________________
તા. ૧૫-૧૨-૪૫
પ્રશ્રુંખ જેન
માલજીવનનાં રહસ્યા
( ડેડ. મેન્ટસેરીનાં અયારનાં પહેલાં છ ભાષણા ઉપરથી ) (૧)
અત્યાર સુધી એમ મનાતું આવ્યું છે કે બાળક શક્તિવિહીન છે, અને પુખ્ત વયના માણસા તેમના વિકાસ સાધે છે. આ માન્યતા બરાબર નથી. બાળકનુ શરીર જેમ એની મેળે દિવસે દિવસે વધતુ જાય છે, બાળકના ભાષાજ્ઞાનમાં જેમ દિવસે દિવસે વૃદ્ધિ થતી જાય છે, તેમ બાળકના સમગ્ર જીવનમાં દિવસે દિવસે વિકાસ થતા જાય છે.
આ વિકાસ અમુક જાતને જ થાય છે. જે વખતે જે જાતને વિકાસ બાળકના જીવનમાં થવાના શકય હોય તે વખતે તે વિકાસને અનુકૂળતા ન મળે તે તે વિકાસ થતા રહી જાય છે. બાળકમાં અમુક વસ્તુના વિકાસને કાળ ગયા પછી બીજી વસ્તુના વિકાસના કાળ આવે છે; ખીજી વસ્તુના વિકાસકાળ પછી ત્રીજી વસ્તુના વિકાસકાળ આવે છે; અને આમ ઉત્તરાત્તર વિકાસની પરપરા ચાલ્યા કરે છે. બાળકના આ વિકાસના પરિણામે બાળકમાંથી મનુષ્ય પરિણુમે છે.
વિકાસની આ શક્તિ બાળકમાં રહેલી છે તે આપણે શારીરિક તેમજ માનસિક બાબતમાં જોઇ શકીએ છીએ. બાળકના દાંત પડી - જતાં તેની જગ્યાએ નવા દાંત આવે છે. આ ઉપરથી જોઇ શકાય
છે કે બાળકમાં શારીરિક વિકાસની શક્તિ રહેલી છે: તદ્દન નાનુ બાળક એ અઢી વર્ષમાં જ નવી આખી ભાષા શીખી લે છે. આ બતાવે છે કે બાળકમાં માનસિક વિકાસ કરવાની પણ શકિત રહેલી છે.
*
બાલ્યકાળથી માંડીને માઝુસ જેમ જેમ આગળ પગલાં માંડતુ જાય છે, તેમ તેમ આ વિકાસની શક્તિનુ જોસ દિવસે દિવસે એન્ડ્રુ થતુ જાય છે. ઉપર જણાવ્યું કે બાળકના દાંત પડી જતાં તેની જગ્યાએ નવા દાંત આવે છે; પરંતુ આપણે જાણીએ છીએ કે મેટા માથુંસના દાંત પડી જતાં નવા દાંત આવી શકતા નથી. વળી બાળક અઢી વર્ષમાં આખી ભાષા શીખી શકે છે; પણ મોટા માણસ નવી ભાષા તેટલા વખતમાં બરાબર શીખી શકતા નથી.
બાળક વિકાસને અનુકૂળ તત્ત્વો વાતાવરણમાંથી મેળવે છે. બાળકનું વ્યકિતત્વ વાતવરણને જ આધીન છે એમ નથી. બાળક ઊલટુ' વાતાવરણને પેાતાને અનુકૂળ રીતે વાપરે છે. આ પ્રમાણે જોઇ શકીએ છીએ કે બાળક એ વિધેય નથી, પણું વિધાતા છે. ટૂંકામાં બાળક એ મનુષ્યના જનક (નિર્માતા) છે.
