________________
૧૦૪
પ્રશુ
જૈન સંસ્કૃતિના પ્રચાર આજે શી રીતે કરવા ?
(રતલામ આન્તુ બે આવેલ પરાંસલ તીથ ખાતે ભરાયેલ શ્રી વિરતિ ધર્મારાધક સમાજના નવમા અધિવેશનના પ્રમુખસ્થાનેથી શ્રી કાન્તિલાલ ઇશ્વરલાલે આપેલ વ્યાખ્યાનનાં ઉપયોગી ભાગ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્ર) શ્રમણ સંસ્કૃતિના નાયક ભગવાન મહાવીરે વિશ્વશાંતિ માટે ગુહિલા અને વિશ્વના એકય માટે અનેધમ્સવાય આ એ અહિંસક સાધના જગતને સોંપી માનવસમાજને સાચા કલ્યાણભાગે જવાનુ નવુ દિશાસૂચન આપ્યું છે. - આજે જ્યારે જગતમાં બહુ સુક્ષ્મતાપૂર્વ ક પ્રત્યેક વસ્તુની છણાવટ થઇ રહી છે, ત્યારે પ્રવૃત્તિ કે વિકાસ કર્યાં વગર ખાલી ભૂતકાળના ગુણગાન કરવા માત્રથી આપણા તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિની રક્ષા ન જ થઇ શકે, કાષ્ટ પ્રશ્ન ફક્ત પોતાના ભૂતકાળની શાભાને ઉન્નતિ અને રક્ષણનાં ઉદ્યમ સિવાય યાદ કરવા માત્રથી આગળ વધી શકી નથી.' આજે તે સસારના દરેક ધર્મોનુ પણુ
થવા લાગ્યું છે. અને એટલાંજ માટે વર્તમાન શર્તાબ્દિને સંસ્કૃતિનાં સક્રાંતિકાળ અથવા ધમમ થનકાળ તરીકે એક વિદ્વાને એળખાવેલ છે. તે એટલે વત માન કાળની શેધાને, પ્રમાણન અને નીતિને સયાં અનુકુલ અને વધારનારા જૈન ધર્મ જ છે. પરંતુ આવું નક્કર સત્ય પ્રજામાં આપણા દેશવિરતિ ભાઇઓએ પ્રચારવુ જોઇએ.
“ ગૃહસ્થા ! આ જમાના બુદ્ધિના છે. આ બુધ્ધિવાદના યુગમાં શ્રધ્ધા અને ભક્તિને આજનાં શિક્ષિત માનવસમાજ તરત માનવા તૈયાર ન થાય તે' બનવાજોગ છે. શ્રધ્ધાનુ પણ જો બુદ્ધિથી પરિશાધન થશે તાજ તે ટકી શકરો. આ પ્રમાણે જો કાય હાથ ન ધરાય તે નવીન બુધ્ધિશાળી શિક્ષિતવર્ગ માંથી જૈન ધમ નવા અનુયાયી ન મેળવી શકે. એટલુંજ નહી. પશુ જીવાન પ્રગતિશાળી વર્ગ પણ અપસરતા જાય. જૈન ધર્મોંમાંથી જૈન યુવાને કેટલાં શિથિલ થતા જાય છે તેને વિચાર કાઇએ કર્યાં છે ? હુ અને બાહ્યં ક્રિયાની વાત નથી કરતા. ફકત બાહ્ય ક્રિયાને ધમ ગણી શકાય નહીં. તત્ત્વજ્ઞાનના ખરા પિપાસુઓની તેમાંથી તૃષાન છીપી શકે. માટે એવા પ્રયત્ન કરવામાં આવે કે જન ધમના જ્ઞાનને બુધ્ધિશાળી, વિશાળ અને આધુનિક જૈન દૃષ્ટિવાળા વિદ્યાના આગળ સ્ફોટન કરાવાય, જેથી બુદ્ધિની વેગીલી પ્રગતિમાં જૈન ધમ પેાતાનું સ્વાભાવિક સ્થાન પ્રાપ્ત કરી શકે.
