________________
૧૦
તેવુ' માનસ પેદા કરવા અને તે માટે યોગ્ય કાય` કરવા Post-waના કાર્યક્રમમાં કઈ જગ્યાએ સ્થાન નથી. જૈન ધર્મ આપણા જેવા ગણત્રીબાજ' વિષ્ણુકાના હાથમાં આવ્યે તેટલીજ કમનસીબી છે, નહિ તે જૈન ધમ' જ. એવે છે કે જે જગનને વિશ્વશાંતિ અને વિશ્વઅયના આધપાઠ આપી શકે તેમજ સામાજીક, આર્થિક નૈતિક અને રાજકીય વિષયામાં સાચી દેારવણી આપી શકે.
છેવટમાં દેશિવરતિ ધમ આરાધક સમાજના મુખ્ય ઉદ્દેશ બર લાવવા માટે આપણે જ્ઞાન અને ક્રિયાને જેમ આપણા જીવનમાં ઉતારી શકીએ તેમ જગત સમક્ષ બરાબર રજી કરી શકીએ, તેવા કાપણુ વ્યવહારૂ રચનાત્મક, કાર્યો હાથ ધરવાની જરૂર છે. આ યુગમાં ખેલવા કરતાં કાર્યને અમલમાં મૂકવાની જરૂર છે. તે જ આવા સમેલને ’ પાછળ ખર્ચાતી શકિતનું મૂળ મેળવ્યું ગાય, જે મહાન ધર્માંમાં આપણને 'મહા પુણ્ય' મેગે જન્મ પ્રાપ્ત થયો છે અને જેને માટે આપણે 'ગૌરવ લઇ: શકીએ તેમ છીએ તે મહાન પરમ ઉપકારી ધમમાં ભવોભવ આપણે જન્મ: હાજો, ભવાભવ જીન' અને આગમતે વંદન હજો અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય વિરચિન યેાગશાસ્ત્રમાં મહારાજા કુમારપાળને શ્રાવકાએ જે મનેરથે સેવવાના મેધ આપેલ છે તે નીચે જણાવેલ મનેરથા આપણા દિલમાં સદા જાગ્રત રહેજો!
જૈન ધમથી રહિત થઈ ચક્રવર્તિ પણ હું ન થાઉં, પણ જન ધર્મ'થી 'વાસિત દાસ કે દરિદ્ર પણ થાઉ તે તે પણ મને સંમત છે. અહા ! હું આ સર્વ સયાગેના ત્યાગ કરી, ઋણુ પ્રાય વસ્રવળા થઇ મંળથી કિલગ્ન શરીરવાળા માધુકારી વૃત્તિવાળી મુનિચર્યાને કયારે આશ્રય કરીશ? દુઃશીથેની સેખનના ત્યાગ કરી, ગુરૂ મહારાજની પાદરજતે સ્પર્શ કરતા, યોગના અભ્યાસ કરી આ બન્નેનેા નઃશ કરવાને હુ કયારે સમર્થ થઇશ ? મધ્યરાત્રિએ શહેરની બહાર કાયૅાસગ મુંદ્રાએ ધ્યાનમાં રહેલા . મતે સ્થબની માફક સ્થિર રહેલાને સ્થંભ જાણી અળદ : પોતાના સ્કંધનુ કયારે ઘણું કરશે? વનની અંદર પદ્માસનમાં ખેડેલા અને ખેળામાં મૃગના બચ્ચાંએ રહેલા એવા મને મેઢા ઉપર વૃધ્ધ મૃગયુધપતિ કયારે સુધશે ? શત્રુ ઉપર અને મિત્ર