SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧ર ૪૫. " પ્રબુદ્ધ જેને . - સુભદ્રા , , , , (એક સત્ય ઘટના) (નીચેની વાર્તા શ્રી.; ગટુભાઈએ ભુલથી ભગિની સમાજ પત્રિકા ઉપર મોકલી હોય એમ લાગે છે. કારણ કે વાર્તાનો વિષય તો તેની સ્વાભાવિક સ્થાન પ્રબુદ્ધ જૈન જ હોઈ શકે એમ પ્રબુદ્ધ નથી પરિચિત સૌ કોઈ કહેશે. એ કારણથી એ વાર્તાનો ભગિની સમાજ પત્રિકામાંથી અહિ ઉધાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં ચંદ્રોદય સાગરના પ્રકરણે ખાસ કરીને મુંબઈના જૈન સમાજને. ઠીક. ઠીક ક્ષુબ્ધ કર્યો છે. એક ઘટનાના અનુસંધાનમાં આ એક સત્યટન જન સમાજ જાણે અને અંધશ્રદ્ધા વડે બીડાયેલી આંખો કાંઈક ઉઘાડે અને આખી સાધુસંસ્થાનું કે સંભાજન કરવા ઉધુકત થાય એવી આશા સાથે આ કથા અહિં રજુ કરવામાં આવે છે. * , પરમાનંદ) તા * “એ બહેનને માટે દીક્ષા એજ એક ઉપાય છે. હવે એ સંસા- તે બની ગયું. હવે એની આખી જીંદગી ધૂળધાણી કરવાથી એના રમાં શું મેટું લઈને ફરે ? એના કર્માની શિક્ષા તરીકે પણ એણે હવે ' કાકાના હાથમાં શું આવવાનું હતું ?” . સંસાર ત્યાગ કરી સાધ્વી બનવું એજ યોગ્ય માર્ગ છે”. અનાથાશ્રમમાં ' . મેં એ બાઈને શાંત પાડીને, સુભદ્રાનું હવે શું કરવાની. એમની આવેલી એક બાળાના કાકા એ મારે ઘરે આવી મારી સાથે એ બાળાની ઈચ્છા છે તે પૂછવું. સુભદ્રાને મળી આવ્યા પછી એ બાબત પિતાને ' ભવિષ્ય વિશે ચર્ચા કરતાં ઉપરના શબ્દો ઉચ્ચાર્યો. વિચાર જણાવવાનું કહી એ દંપતિ આશ્રમમાં સુભદ્રાને મળવા ગયાં ને છે. હકીકત એવી હતી કે ગુજરાતના... જીલ્લાની આશરે એકવીસ ' બે દિવસ પછી સુભદ્રાના માસા મને મળવા આવ્યા. એમણે ૧ વર્ષની એક જૈન બાળા અનાથાશ્રમમાં આશ્રય લેવામાં આવી હતી. એ કહ્યું “સાહેબ સુભદ્રાની સાચી હકીકત આપને જણાવવાનું સુભદ્રાએ બાળાના કાકા એને આશ્રમમાં મૂકી ગયા હતા. આશ્રમમાં મૂકવા તથા એની માસીએ મને કહેવાથી આપની પાસે હું આવ્યો છું. ! - આવ્યા ત્યારે એમણે એ બાળા વિધવા છે, અને કોઈ બદમાશને હાથે અમે એને માટે જે વિચાર ધાર્યું છે. તે પણ આપને જણાવું છું કસાઈ ગયાનું જણાવ્યું હતું. આશ્રમમાં આઠેક માસ રહ્યા પછી, ' અને પછી આપ એ બાબતમાં મને યેગ્ય સલાહ આપજે. કદી " પિતાના બાળક પુત્રને આશ્રમમાં જ રાખી ઘરે જવાની એણે માગણી - “સુભદ્રાનું કુટુંબ અમારા ગામમાં જાણીતું આગેવાન જૈન કુટુંબ " કરવાથી, તેને મૂકી જનાર કાકાને મેં પત્ર લખી તેડાવ્યા હતા. ગણાય છે. એના બાપની વેપારી તરીકે અને જ્ઞાતિમાં સારા ગૃહસ્થ * એ બાળાની માસી તથા ભાસે. અમૃદાવાદમાં રહેતાં હતાં અને તરીકે બહુ સારી આબરૂ છે. એના કાકા એ એને અહિં મૂકવા તેમને ખબર પડવાથી એક દિવસ એ બાળાને મળવાની રજા લેવા આવ્યા હતા તે અમારા સંતાના ધર્મગ્રન્થોના સારા વિકાસ અભ્યાસીડી , મારી પાસે આવ્યાં. “તમે જણાવે છે તેવી કોઈ બાળા આશ્રમમાં ગણાય છે. અમારા ગામના જનના મોટા ભાગના લોકો રામવિજયજીની હોય તો પણ મારાથી તમને એ વાત જણાવાયું નહિં” મેં કહ્યું. ' ' અનયાયીઓ છે. થોડાં વર્ષ ઉપર. અમારા ગામના દશ બાર છોકરા . અમારે ત્યાં જે આશ્રય લેવા આવે છે, તે પિતાની બધી વાત ગુપ્ત અને. આ નવ છોકરીઓને મમહદીક્ષા આપવામાં આવી હતી રહેશે એવા વિશ્વાસ રાખીને આવે છે. એટલે તમે કોઈ બાળાના ગામમાં તે વખતે માટે સમારંભ થયેલ હતું. સુભદ્રા તે વખતે બાર નજીકનાં સગાં થંતા હો. તેણે આશ્રમમાં તમે કહો છે. 'તે નામની , વર્ષની હતી. એને પણ દીક્ષા આપવામાં આવી. સુભદ્રાના બાપની ની અને ગામની કઈ બાળા છે કે નહિ તેની તપાસ કરું. એવી કોઈ આમાં સંમતિ હતી, પણ એની માં નારાજ હતી. સુભદ્રા તે બિચારી છે - બાળા હોય, તે પણ તેનાં સગાંને તે મળવા ઇચ્છે છે કે નહિ તે પણ શું સમજે? પણ એણે પણ વાદે વાદે આ કાર્યમાં સમંતિ દર્શાવી. દીક્ષા મારે તેને પૂછવું જોઈએ. અને તે હા કહે તેજ મારાથી તમારા લઈ સાધુ સાધ્વીઓનું ટોળું અમારા ગામમાંથી નીકળ્યું ત્યારે વરઘેડે મેળાપ તેની સાથે કરાવી શકાય. વળી બીજી એક મુશ્કેલી છે. અહિં કાઢયા હતા. આ બધાં અમારા ગામમાંથી તે વખત જતાં ભૂલાઈ તા .જે આવે છે તે હંમેશ પિતાનું સાચું નામ ઠામ આપે એમ પણ ગયાં આજ આ વાતને શ અગીયાર વર્ષ વીતી. ગયાં છે *બનતું નથી. એટલે તમે બાળાનું જે વર્ણન કર્યું છે તે ઉપરથી મારે વર્ષે અમને ખબર પડી કે સુભદ્રા સાધ્વીઓના અપાસરામાંથી ( શોધી કાઢવાનું રહ્યું. * * * ચાલી ગઈ છે. તપાસ કરતાં જણાયું કે એ અહિં આશ્રમમાં એ દંપતીને ત્રણ દિવસ પછી ફરી આવવાનું કહી મેં તેમને આવેલી છે. મેં એની બાબતમાં તપાસ કરી તે જણાયુ કે - વીદાય કર્યા. આશ્રમમાં તપાસ કરતાં, મને મળેલા વર્ણન પ્રમાણેની એમની સાથેના એક સાધુએ એને ફસાવી હતી. એ સાધુને પણ એક બાળા ત્યાં હતી એમ મને જણાયું. હું તે બાળાને મળે અને અપાસરામાંથી કાઢી મુકવામાં આવ્યો છે. આ છોકરી બિચારી હવેલું તેને પ્રશ્નો પૂછતાં તેનાં સગાંએ મને જણાવ્યું હતું તેજ ગામની એ બહુ મુંઝાય છે. એનાં માબાપ તે એનું મોં જોવા પણ માંગતા નથી બાળા નીકળી. એ માણસે. એનાં સગાં હતાં એ વાત પણ સાચી એણે હવે કયાં જવું તે શું કરવું ? એકવીસ બાવીસ વર્ષની એ જણાઈ. પણ આશ્રમમાં એણે પિતાનું નામ સુભા લખાવેલું અને જુવાન છોકરી આખો ભવ કેમ કરીને કાઢશે? સંસારની મેહજાળમાં તેનાં સગાંએ મને એનું નામ સવિતા કહેલું. એમનાં સગાંએ કુંવારી ન પડાય માટે માબાપે એને દીક્ષા લેવડાવી–સાધ્વી બનાવીને ત્યાં હોવાનું જણાવેલુ અને આશ્રમમાં એ વિધવા તરીકે નોંધાયેલી. ' બદમાશ સાધુએ જ એના જીવનનું સત્યાનાશ વાળ્યું! એની વાત તમે - સુભદ્રાએ તેિજ મને જણાવ્યું કે તેના કાકાના કહેવાથી એણે સાંભળે તો તમને આ દીક્ષાના તૂતની સાચી ખબર પડે. એ તો કહે નામ ફેરવ્યું હતું અને પિતે વિધવા છે એમ જણાવ્યું હતું. પિતાની છે કે સંસારીઓ કરતાંએ આ કહેવાતા સાધુઓમાં વધારે સડે છે. - માસી અને માતાને મળવા એણે ખુશી બતાવી હતી. સાધુ સાધ્વીઓના નામથી જ એ તે હવે ત્રાસે છે.” - ત્રીજે દિવસે એ બને સુભદ્રાને માટે તપાસ કરવા મારી પાસે , ' તમે હવે એની બાબતમાં શે વિચાર કર્યો છે ?, એને તમે * અવ્યાં ત્યારે મેં એમને જણાવ્યું કે તમે એ બાળાને મળી શકશે, ' કયાં લઈ જવા માગે છે ? એની પિતાની શી ઇચ્છા છે?” મેં પૂછયું. પણ આશ્રમમાં એનું નામ સુભદ્રા લખાયેલું છે તેમજ એ વિધવા છે : “મારે તો એ વિચાર છે કે એને કોઈ સારૂં ઠેકાણું જોઈ એવું ધાયલું છે માટે એ પ્રમાણે નામ વગેરે તમે આશ્રમનાં પરણાવી દેવી. અમારી જ્ઞાતિ તે નાની છે એટલે એમાં એની વાત ' લેડી સુપરિન્ટેન્ડન્ટને જણાવો. , ઘણે ઠેકાણે જણાઇ ગયેલી. છે, એટલે, અમદાવાદ કે મુંબઈ જેવા કે સુભદ્રાની માસી આ સાંભળી ખૂબ રડી પડી. “શા માટે એના મોટા શહેરમાં કોઈપણ જ્ઞાતિના જૈન સાથે એને પરણાવી દેવી એવી કાકાએ આવું બેટું નામ આપ્યું હશે ? એ બિચારી કુંવારી કન્યાને મારી તે ઇચ્છા છે. એની બધી હકીકત આપણે જણાવવાની કાંઈ વિધવા જણાવવાથી શું લાભ થવાનું હતું ? એના નસીબમાં જે હતું જરૂર નથી.” નજર - - -
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy