________________
તા. ૧-૧-૪પ
પ્રબુદ્ધ જૈન
૧૯૪૫ .
સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજી
ધન યાત્રિના સગા અને પોતે જ કમેની મ
सञ्चस्स आणाए उबहिए मेहावी मारं तरति । કહતે; સ્વ. સન્મિત્ર મી કપૂરવિજયજી મહારાજ પાસે શ્રીમાન હરિભદ્રસૂરિ - સત્યની આણુમાં રહેનાર બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. કૃત ‘યોગ બિંદુ સાથે વાંચતા હતા અને એમની પોતાની પાસે લોકપ્રકાશ
વગેરે ગ્રંથ વાંચવા અને સમજવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હતે; મનુષ્યસહજ અપૂર્ણતા એમનામાં પણ હોઈ શકે, પરંતુ જે સર્વગ્રાહી
અને ઉદાર ધાર્મિક જીવન જીવી ગયા એ આપણું અનુભવના सत्यपूर्ता बवेवाचम्
અરીસામાં અવેલેકવું તે મર્યાદા બહારના વિષય છે; સમાધાનપ્રિયતા | જાન્યુઆરી ૧
એ તે એમનું જીવનસૂત્ર હતું; સુખદુઃખના પ્રસંગોમાં નિમિત્ત કારણ કરતાં ઉપાદાન કારણ–પૂર્વકૃત આત્માનાં કર્મોની મુખ્યતા ઉપર એમને Lહમેશનો ઉપદેશ હતા અને પિને તે મુજબ વર્તતા, સમ્યગદર્શન જ્ઞાન “અને ચારિત્રના સત્ર-મદિર, ઉપાશ્રય, પાઠશાળાઓ, બેડીંગ અને
ધર્મશાળાઓ વગેરે માટે અનેક મનુષ્યને સલાહ અને તન મન ધનથી - ભાવનગરમાં પિષ શુક્લ એકાદશી તા. ૨૫-૧૨-૪૪ ના દિવસે સહાય અર્પી હતી; ભાવનગર મહાજનમાં પણ તેમની સલાહની મુખ્યતા "જેનદર્શનના પ્રખર વિદ્વદરત્ન શ્રીયુત કુંવરજીભાઇને ૮૧ વર્ષની ઉમ્મરે હતી એટલું જ નહિં પરંતુ સ્વ. દિવાન સાહેબ શ્રી. પ્રભાશંકર ખેદજનક સ્વર્ગવાસ થયો. અને જૈન સૃષ્ટિમાં એક જ્યોતિર્માન તારકને
પટણી સાથે તેમને ભર્તરિના વચનાનુસાર સજજનમત્રીમય અસ્ત થયે; એએથી ભાઈ પરમાનંદના પિતા થાય; તેઓ શેઠ આણંદજી,
સંબંધ હતા. એમનામાં પ્રચંડ વિદ્યાભ્યાસ, ઇંદ્રિયસંયમ, વ્ય'પુરૂષોત્તમના વિશાળ કુટુંબમાં એક નરરત્ન હતા; એમનું અખિલ જીવન વહારનિપુણતા, ધર્મશ્રદ્ધા, જ્ઞાનદાન, વિશાળવાંચન અને સ્નેહી ધાર્મિક અને સામાજિક સેવાના વિવિધ કાર્યોમાં અને સાહિત્યસમૃદ્ધિમાં
- સંબંધી રૂપે જીવનમય અનેક ગુણ વિકાસ પામેલી શક્તિઓ હતી. વ્યતીત થયું; ભાવનગર શ્રી સંધની તેઓ અગ્રગણ્ય વ્યક્તિ હતા;
લગભગ દશ વર્ષ પહેલાં પ્રસારક સભાને સુવર્ણ મહોત્સવ પણ ભાવનગર શ્રી સંધના પાંજરાપોળ, વિદ્યાશાળા તથા કન્યાશાળા વગેરે
ઉજવાયું હતું અને એમના જીવન કાર્યોનું ઉચિત સન્માન સ્વ. સાક્ષર , અનેક સંસ્થાઓના સેક્રેટરી તરીકે ઘણા વર્ષો સુધી સફળ કાર્યવાહી
શ્રી આનન્દશંકર ધ્રુવની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું; એકયાથી કરી હતી. સં. ૧૯૬૪ માં ભાવનગરમાં જૈન કેન્સરના સેક્રેટરી વર્ષનું જીવન ધાર્મિક અને સામાજીક સેવામાં વ્યાપક તરીકે કાર્ય કરી કોન્ફરન્સને ફતેહમંદ બનાવી હતીએ વખતે શ્રી મય જમાનામાં તો સૌભાગ્યરૂ૫ ગણાય; એમનાં અભાવથી એમના જૈનધર્મપ્રસારક સભાને રૌખ્ય મહોત્સવ સ્વ. પટણી સાહેબના કુટુંબને, ભાવનગર શ્રી સંધને અને મહાજનને અને અખિલ હિંદુઅધ્યક્ષપણા નીચે ઉજવાયું હતું અને જૈન સમાજનું સન્માન પ્રાપ્ત સ્તાનના જૈન સમાજને ન પૂરાય તેવી ખોટ પડી છે; પ્રાચીન અને કર્યું હતું; પાંજરાપોળ માટે લગભગ પાંચ વર્ષ પહેલાં મુંબઈ આવી અર્વાચીન જમાનાની સાંકળ રૂપ થવા જેટલું તેમનું ઉદાત્ત અને વિશાળ સારૂં ફંડ એકઠું કરવામાં અગ્રભાગ લીધો હતો; ભાવનગરમાં સ્વ. પૂ.
હૃદય હતું. વર્તમાન ઉચ્ચ જીવન જીવી શુભ સંસ્કારથી સમૃદ્ધ થયેલે શ્રી વૃદિચંદજી મહારાજ પાસે એમણે પોતાના સહાધ્યાયીઓ સ્વ.
'એમને અમર આત્મા જો કે થુલપણે અદ્રશ્ય થયે છે પરંતુ એમણે વહેરા અમરચંદભાઈ. તથા અમારાં પૂ. પિતાશ્રી સ્વ. શ્રી ઝવેરભાઇ
વહેચેલા ધાનિક સંસ્કારના બીજે જૈન સમાજમાં ભવિષ્યમાં ફાલીવગેરે સાથે બાલ્યાવસ્થાથી ધાર્મિક અભ્યાસની શરૂઆત કરી હતી; ફૂલીને વૃક્ષ અવશ્ય બનશે; કવિ ભવભૂતિની “થfણ તેડધિ જ્ઞમir એ અભ્યાસ પ્રતિદિન વિશાળ થતો . અને જૈનદર્શનના અનેક –એ ઉક્તિપૂર્વક આપણે એમને અલ્પ નિવાપાંજલિ અપી ગ્રંથનું કુશાગ્રબુદ્ધિથી વિશાળ વાંચન અને અવગાહન કર્યું, અનેક સાથે કતા માનીએ અને સ્વ. કવિસમ્રાટુ રવીન્દ્રનાથ ટાગોરના સાધુસાધ્વીઓએ અને ગૃહસ્થોએ એમના પાસે ધાર્મિક અભ્યાસ કરે છે. કાવ્યમય શબમાં-“આ ભરપૂર ભરેલું જીવન મારૂં, દઈશ ધરાવી છે; સંસ્કૃત અને માગધી ભાષાનું જ્ઞાન ઉપર અજબ કાબુ હત; જેન- . જીવન સારૂ–જે દિન ભરણ પધારે દ્વારે.’–સમર્પણશીલ દર્શનના ચારે અનગેના ઉચ્ચ જ્ઞાનને પશમ સુંદર રીતે પ્રાપ્ત સેવામય એમનું જીવન ભવિષ્યમાં જન સમાજને અનુકરણીય કરેલ હતો; ધાર્મિક પ્રશ્નોના શાસ્ત્રીય દૃષ્ટિએ ઉત્તરે તે તેમને કંઠરથજ દષ્ટાંતરૂપ બની રહે તેટલા માટે એમના લધુ બધુ ગુલાબચંદભાઈ, હેય; જેનધર્મ પ્રસારક સભાના પ્રમુખ તરીકે અને જૈનધર્મપ્રકાશ શ્રીયુત મોતીચંદભાઈ અને ૧૬માનંદભાઈ શાંતિ રાખવા સાથે માસિકના સંચાલક તરીકે લગભગ સાઠ વર્ષની એમની જ્વલંત કારકીર્દી સમણુરૂપે એમની સમગ્ર જીવનકલાના રંગ જીવનચરિત્રરૂપે જન છે; પુષ્કળ લેખેારા જનસૃષ્ટિને સાહિત્યસમૃદ્ધ કરી છે; વિદ્વત્તાવાળી છતાં સમાજ સમક્ષ મુકવા પ્રબંધ કરવા તથા ભાવનગર શ્રી સંધને એમની સાદી ભાષા વાળી લેખનશક્તિ અને વસ્તત્વશક્તિ ઉભયને વિરલ સંગ સમાજસેવા અને ધાર્મિક સેવાની અ૫ કદર તરીકે એમનું યોગ્ય એમનામાં હત; સ્વ. મણીલાલ દ્વિવેદીનું “પુરૂષાર્થહીન જીવન મૃત્યુ સ્મારક રચવાની વૈજના. કરવા નમ્ર સૂચના કરી વિરમીએ છીએ. કરતાં પણ અધિક દુઃખકારક છે'-વાય-આખા જીવનમાં પુરૂષાર્થપરાયણ
ફતેહચંદ ઝવેરભાઈ રૂપે અવિરતપણે વર્તનમાં મુક્યું હતું. ઉપરાંત દેશવિરતિપણાનું સંચમી વન–સામાયિક પિષધ પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્યોવાળું અને દ્વાદશ
મુંબઈ જૈન યુવક સંધને ખેદ વ્રતધારીરૂપે આચારમાં મુકેલું. એમણે પ્રાપ્ત કરેલા જ્ઞાનના ફળરૂપ હતું; આહારમાં માત્ર પાંચ જ ચીજો લેવી અને લીલેત્રીને સદંતર ત્યાગ એ જૈન કોમના અગ્રણી, જૈન કોમ અને જૈન સાહિત્યની જીવનવર્ષો થયાં એમને વાસના સંયમ હત; સભાદારા લગભગ અઢીસે ભર સેવા કરનાર ભાવનગરનિવાસી શ્રી કુંવરજીભાઈ આણંદજી કાપડીઓના ગ્રંથનું સંપાદન એમના આધિપત્ય નીચે થયું છે; “gવરિતષ: પત્ત તા. ૨૫ મી ડીસેમ્બર ૧૯૪૪ ના રોજ થએલા અવસાનથી સમસ્ત જશવંતિ થપિ = સદુપદેશ'-એ સુભાષિત –એમને માટે સાર્થક જૈન સમાજને ભારે ખોટ પડી છે. સદ્દગતનું જીવન સાદું અને સેવાહતું. કેમકે હરકોઈ જિજ્ઞાસુ મનુષ્યને એમને મળીને આવ્યા પછી કોઈ ભાવથી ઓતપ્રોત હતું. શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક પવિત્ર અને પ્રોત્સાહક મૌન વાતાવરણમાંથી ઉચ્ચ સંસ્કાર મેળવીને સમિતિની તા. ૧-૧-૪૫ ના રોજ મળેલી સભા તેઓશ્રીના અવસાન આવેલ છે એમ લાગણી અનુભવાતી; અનેક મુનિવર્યોના ગાઢ પરિચયમાં અંગે પોતાનો અત્યંત ખેદ જાહેર કરે છે, તેઓશ્રીના કુટુંબીઓ આવી વર્ષો સુધી દર્શને જ્ઞાન ચારિત્રને લાભ એમણે પ્રાપ્ત કરેલો પ્રત્યે દીલજી દર્શાવે છે અને સદ્ગતના આત્માને પરમ શાન્તિ હતું અને પિતાના સમાગમમાં આવનાર મનુબેને વહે છે; 'કઇ છે. સદભાગ્યે અમને પણ એમના પ્રશસ્ત સમાગમને અવારનવાર લાભ મળે
પધારે દરેક
નું જીવન હર
-દણતર