SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 3 તંત્રી : મણિલાલ મેાકમચ’દ શાહું યુદ્ધ શ્રી મુંબઈ જૈન યુવકસ ધનુ પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ વર્ષ ૬ ] પરિસ્થિતિએ નીપજાવેલા નૈતિક અને તેની ભાવી જૈન મુંબઈ : ૧૫ માર્ચ ૧૯૪૫ ગુરૂવાર પ્રાપ્ત યુદ્ધને અંગે જાનમાલની ભયંકર ખુવારી, મેઘવારી, વ્યવહારનાં સાધનાની તંગી અને અડચણુ, જિંદગીતી જરૂરિયાતાની ચીજો મેળવવામાં ભારે મુશ્કેલી વગેરે પરિણામે ઘણે અંશે અનિવાય છે. નિત્યવ્યવહારની અસ્થિરતા અને અનિયમિતતા પણ કેટલેક અંશે અનિવાય છે. એ બધી મુશ્કેલીએ અને અવ્યવસ્થા યુદ્ધના 'ત સાથે ટળી જશે. એમ માની શકાય. પરન્તુ આ યુદ્ધનાં વર્ષાં દરમિયાન નીતિ, પ્રમાણિકતા, શુદ્ધ સાચે વ્યવહાર, પરસ્પર વિશ્વાસ, કમળ લાગણી અને માનવતાને જે રીતે નાશ થઇ રહ્યો છે તેનાં પરિણામ સમાજને બહુ લાંબા સમય સુધી બેગવવાં પડવાનાં છે. આપણાં બાળકા—જે ઉંમરમાં તેમના ચિત્ત ઉપર આજુબાજુના વાતાવરણુના સંસ્કાર ખૂબ ઊંડાં પડે છે, તે ઉમ્મરનાં બાળકા—અત્યારે કેવા સંજોગ અને વાતાવરણુમાં ઊછરે છે? ચારે બાજુએ પૈસા કમાવા પાછળ સૌ કાઇ દોડધામ કરી રહેતુ નજરે પડે છે. કાળાંધાળાં કરીને, લાંચરૂશ્વત, લાગવગ, દખામણી,. સતામણી, દાદાગીરી, ગરીબ અને ગરજાઉની રંજાડ, કાળા બજાર, દાણચારી, ચેરી લુચ્ચાઇ, નાખારી—વગેરે બધા જ આડા ભાગે અનુસરીને ચારે બાજુએ સૌ ધનસંચય કરવામાં પ્રવૃત્ત થયેલું જોવામાં આવે છે. ગરીબ નિરાધાર વર્ગ, સામાન્ય નોકરિયાત વર્ગ અને નાના ધધાદારી નિજીવનની હાડમારી નીચે કચડાતા જાય છે, તે તરફ કૈાનું લક્ષ નથી. રાતદિવસ ગમે તે, માગે પૈસે કરવાના સારાખોટા માગની ચેાજના થતી જોવામાં આવે છે અને એ રીતે ધન પ્રાપ્ત કરેલા સુખચેનમાં મહાલતા અને સમાજમાં સફળ થનારા કાર્ય કુશળ માનવીએ ગણાય છે. પૈસા મેળવવા માટેના ગેરવાજી મા ના વિરોધ સમાજમાં થતે જોવામાં આવતા નથી. પેલીસ, રેલ્વે, રેશનિંગ, સરકારી ખાતાં, વેપારીઓ, બિલમાલેકા વગેરેને લાંચરૂશ્વત આપી પેાતાનું કાર્ય સફળતાથી પાર પાડનાર ખરા દૃષ્ટાન્ત લેવા જેવા ગણાય . અનાજ, ખાંડ વગેરે સંગ્રહ કરનાર અગર ગેરવાજી રીતે લેનાર, આપનાર, રેશનઇંગ ઇન્સ્પેકટરને