ઉપર, તૃણુ ઉપર અને સ્ત્રીસમુદાય ઉપર, સેના અને પત્થર ઉપર, મણિ અને માટી ઉપર, મેક્ષ અને ભવ ઉપર એકસરખી બુધ્ધિાવાળા હુ કયારે થશ? આ પ્રમાણે મેક્ષ મહેલ ઉપર ચડવાને ગુણુઠાણાની શ્રેણી રૂપ નિસરણી સરખા તથા પરમ આનંદરૂપ લતાના કદ સરખા મનોરથે શ્રાવકોએ ચિત્તમાં ધારણ કરવા, શાન્તિ : કાન્તિલાલ ઈશ્વરલાલ,
મારા પિતા
તે
(મુખપૃ થી ચલુ ) અસાધારણ બુદ્ધિશાળી અને તત્વવિશારદ વ્યકિત જનતાના સીધા સંપર્કથી પોતાની અસાધારણતાના જ કારણે ઘણી વખત વિચત રહે છે. મારા પિતામાં એવી કાઇ બૌધિક અસાધારણતા નહેાતી અને તેથી જે તે જનતા સાથે બહુ સહેલાવી સીધેો સ ંપર્ક સાધી શક્યા. જનતાની મેલી ખેલતા અને જનતા તેમની ખેાલીને પુરા આદર અને ભાવી ઝીન્નતી. તે જ કારણે જે કા` અસ:ધ્ધ રણુ કાર્ટિની લેખાતી વ્યક્તિ થઇ નથી શકતું તે કાર્ય -લોકમાં ધચિ જાગૃત કરવાનું અને અધ્યાત્મપરાયણુતા કેળરવાનુ–મારા પિતા વિપુલ પ્રમાણમાં સાધી શકયા હતા. તેમા મારા એકના જ નહિં પણ અનેકના પિતા, પ્રણેતા અને પથપ્રદર્શક હતા. સૌ કોઇના માટે તેમના દિલમાં નિમળ પ્રેમ ભરેલા હતા. મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માંધ્યસ્થ—એ ચાર ભાવના ઉપર તેમના સમગ્ર મિક જીવનનું મંડાણ હતું.
ગ્રંથુન
તા. ૧૯૩૪૫
ૐ આમ થઇ ન જ શકે એવા કેઇ પણ આગ્ર તેમણે રાખ્યો નહેાતે, અમારૂ′ સુખ જાણીને તેએ જરા રાજી થાય, અમારી કોઇ અગવડ, સાંભળીને તે જરા ખિન્ન થાય, પણ એ રાજી થવાપણુ કે ખિન્ન થવાપણુ તેમના મન ઉપરથી પણીના રેલાની માફક સરી જતું, નાની મેાંટી શારીરિક તકલીકે તેમને કદિ કદિ અકળાવતી અથવા તો પોતાનુ ધાયું ન થાય તે તેમના ચિત્તમાં કદિ કદિ અસમતા આવી જતી, પણ બીજી જ ક્ષણે આવી અકળામણ કે અસમતા થવા બદલ તેમને અન્તસ્તાપ થઇ આવતાં. તેમના શ્વાસેશ્વાસે સર્વ ભૂત માત્ર પ્રત્યે મૈત્રી હતી, દૂર નજીકના વિષે સમભાવ હતા. જૈન સંસ્કૃતિ એટલે શુ તેનું તે એક સીમાચિહ્ન હતા. તેમના જવાથી જેની જોડ આજે શધનાં ન મળે એવી એક વિલક્ષણુ સસ્કારમૂર્તિ ભૂતકાળમાં વિલય પામી છે.