જૈન તત્વજ્ઞાનમાં કમ વાદ, નયવાદ, સામ્યવાદ, અહિં‘સાદિ, વ્રતા, ગુણુસ્થાનક્રમ, વેગ, મતિજ્ઞાનાદિના સુક્ષ્મ ભેદે આવા અનેક વિશિષ્ટ તત્વને સમાવેશ થાય છે.. તે તે દરેક પર સ્વતંત્ર વિચારકાએ પ્રાચીન જૈનશાઓમાંથી તારવી ઉદ્ઘાપાઠ અને પરિશિલનપૂર્વક નિવા, લેખે! પુસ્તકે અલગ અલગ રચવા ઘટે. આપણે ત્યાં નાતની તૃષ્ણા છે. પણ તેની પરિતૃપ્તિ માટે સાધનાની વિપુલતા નથી.
- જૈન ધમની અનેકાન્ત સ્યાદાદા શ્રીલે સેશીને અથ એ છે કે એક મદાર્થને અનેક દૃષ્ટિબિન્દુથી જોઇ શકાય. પ્રત્યેક જીવાત્માં એ ભિન્ન ભિન્ન વ્યકિત છે. તેનામાં સસ્કારની રૂચિ ને પરંપરાની કેળવણીની ભિન્નતા છે. આ વિચારા ખ્યાલમાં રાખીસામાં માણસની દ્રષ્ટિ સમજવા જેટલી, ઉદારતા કેળવીને સુધારવા માટે પ્રયત્ન કરીએ તે તેને વાત બરાબર સમજાય અને જગતમાં સાથે પ્રેમ, શાંતિ અને અભેદનીતિ પ્રવર્ત અને શ્રી મહાવીર પ્રભુના સાચા અનુયાયીઓ. થવાને આપણે વધારે અધિકારી બની શકીએ.
* ગૃહસ્થા ! આવા સમસ્ત વિશ્વને ઉપકારી થઈ શકે તેવા અન ધર્મને જ્યાં આપણામાં ઉતારી શકયાઞનથી, ત્યાં જગત સમક્ષ તે કયાંથી મૂકી શકયા હોઇએ ? આ માટે આખા જૈન સાહિત્યના, સંસ્કૃતિના અને તત્ત્વજ્ઞાનના લાભ આ અને આવતા યુગ કઇ રીતે બરાબર લઇ શકે અને જીવનમાં બરાબર ઉતારી શકે તે માટે યોગ્ય વિચારણા અને પછી રચનાત્મક કાર્યો હાથ ધરવાની ખાસ અગત્ય છે. દેશની બીજી પ્રજા સાથે જૈન કામને પણ સાથે રહેવુ છે. એટલે આ યુગની કેળવણી લીધાં સિવાય આપણા છુટકેદ નથી, એટલુ જ નહી
તા.
૧-૪૫
“ણુ જગત જે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે તે ઉપરથી એવા સમય બહુજ પાસે આવે છે કે ફક્ત ઉંચી કેળવણી લીધેલ વ્યક્તિઓનીજ, કિંમત રહેશે . અને સ્વમાનપૂર્વક જીવી શકશે. આવી રીતે વ્યવહારને માટે જન વર્ગને પણ કળવણી લેવી જ પડે છે તે તેની સાથે આપણે ધાર્મિક કેળવણીને જોડીને ત વ્યવહારીક કળવણી લેવાળાને ક પણ “જૈન શાસનમાં ઓતપ્રેત કેમ ન બનાવી શકીએ? એટલે આ • કેળવણી સાથે જ 'આપણા સાહિત્ય, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનને વેગ આપવા આપણે કઇ રીતે વ્યવહારૂ ચેાજના ધડી શકીએ તે વિચારવુ જરૂરી છે.
સૌથી પ્રથમ આખા દેશના જૈન ખાળકા માટે પ્રાથમિક ધાર્મિક અભ્યાસને એકસરખા ક્રમ તૈયાર કરવા જોઇએ અને દરેક પ્રાંતની - જુદી જુદી ભાષામાં તે ક્રમના એક જ જાતના ધામિક અભ્યાસનાં -પુસ્તક “દેશવિરતિસમાજ તરફથી બહાર પાડવાની જરૂર છે. આ આખા અભ્યાસક્રમમાં શરૂઆતથી જ આપણુ" એ ધ્યેય હોવુ જોઇએ કે આપણે આપણા સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ આપણા કાળકામાં અને જગત સમક્ષ સાચા સ્વરૂપે રજુ કરવાના આ પાયા નાખીએ છીએ. આ અભ્યાસના પુરેપુરો લાભ લેવાય તે માટે દેશના દરેક શહેર કે નાના ગામડામાં જ્યાં પાઠશાળા ન હૈાય ત્યાં ધાર્મિક પાઠશાળાઓ ખેલવાના પ્રશ્નધ થવા જોઇએ..