ચાપ આપનાર કે લાંચ આપી છૂટનાર પેતાનાં ‘પરાક્રમે’ની કુટુંબનાં માણસા આગળ-ઉછરતાં બળકા આગળ પશુ—બડાઇ હાંકે છે. રેલ્વેમાં રીતસર ટિકીટ ન મેળવી શકનાર પાંચ દશ રૂપિયા લાંચ આપી રેલ્વે ટિકીટ મેળવવામાં સફળ થાય છે, ત્યારે એ પેાતાની ‘હાંશિયારીની વાત ઘરનાં બાળકો આગળ નટાઈથી કરે છે. માતાપિતા, વડીલે અને સમાજમાં શ્રીમત હોવાને કારણે આગેવાન ગણાતા માણસાનાં આ પ્રમાણે વખાણ થતાં જોઇને બાળકો કેવુ' શિક્ષણ લે એના સમાજે કદી વિચાર કર્યાં છે? રેશનિંગ ઇન્સ્પેકટરને પાંચ દશ રૂપિયા લાંચ આપી કે જૂઠી હકીકત જણાવી ગુનામાંથી બચી જનારનું બાળક ઘરના નેાકરને પાવલુ’, આઠ આના છાનામાના આપી સિનેમામાં નાસી જાય, અગર છાની, બીડીએ મંગાવી પીએ અથવા છાના પૈસા ઉડાવે એમાં આશ્રય' જેવું શું છે? કુટુબમાં બસે ચારસે કર્મ!નાર માણુસ વીસ પચીસ હજાર કે લાખ રૂપિયા કાળાં બજારમાં અથવા દાણચેરી કરી કમાય અને એ પૈસાથી કુટુંબનાં બાળકોને અને ખીજા' કુટુબીએને મેાજશેખનાં સાધનો પૂરાં પાડે ત્યારે, બાળકાને પ્રમાણિકતાનાં ધારણ સાચવવાના વિચાર, સરખા પણ શી રીતે આવે? રાજને રાજદ્વારી અને લાખા નિર્દોષ માનવીઓના સંહાર કરનારા ‘વીરયેદ્દા' ગણાતા . જોવામાં આવે, ‘દુશ્મન'ના માત્ર લૂંટનારા અને તેમના ઘરમાંથી Regd. No. B. 4266 લવાજમ રૂપિયા ૩ [અંક ૨૨ હાસ— પ્રજા ઉપર પડનારી ભયંકર અસર 1 ખાધાખોરાકીના સમાન 'લૂટી લઇ તેમને ભૂખે મારનારા બહાદુર સિપ.૪' ગણાતા હોય—છાપાંમાં તેમનાં ભારેભાર વખાણુ આવતાં હાય, ત્યારે ઊછરતાં બાળકમાં સુલેહ, શાંત, સૌમ્યતા, દયા, ભ્રાતૃભાવના ઉન્નત ગુણનુ બીજારે પણ કયાંથી થાય? આ ઉપરાંત ગરીબીને કારણે—રાજરાજની કુટુંબની સામાન્ય જરૂરિઆતની ચીજો પણ ન મળી શકવાને કારણે—આજ મેટાં શહે શમાં નીચલા મધ્યમ વર્ગના પુછ્યો મેટી સખ્યામાં પોતાના કુટુંબની સ્ત્રીઓનાં શીલ વેચી રહ્યા છે એની સમાજને જાણ છે? આ જાતની નીતિની શિથિલતા છેલ્લાં ચાર વર્ષથી બકર પ્રમાણમાં ચાલી રહી છે એ વાતની જેએ અત્યારે સમાજમાં આંખ કાન ઉધાડાં રાખી કરે છે તેને બરાબર માહિતી છે. ખૂબ જ સહેલાથી વિના શ્રમે લાખા શિઆ કમાનાર માણુસે પોતાની આસપાસમાં, આશ્રિતાની, કુટુંબનું ગુરાન મુશ્કેલીથી ચલાવનારાંની, ગરજાઉનાં