આગળ વધતું વિશિષ્ટ વ્યક્તિત્વવાળુ માનવી સમજવાનુ છે.
આથી આ કામ ચલાવવા માટે શિક્ષા પશુ નવીન પ્રકારના જ જોઇએ. બાળકને તેના વિકાસકાય'માં શિક્ષકે તે માત્ર મદદ કરવાની છે-જેમ તાકર શેઠને મદદ કરે છે તેમ. બાળક પોતાની મેળે જે જે શક્તિ અને ગુણા વિકસાવવાનું છે તેમાં તેણે તે મદદરૂપ જ થવાનું છે. બાળક સ્વતંત્રપણે પેાતાના અનુભવથી પોતાને જે વિકાસ સાધે છે તેના મૂગા સક્ષી તરીકે અને એક અનુકૂળ તેાકરની પેઠે શિક્ષકે વવાનું છે. બાળક એને મન એક પવિત્ર વ્યક્તિ હાવી જોઇએ.
માણસજાતે પણ આ જ દૃષ્ટિથી બાળકને જોવાનું છે. બાળક માણુસજાતને અપનાવે છે; માણસે બાળકનુ દૃષ્ટિબિંદુ અપનાવવુ જોઇએ. બાળક અને તેની ભવ્યતા-મેઃટા આપણે સમજવી જોઇએ. બાળક એ ભાણુંસજાતને એક શકિતશાળી ભાગ છે; એના અસ્તિત્વ વિના માણસજાત પ્રેમ, દયા, માયા વગેરે કયાંથી સમજત અગર અનુભવત માતપિતા માટે બાળક પ્રેમની શકિતરૂપ છે. એ જ વાત મેટા સ્વરૂપમાં સમગ્ર જાતને લાગુ પડે છે, વિચારે કે એના વિના માણુસાત કેટલી નિર્દય, કઠાર, અહંમન્ય (Egotistical) અને સ્વાર્થી થઇ જાત પરમાના પહેલા પાઠ દરેક માંણુસ પેાતાના બાળક પાસેથી જ શીખે છે, બાળકે જ માણુસજાતમાં પ્રેમનો ઝરા વહેતો રાખ્યો છે!
આવાં દૃષ્ટિબિંદુએથી જ આપણે કેળવણીનો વિચાર કરીએ, બાળક તરફ માન અને પ્રેમની દૃષ્ટિથી જોઇએ, અને સમજીએ કે આ બાળક જ માણસ જાતનું ઘડતર કરે છે. બાળકના વિકાસના ક્ષેત્રમાંથી જ આપણુને નવાં નવાં બળનુ ઉદ્દધન થાય છે. એનામાંથી જ શાંતિ, પ્રેમ અને સંપૂર્ણતાનું આવિષ્કરણ થવાનું છે. બાળકમાં એવી શકિત ભરેલી છે કે જેથી તે માનવજાતને અત્યારની દુઃખ અને દર્દભરી દશામાંથી શાંતિ, પ્રેમ અને સપૂણ તાને રસ્તે લઇ જશે, આપણે ઇચ્છીએ કે બાળકના વ્યક્તિવિશેષત્વને એાળખાની શકિત આપણને મળે. અનુલેખક: નરેન્દ્ર બધેકા,
શતાવધાન વર્ગ
શ્રી. ટી. જી. શાહ જણાવે છે કે શતાવધાન શિખવાની ઇચ્છા ધરાવનાર ભાઇઓ માટે બ્યાવર (રજપુતાના) ખાતે એક ખાસ વગ ખાલ વામાં આવેલ છે. આ વર્ગ ચાલુ માર્ચ માસની ૨૦ મી તારીખે શરૂ થશે અને એપ્રીલ માસની ૫ મી તારીખે પુરા થશે. જેમની આ વ'માં જોડાવાની ઇચ્છા હાય તેમણે શ્રી. ટી. જી. શાહને ટી. જી, શાહુ ખીલ્ડીંગ, પાયધાની મુંબઇ ૩ એ ઠેકાણે અરજી કરવી અને જેમની અરજી મંજુર થય તેમણે ઉપર જણાવેલ તારીખ પહેલાં બ્યાવર પહેાંચી જવુ. શતાવધાનની કળા શિખવા માટે અસાધારણ સ્મરણશક્તિની જરૂર છે એમ કેષ્ટ માની ન લે. આ વર્ગોને શતાવધાનમાં રસ લેનારા ભાઇઓ પુરા લાભ લેશે એવી આશા રાખવામાં • આવે છે.