” એક પણ જૈન બાળક કે બાળકી ધામિક અભ્યાસ વિના ન રહે તે માટે સામાન્ય કરીને દરેક શહેર કે ગામડાના જૈન મહાજન ઉપર અને વિશેષ કરીને માંબાપા ઉપર ખાસ દબાણ લાવવું જોઇએ. આ પ્રમાણે પ્રગતિમાણની શરૂઆત કરવાની છે. ધાર્મિક સંસ્કારના પાયે મજબુત હશે તેજ તેના ઉપર ઇમારત પણ ચણી શકાશે. એટલે કોલેજના જીવનમાં વિધાર્થીને ધાર્મિક વૃત્તિ ઉપર શી રીતે અનાવવા તે ઉપર વિચાર કરવાને છે. આ વિદ્યાર્થી તે જૈન સમાજની ભવિષ્યની આશા છે, જેને સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનને વારસદાર છે. શાસનને દિપાવવાને ખાજો આપણે એના પર મૂકવાના છે એટલે બહુજ વિચારપૂર્વક ઉગતા યુવાને માટે પેજના ઘડવાની રહે છે. આવા ઉગતા યુવા ન્યાય ચાહે છે, 'યુકિત ઇચ્છે છે. અમે જે કહીએ છીએ તે પૂર્વજો કહી ગયા છે અને તે આ પ્રકારેજ કહી ગયા છે અને તેજ પ્રકારે સત્ય સ્વીકારે એમ કહેવાથી બધા યુો નાની જાય નહિં. તેમાં ન્યાય અને યુકિત હશે અને તે બરાબર સમજમાં ઉતરી શકે તેવી રીતે બતાવવામાં આવશે તેજ તેએ સ્વીકારશે, એમને જૈન શાસ્ત્રોનુ' જ્ઞાન સમજાવવા, ઠસાવવા અને જીવનમાં ઉતારવા જેટલા આજે આપણી પાસે શિક્ષિત અધ્યાપક નથી. આવા અધ્યાપકામાં પ્રાચીન આદર્શ તરફ પ્રેખ અને નવયુગના આદર્શો સાથે એને સમન્વય કરવાની આવડત હાવી જોઇએ અને અટપટા સવાલો નવયુગના વિધી પૂછે ત્યારે તેને (વિદ્યાર્થીને) સ ંતાષ થાય તેવા પધ્ધતિસરના જવાખે। આપવાની તૈયારી હેાવી જોઇએ અને તેનું ચારિત્ર્ય · અત્યંત આદશ પ્રિય હાવુ જોઇએ. આવા અધ્યાપક આપણે વ્યવહારિક ઉચ્ચ જ્ઞાન ધરાવનારા વિદ્યાર્થીઓમાંથી જ ઉત્પન્ન કરવાના છે. કારણ કે M. A. કે PH.D. ની પરીક્ષા જનતત્ત્વજ્ઞાન ઉપર નિબધા લખીને પાસ કરનાર વિદ્યાર્થી જ આપણી યોજનાને તેમદ બનાવી શકે તેમ છે,
ખૂબ વિચારણા પછી અને એ વયોવૃદ્ધ વિદ્વાન આચાર્યો સાથેની ચર્ચા પછી નીચે મુજબની યેજના આપ સર્મક્ષ રજુ કરૂ છુ'.
આજની શિક્ષણયાજના સાથે આપણું સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિના અભ્યાસક્રમ જોડાય તે માટે આપણી સ્વતંત્ર શિક્ષણુસંસ્થા ખાલવી જોઇએ અને તેને પૂર્વ મહાપુરૂષના નામ સાથે વિદ્યાપીઠ તરીકે આળખવી જોઇએ. આ વિદ્યાધામને માગધી અને પ્રાકૃત ભાષાનુ કેન્દ્ર બનાવવું. તેમાં ભણતા વિધાર્થીઓ માટે ૪. સુધીની ડીગ્રી મળે