કુટુંબની સ્ત્રીઓને નીતિભ્રષ્ટ કરવામાં પોતાના કુમાગે મેળવેલા ધનને અત્યારે દુર્વ્યય કરી રહ્યા છે એની સમાજને ખબર છે? આજે મુંબઇ, અમદાવાદ જેવાં શહેરામાં આ જાતની સ્થિતિ ભયંકર પ્રમાણુમાં વ્યાપી રહેલી છે. વધારે ભયંકર તેા એ છે. કે આવાં કાર્યો કરનારા માણસા સમાજમાં પેાતાની શ્રીમંતાઈને જોરે આગેવાના થઇ પડયા છે. સાધુસતાની પત્રરામણી કરાવનારા અને દેરાંદેિશમાં ભેટ આપનારા માણુમેામાંના કેટલા બધા શ્રીમ'તા અઠવાડિયે પખવાડિયે મુબઇ જઇ કેટલીક સિનેમા નટીએ કે બીજી હલકી સ્ત્રીઓ સાથે સ્વચ્છંદ વિહાર કરી કાળાં ધાળાં કરાન મેળવેલા ધનને યથેચ્છ રીતે ઉડાવે છે. મુંબઇ, અમદાવાદના કેટલા બધા ‘નવા’ શ્રીમંતાના પુત્રો અત્યારે દારૂ અને જુગારની લતે ચડી ગયેલા છે. આ બધા અતિશય ઝેરી વાતાવરણમાં આપણાં ખાળક અત્યારે ઉછરે છે. એ જાતના વાતાવરણમાં ઉછરેલાંના ક્ાલ પાંચ સાત વર્ષ પછી કેવા થશે તેની કલ્પના કરતાં કમકમાટી થાય છે. સમાજના હિતેચ્છુઓ આ પ્રશ્નોને શાન્તિ અને રાગદ્વેષ રહિત ચિત્તે વિચાર કરશે ? જ્યોતિધરમાંથી સાભાર ઉષ્કૃત ટુલાલ ગાપીભાઈ કુ ( પ્રબુધ્ધ જૈન 'ના ગ્રાહકોને • પ્રમુદ્દે જૈન 'ના ગ્રાહકાને વિજ્ઞપ્તિ કે જ્યારે, જ્યારે જે કાઈ ગ્રાહકનું લવાજમ ખલાસ થાય છે ત્યારે ત્યારે નવું લવાજમ મનીએડરથી મેકલી આપવા છેલ્લા અંકમાં જણાવવામાં આવે છે અને જેનું મનીઓર્ડર ન આવે તેને નવેક વી. પી. થી મેકલવામાં આવે છે. આવા વી. પી. કેટલાક સ્વીકારવામાં આવે છે જ્યારે કેટલાક અસ્વીકૃત પાછા આવે છે અને વી, પી.ને ખ` વિના કારણે સધના માથે પડે છે, જેમનું લવાજમ પુરૂ થયાની ખબર આપવામાં આવે તે નવા લવાજમના રૂા. ૩ મનીએડરથી અથવા બીજી રીતે સધનાં કાર્યાલય ઉપર મોકલી આપે, જેમને ગ્રાહક તરીકે ચાલુ રહેવુ ન ઢાય તે વખતસર ખબર આપે અને જેમના ઉપર વી. પી. કરવામાં આવે તેએ વી. પી. સ્વીકારવા કૃપા કરે. કેવળ સમાજની સેવા અર્થે નીકળતું અને ‘જાહેર ખબરની કમાણીના અભાવે અને આજની માંધ વારીના લીધે ઓછી વધતી ખેાટમાં ચાલતું પ્રબુદ્ધ જન દરેક ગ્રાહક પાસેથી આટલા સહકારની અપેક્ષા રાખે છે.. તંત્રી, પ્રભુદ્ધ જૈન
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy