________________
પ્રભુ
તા. ૧૫-૧૨-૪૫
મળ્યા છે. જ્યારે એમણે લાખા ગરીબ નિઃશસ્ત્ર અને લાચાર હિન્દી વતી તેમની મુકિત માટે આત્મભેગ આપવાની અમને વિનતિ કરી ત્યારે કોઈપણ સ્વમાનશીલ હિંદી તેમને માટે આટલે ત્યાગ કરવાની ના પાડી શકે તેમ નહતુ.”
મને ખરા નેતા પ્રાપ્ત થયા અને તેમને અનુસરવાના મે' નિશ્ચય કર્યાં. મારા જીવનને એ મહાન નિષ્ણુય હતે. એમાં બ્રીટીશ લશ્કરમાં લડતા મારા સંખ્યાબંધ સ્નેહી સબંધીએ કે જેમને હુ. મારી દૃષ્ટિયે વસ્તુસ્થિતિ સમજાવી શકુ તેમ નહેતુ તેની મને ખાત્રી હતી. તેમની સાથે મ રે લડવાનું હતું..!
લશ્કરમાં ચાલતી ભેદભાવની નીતિ વિષે એમણે લખાણુ નિવેદન કરતાં જણાવ્યું કે “જ્યારે મે બ્રીટીશેના હાથે શાષાઇ રહેલા અને ભૂખે ભરતા કરાડે હિંન્દીએ અને એ શેષણ સરળ બનાવવા રાદાપૂર્વક તેમને અનુ.ન અને અભણ રાખવા માટે થતા પ્રયાસે। જોયા ત્યારે મારા દિલમાં હિન્દની રાજ્યપદ્ધતિ સામે તિરસ્કાર પેદા થયા. એ રાજ્ય પતિ મને કેવળ અન્યાય પર રચાયેલી જણાઇ અને એ અન્યાય દૂર કરવા મે મારા સર્વસ્વના બલિદાન આપવા નિણૅય કર્યો. હુ તમારા અને મારા દેશબંધુએના ધ્યાન પર એ વસ્તુ લાવવા માગું હ્યુ કે જે મુશ્કેલીએને સામના આઝાદ હિન્દી ફાઝે કર્યાં હતા - તે કાઇ પણ ભાડુતી લશ્કર કરી ન જ શકત. અમે હિન્દની આઝાદી
માટે લડતા હતા.”
કેપ્ટન સહગલનું' નિવેદન
કેપ્ટન સહગલે પોતાને કેવા સમેગામાં આઝાદ હિન્દ ફોજમાં જોડાવાની ફરજ પડી તેનું બ્યાન કર્યું હતું. તેમણે ૧૯૪૨ ના ફેબ્રુઆરીની ૧૭ મી તારીખે સીંગાપુરમાં કરાર પાર્કમાં મળેલી સભાને ઉલ્લેખ કર્યું હતું અને જણાવ્યું કે ત્યાં લે, કર્નલ હરે, હિંદી એશીસરા તથા સૈનીકાને ઘેટાઓના ટેળાની જેમ જાપાનીઓને સોંપી દીધા. કેપ્ટન સહગલે આગળ ચાલતા જગુાવ્યું. કે “અમને આ બાબત મેટા ફ્રૂટકારૂપ નિવડી. હિન્દી સૈન્યે અનેક મુશ્કેલીઓ સામે લડાઇ કરી હતી અને તેના બદલામાં બ્રીટીશ વડા સત્તાધારીઓએ તેમને સપૂર્ણ પણે જાપાની એની દયા પર કેાડી દીધા. અમને લાગ્યું કે બ્રીટીશ સરકારે પેાતાની મેળેજ બ્રીટીશ તઃજ સાથે સાંકળતાં બધાજ બધા તેાડી નાખ્યા અને તેના પ્રત્યેની જવાબદારીમાંથી અમને મુકત કર્યાં. જાપાનીઓએઁ અમને કૅપ્ટન મેાહનસિ’ગતે સુપ્રત કર્યાં. કે. મેહસિંગને હિંદી આઝાદ સેનાના વડા સેનાપતિ તરીકે ગણવામાં આવતા હતા. અમને અમારૂં ભાવી ધડવા તેમના હાથ નીચે મુકતપણે મૂકવામાં આવ્યા હતા. અમે માન્યું કે બ્રીટીશ તાજે અમને રક્ષણ આપવાનું બંધ કર્યુ હાવાથી અમારી પ.સેથી - વાદારીની તે તાજ અપેક્ષા રાખી ન શકે.’.
કે. સહગલે ૧૯૪૨ તે હિંદ છોડો'ના ઠરાવ બાદ હિંદમાં બનેલા બનાવાના નિર્દેશ કરતાં કહ્યું કે ‘એલ ઈન્ડીયા રેડી અને ખી. ખી.. સી. એ હિંદમાં બનતા બનવા પર પડદે નાખી દીધા હેવા છતાં હિંંદમાં કાંક કર્યાંક કામ કરતા છૂપા રેડીઓ સ્ટેશતા અને જાપાનીસ તથા ખીજા ધરી પ્રદેશોમાં ચાલતા રેડીએ . સ્ટેશને હિંદના ખનાવે અને આઝાદીની લડતને દાખી દેવા સરકાર તરફથી લેવાતા પગલા વિષે છૂટથી ખબર આપતા હતા. આ ખખરા ઉપરથી જણાતું હતું. કે ૧૮પ૭ ના બળવા પછી જેવું દમનરાજશરૂ થયું હતું તેવુંજ હિંદમાં શરૂ′ થયુ હતું, આ વિષય સંબંધે બ્રીટીશ અને હિંદી પત્ર અને સત્તાવાર બ્રેડકાસ્ટી‘ગ એજ’સીએ સ’પૂર્ણ ચુપકીદી સેવી હેાવાથી બીજા બ્રેાડકાસ્ટની સચ્ચાઇ વિષે અમને શંકા કરવાનું કંઇ કારણ નહેતું. એ કહેવાની જરૂર નથી કે આને લીધે અમે જે . સગાંસ્નેહીઓને પાછળ મૂકી આવ્યા હતા તેમના સબધી ભયકર ચિંતાએ અમારા દિલમાં વાસ કર્યાં અને અમારા દેશને શાશ્વત 'ગુલામી માં રાખવાના નિરધાર કરી બેઠેલા બ્રીટીશ સામ્રાજ્યવાદ પ્રત્યે કટ્ટર રાષની લાગણી પેદા થઈ.”
જૈન
૧૩૩
‘હિંદના ખેંચાવને લગતી અમારી પાસે જે માહિતી હતી તે કા/પણ રીતે ઉત્સાહજનક નહાતી. અમારામાંના ખુબ આશાવાદીઓ પણ જાપાનીઓની આગેકુચને અટકાવવાની બ્રીટીશ તાકાતમાં ખાત્રી ધરાવતા નહાતા. લાંખી વિચારણા પછી અમને એકજ ઉપાય જણા તે એ કે જાપાનીસ લશ્કરની સાથેજ હિંદમાં કુચ કરી શકે તેવુ ખળવાન અને શિસ્તબધ્ધ લશ્કર ઉભું કરવું કે, જે અત્યારના પરદેશી શાસનમાંથી હુંદને મુકત કરવા ઉપરાંત જાપાની તરફની સંભવિત પજવણીમાં પોતાના દેશળ ધુઓને રક્ષણ આપી શકે અને બ્રીટીશેને સ્થાને હિંદમાં રાજકર્તા બનવાને જાપાનીઓ પ્રયત્ન કરે તે તેમને તેમ કરતા રાકે’
“ હું આઝાદ હિન્દુ સેવામાં જાપાનીસેાની ગેરવતણૂકના ભયને કારણે યા. તે સ્વાર્થ કે ભાડુતી હેતુ માટે જોડાયા નહાતાં. ૧૯૪૨ ના સપ્ટેમ્બરમાં આઝાદ હિન્દુ સેનાના કેપ્ટન તરીકે મને મહિને માત્ર ૮૦ ડૉલર જ મળતા હતા. જો હું એમાંથી બહાર રહ્યો હેાત તા ૧૨૦ ડાલર મેળવી શકયે। હેત. હું માત્ર દેશ પ્રેમથી ખેંચાઇને જ આઝાદ હિન્દુ સેનામાં જોડાયેા હતેા.”
કે, સહગલે યુધ્ધ કેદી તરીકેના બધા અધિકારે પાતાને મળવા જોઇએ એવા દાવા કરતાં જણાવ્યું કે “તા. ૯ મી એપ્રીલ, ૧૯૪૫ ના બ્રીટીશ દળાના સેનાપતિ, કે જેને તે પોતે અને ખીજા એપીસરા અને પોતાના હાથ નીચે લડતા માણસા શરણે થયા હતા તેમના પર એક યાદી મોકલી હતી.'' (આ યાદીની પહેાંચતા · બહાદુરગઢ વિસ્તારના મુખ્ય મથકથી તા. ૧૨-૧૦-૪પ ના પત્રમાં સ્વીકાર કરવામાં આવ્યા હતા. પણ તેની મૂળ નકલ મળી શકતી નથી તેવુ જણાવવામાં આવ્યું હતું.) કે. સહગલે તેમાં ખુલ્લી રીતે જણાવ્યું હતું કે ‘અમે કૃત યુધ્ધકેદી તરીકેજ શરણે આવવા તૈયાર છીએ. આ યાદીના જવાબમાં શરણાગતિ વિષે અમે રજુ કરેલી શરતા સામે વાંધા ઉડાવ્યા વિના શરણાગતિ પછી અમને યુકેદીએ તરીકેજ ગણવામાં આવ્યા હતા. જો અમને જણાવવામાં આવ્યુ હત કે અમારી શરણાગતિની શરતે બ્રીટીશ સેનાપતિને કબુલ નથી તે અમે લડાઇ ચાલુ રાખવાના નિણૅય કર્યાં હતા અંતે અમે તેમ કરવાની સ્થિતિમાં હતા. અમે લગભગ ૬૦૦. સૈનિકા સંપૂર્ણ શસ્ત્રસજ્જ હતા અને અમારામાંને પ્રત્યેક સૈનિક અમારા દેશને માટે લેહીના છેલ્લા ટીપા સુધી લડવા તૈયાર હતા.”
ખુનને ઉત્તેજન આપવાના આરેપ સબધે કેપ્ટન સહગલે કહ્યું" કે “આરોપનામામાં જણાવેલા ચાર સીપાઈઓની સામે મે' કામ ચલાવ્યુ' હતુ. તે અપરાધી સાબિત થયા હતા અને તેમને મેાતની સજા કરવામાં આવી હતી. જો કે સાને અમલ કરવામાં આવ્યું. નહાતા. પણ એવાજ પ્રકારના મુકદ્મામાંથી પસાર થયેલા અને લગભગ એજ સમયે સજા પામેલા ખીજા ગુન્હેગારાની માફક તેમતે પણ દિલગીરી જાહેર કરવાથી અને ભવિષ્યમાં એવી ગેરવર્તીક નહિ ચલાવવાની ખાત્રી આપવાથી માત્રી આપવામાં આવી હતી. સા થયાની હકીકતને પ્રચાર માટે અને ખીજા ભાગી જતા અટકે એ હેતુથી ઉપયાગ કરવામાં આવતા હતે. આ સજાનેા અમલ કરવામાં આવ્યા હાય ! પણ મારા પર ખૂનને આરાપ શકાય નહિ. ચારે અપરાધીએ સ્વેચ્છાએ આઝાદ હિન્દુ સૈન્યમાં જોડાયા હતા અને તેના શિસ્તને તામે થયા હતા અને સ્વેચ્છાએ અને ખુશીથી તેમણે આવતી લડાઇમાં ભાગ લેવાનુ સ્વીકાર્યું હતું. તે શરમજનક રીતે, જ્યારે કાય ચાલુ હતુ ત્યારે દુશ્મનના સૈન્ય તરફ નાસી ગયા હતા. તેમણે એવા અપરાધ કર્યાં કે જેને માટે આઝાદ હિન્દ ફેઝના અતે દુનિયાના લશ્કરી કાનુન પ્રમાણે માતની સજાને પાત્ર ગણાય.’
મૂકી
આઝાદ હિન્દ ફેઝનુ રક્ષણનું કા
‘આઝાદ હિંદ ફ઼ાઝ હિંદને મુકત કરવાના પોતાના પ્રાથમિક કાર્ય માં નિષ્ફળ નિવડી તા પણ અમારામાંના પ્રત્યેકને એ વાતના સતેજ હતા