મારા મિત્ર ભાઈ વ્રજલાલ ધરમચંદ મેધાણી આ પ્રસંગે મને આશ્વાસન આપતા એક પત્રમાં મારા પિતાના સમગ્ર જીવનની નીચેના શબ્દોમાં યથાર્થ તારવણી કરે છે. તે જણાવે છે કે સદ્ગત કુંવરજીભાઈના અવસાનથી જૈન સમાજે એક સાચા શાસ્ત્ર અને સમજદાર જૈન, ભાવનગરે એક અગ્રણી સમાધાનપ્રિય નાગરીક અને માનવસમાજે એક ચારિત્ર્યવાન, કશ્યમન અને જ્ઞાનપપાસુ ગૃહસ્થ ગુમાન્યો છે. આજના કટેકટીના સમયમાં આવા અનુભવી, સમાધાન— પ્રિય અને ભાંગ ખેંચાવી લેનાર વૃદ્ધની વિદાય બહુ સાલે તેવી છે” પરમાનદ,
સમાસ
જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન સાંસારિક બાબતે પરત્વે તેમના દિલમાં ઉદાસીનતા અને વૈરાગ્ય વધતા જતાં હતાં. પેાતે ભલા અને પોતાને જ્ઞાન વ્યવસાય. ભલે. ધરની કે કુટુંબની કાંઇ ભાબતમાં તે જરા પણું માથું મારતા નહિ. આમ જ થવુ જોઇએ
થાડા સ્વા-થોડા લાભ-આા કરા શ્રી. અમૃતલાલ કાળીદાસ કા એક જાહેર પ્રસંગે વ્યાખ્યાન કરતાં જણાવે છે કે:
“મારે એટલુંજ કહેવાનું છે કે ખૂબ દીર્ધદષ્ટિથી જોતાં શીખે. અને સાહસેા ન કરવાની વૃત્તિ છેાડી દેતાં પણ શીખો. સાહસે જ આપણને ટાચ ઉપર મૂકી દેશે. આટલા હુન્નરઉદ્યોગ છે, આટલી એકા કે વીમા કંપનીએ છે એથી સતેષ માનવાના ન હેાય. મારી શેરબજારની ભાષામાં કહુ' તે એ બધાં મારી પાઘડીમાંની એક ટાંકણી જેટલા છે. આપણે તે પબ આગળ વધીને આખી પાઘડી ટાંકણીથી ભરી કાઢવાની અે—જેથી બહારના કોઈ વિદેશીને પેાતાની ટાંકણી ખાસવાની જગ્યા જ ન રહે. વેપારી, મીલમાલેકા અને બધાને મારે એ જ કહેવાનુ છે: સાદસા કરા, સગીન ભૂમિ ઉપર ઉભા રહી આગળ વધે અને એકમેકની સાથે ખભા મીલાવી સદ્દકારી કામ કરશે તે ૧૦ વમાં જ પાઘડી ટાંકણીઓથી ભરાઇ જાય એવુ તમે કરી શકરો. આપણા ધંધા-ઉદ્યોગે ને મારવા, જીવાડવા કે વિસ્તારવા એ આપણા હાથની વાત છે.
“એક સિધ્ધાંત વિષે મારે કહેવાનુ છે અને તે એ જ કે નાના નાના વેપારીઓને શોધી શે.ધીને મદદ કરે તેા જ પૈસૌ પૈસાને ખેચી લાવશે, ઉદ્યોગધંધા વધુ ખીલી ઉઠશે, નાના હશે તે મેટા ચરશે અને દેશનુ હિત સધાશે. વળી હાર એવા ધરાકીને તમે સહુલાઇની અને સગવડથી નાણા ધીરશે તે તે બધા તમારી એકની જીવતી જાહેરાત બની જશે. સહુને પાઘડીની, આબરૂની નાકની કીમત છે એટલે પૈસા જવાની ચિંતા કરવાની નથી.
“જે મીલમાલેકાએ અમદાવાદનુ ગૌરવ વધાર્યું છે તેમને પણ મારે એક વિનતિ કરવાની છે કે હવે થેાડી લાભત્તિ ઓછી કરે. થાડા સ્વાર્થ છોડી જનસેવામાં, નાનાઓને ઉત્તેજન આપવામાં નાના ઉદ્દેાગે,ને ખીલવવામાં સહાય કરા... તમારા સાહમ અને કુનેહતા ખીજામાતે થાડા લાભ આપે.. દેશહિતની દ્રષ્ટિએ તમારે નાનાહોંગે,માં રસ લેા જોઇએ, તમારી પાસે સાધતા છે, નાણાં છે. એને લાભ આપે. નવા માણસા તૈયાર કરો. એમ કરશે તે ૧૦ વરસમાં ગુજરાતના રૂપરંગ તમે બદલી નાખશે.”
શ્રી. અમૃતલાલ કાલીદાસનું આ વિજ્ઞાપન જૈન સમાજના સુસ્થિત વગે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે.
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી; મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુાઈ..
Áસ્થાન : 'કાન્ત પ્રિ. પ્રેસ, ૫૧, કાલબાદેવી રાડ, મુળ ક