' (૨)
પ્રાણીઓનાં બચ્ચાં જન્મે છે તે વખતે તેમની જે પરિસ્થિતિ હાય છે. તેના કરતાં જુદી જ પરિસ્થિતિ મનુષ્યબાળના જન્મ વખતે હાય છે. પ્રાણીઓનાં બચ્ચાં જન્મે છે તે વખત તેમાંનાં ઘણાંખરાં ઊમાં થઈ શકે છે, ચાલી શકે છે, તરી શકે છે, વગેરે. આ પ્રમાણે જે જે જાતની ક્રિયા કરવાની શકિત મોટાં પ્રાણીઓમાં હૈાય છે, તે તે જાતની ક્રિયાએ તેમનાં ચ્યાં જન્મતાંવેંત કરી શકે છે. મનુષ્યબાળ જન્મતાંવેંત પુખ્ત મનુષ્ય જે ક્રિયાઓ કરી શકે છે, તેમાંની ઘણીખરી કરવાને અશક્ત હોય છે. તે ચાલી શકતું નથી, તે ખાલી શકતુ નથી, તે કંઇ પકડી શકતું નથી, વગેરે.
મનુષ્ય-બાળ જન્મતી વખતે પ્રાણીના બચ્ચા કરતાં પછાત જોવામાં આવે છે; તેમ છતાં પ્રાણીના કરતાં ઘણી જ વધારે શકિત તેનામાં અંતર્યંત શક્તિ રહેલી હોય છે. એ અન્તગતિ શક્તિઓ બહાર લાવવા માટે મનુષ્યબાળ દિવસે દિવસે પ્રયત્ન કરતું જોવામાં આવે છે. તે આજુબાજુની પરિસ્થિતિને અભ્યાસ કરવા માંડે છે. પેાતાના અંગના વિવિધ અવયવોમાં રહેલી તાકાત કેળવાય તે માટે તે અવયવાના ઉપયોગ કરવા માંડે છે. બાળ- કના સ્વભાવ વિકાસશીલ હાવાથી મનુષ્યજાતીએ ઉપજાવેલી સંસ્કૃતિ પચાવવાનું તે પસંદ કરે છે. પરિણામે બાળક ભાષા, ચિત્ર, સંગીત, સ્નેહસંવ વગેરેમાં ઉત્તરાત્તર પ્રગતિ સાધે છે.
J
(૩)
મનુષ્યબાળમાં ઇચ્છાશકિત, બુધ્ધિ વગેરે હાવાથી તે પ્રાણીએ કરતાં ધણુ જ આગળ વધેલુ છે. મનુષ્યપ્રાણી પેાતાના હાથના ઉપયોગ અનેક દિશામાં કરી શકે છે. તે પોતાની ઇચ્છાશક્તિ દ્વારા વિવિધ કાર્યાં પાર પાડી શકે . બીજા પ્રાણીએ મનુષ્યને મળતી કેટલીક ક્રિયાઓ કરતાં દેખાય છે ખરાં, પરંતુ તે બધી ક્રિયા મનુષ્યબાળની ક્રિયાએ માફક બુધ્ધિપ્રેરિત ન હેાતાં પ્રેરણાગત હેાય છે. મનુષ્યપ્રાણી અને બીજા” પ્રાણીએ વચ્ચે મહત્ત્વને ભેદ એ છે કે મનુષ્ય તે પેાતાના સ્વામી છે, અને બીજા' પ્રાણીઓ એ કુદરતી આવેગાતે જ આધીન છે.
(૩)
બાળક વિકાસ સાધી શકે તે માટે તેને પેાતાના સ્નાયુઓની જુદી જુદી તેમ જ એકબીજા સાથે સહકારી ખિલવણી કરવી આવશ્યક હાય છે, સ્નાયુઓની માફક જ્ઞાનત'તુ, શરીરનાં જુદાં જુદાં અંગે, વગેરેના વ્યક્તિગત તથા સમુહગત વિકાસ સાધવાની પણ તેને જરૂર રહે છે. આમ થવા માટે બાળક એ બધાંને ઉપયોગ કરવા માંડે છે; અને એ ઉપયોગને પરિણામે તે તેમ કરી શકે છે. બાળકને ઉપર બતાવ્યું તે પ્રમાણે. વિકાસ સાધવાની આવશ્યકતા હોવાથી પોતાની પરિસ્થિતિમાં જે જે ક્રિયાઓ થતી જુએ છે તે તે ક્રિયાઓ કરવા માંડે છે. આ ક્રિયા તે ખીજા પ્રાણીઓની માફક તદ્દન વગર સમજ્યે કરતું નથી. તે જે જે ક્રિયાઓનું અનુકરણ કરે છે, તે તે ક્રિયાઓ પાછળનું રહસ્ય તે સમજતુ હાય છે, જેમકે બાળક ખીજા લોકો જે ભાષા ખેલતા હાય છે તે ભાષા તે વગર સમજ્યે ખેલવાને બદલે તે ભાષા સમજવા ઈંતેજાર હાય છે, અને તે સમજે
પશુ .
. બાળક પરિસ્થિતિમાંની પેાતાને ઉપયેાગી ક્રિયા કેવી રીતે કરવી તે બરાબર સમજી શકે તે માટે મેટાંએ તે ક્રિયાએ અસ'દિગ્ધ રીતે સ્વાભાવિક રીતે તેમ જ સપૂર્ણ રીતે કરવી જોષએ. વળી બાળક આજુબાજુ થતી ક્રિયાએમાંની જે કોઇ ક્રિયાઓ કરવા ચાહે તે ક્રિયાઓ બાળકની વતી માટેરાંઓએ કરી ન લેતાં તેને કરવાની તક આપવી જોઇએ; કારણ કે બાળકના હેતુ બીજા મારફત ક્રિયા થાય તે જોવાનો. ન હાતાં પોતે ક્રિયા દ્વારા ક્રિયા કરવાની શક્તિ મેળવે તે હાય છે.
જો કે બાળકને માટે ક્રિયા કરી દેવી. તે બાળકને જાતે ક્રિયા કરતુ' કરવું તેના કરતાં વધારે સરળ છે; તેમ છતાં બાળકનું હિંત ઈચ્છનારે બાળકને માટે કામ નહિ કરી લેતાં બાળક પોતે કામ કરી શકે તેવી અનુકૂળતા તેને કરી આપવી જોએ. બાળક પોતે પણ પેાતાના વિકાસને અંગે જે ક્રિયા કરતુ હાય છે તેમાં ખીજાને વિક્ષેપ તે નાપસંદકરે છે, અને પોતે સ્વતંત્ર રીતે કામ કર્યાંના સંતોષ અનુમવા દે છે.
આના અથ એમ નથી કે બાળકને બિલકુલ મદદ જ કરવી નહિં. અથવા તેની ઉપેક્ષા કર્યાં કરવી. આમ કરવાને બદલે બાળકની પેાતાની શક્તિએ કુતિ ન થાય અને તે વિકાસને માર્ગે વધારે સરળતાથી કેવી રીતે પગલાં માંડી શકે તેને વિચાર મેટેરાંઓએ સતત કરવા જોઇએ. આતા અથ એમ છે કે બાળકને કયા કામમાં કેટલી કારે મદદ કરવી અને કેટલી કયારે મદદ ન કરવી, તેને સૂક્ષ્મ વિવેક માટેરાંઓએ અર્થાત્ બાળકની માતાએ, પિતાએ, શિક્ષકે વગેરેએ કેળવવા જોઇએ
ઉપરના વિવેચન ઉપરથી સ્પષ્ટ થશે કે બાળકના વિકાસ માટે બાળક પોતે સ્વતંત્ર બનતું જાય તે, તથા તે સ્વતંત્ર રીતે પાતાના વિકાસ સાધી શકે તે જાતનું વાતાવરણ ખડુ કરવુ એ બાલવિકાસના અગત્યના પ્રશ્નો છે. આ સબધી કેટલીક ઉપયાગી માહિતી બાલજીવનનુ` રહસ્ય' (Secret of Childhood) નામના પુસ્તકમાંથી મળી શકે તેમ છે.
(૪).
અત્યાર સુધી માનસશાસ્ત્રીઓએ મેટી ઉંમરના માણસાનુ અવલોકન કરી માનસશાસ્ત્રના સિદ્ધાન્તા ખાળી કાઢેલા છે; પણ હવે માનસ