SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રબુદ્ધ એને પરણાવવાની ગઠવણુ તમે કરા, કાઇ સારા જૈન યુવક સંશોધી કાઢે એ તેા બરાબર છે, પણ આની બધી ટુકીકતથી એને અધારામાં રાખવા એ બાબતમાં હુ' સમંત થઇ શકતા નથી” મેં કહ્યું. બહાર # “અરે ! પશુ એ બધું જાણે તે એને પરણે કાણું ? એવુ હાથે કરીને આપણુ લાંછન જાહેર કરવાનું કારણ શું ? એની વાત એના પેાતાના સિવાય કાષ્ટ જાણતું નથી. એ તે એ વાત પાડે જ નહિ. એટલે હાથે કરીને આપણે એ વાત પહેલેથી કહીને એનુ ભવિષ્ય બગાડવું એ મને તે વ્યાજખી લાગતું નથી.” ગ‘જુઓ ભાઇ,’ મે’ કહ્યું અમારે ત્યાં તે જે વિધવાએ અદ્ગિથી જતા અગાઉ લગ્ન કરીને જાય છે તે દરેકની હકીકત-એમની દુઃખની અને ફસાયાની બધી વાત-અમે તે પરણનાર ઉમેદવારને જણાવીને જ લગ્ન કરીએ છીએ, અહિં પ્રસૂતિ માટે આવેલી વિધવાની એ હકીકત જાણ્યાં છતાં. એની સાથે લગ્ન કરવા જે તૈયાર હાય તેને જ . અમે જા લાયક નથી એવા મારા મત છે. એ બાબત એ માણસ સિવાય કાને પણએનાં માબાપ કે સગાં વહાલાં કે મિત્રને અમે કદિયે વાત કરતાં નથી, એટલું જ નહિ પણ એ ન જાણે એવી ખાસ કાળજી રાખીએ છીએ. પણ એણે પેતે તે એ સત્ય હકીકત જાણવી જ જોઇએ એમ મે* અનુભવથી નક્કી કર્યુ છે. આવી વાત ગમે ત્યારે પણું એના ધણીના જાણુવામાં આવ્યા વિના રહેતી નથી. અને પાછળથી એ જાણે તેા એને એમ લાગે છે કે મને છેતર્યાં. આથી એને આધાત થાય છે એટલું જ નહિં પણ એ પતિપત્ની વચ્ચે ઝગડ થાય છે અને બન્નેનું ભવિષ્યનુ જીવન-જો એ પત્નીને હાંકી ન કાઢે તમેશને માટે ખારૂ થઇ જાય છે. માટે આ બાબતની સ્પષ્ટતાં પહેલેથી કરવી એ જ ડહાપણ ભરેલુ છે, એટલુ જ નહિ પણ એ જ સાચે પ્રમાણિક ભાગ છે એમ મને લાગે છે.'' “ એના માસા માસીને શુ? એ પારકા ધરનાં કહેવાય. દીકરી અમારા કુટુંબની એટલે અમને લાગે તેટલુ એમને ન લાગે. આમરૂ અમારા કુટુંબથી ગઇને એમને કાષ્ઠ આંગળી કરવાનું છે? ' મે' એમને બહુ રીતે સમજાવવાના પ્રયત્ન કર્યાં; પણ એમના ધ્યાનમાં ‘વાત ઉતરી પછી જ્યારે મેં એમને કહ્યું કે એનાં એને પરણાવીએ છીએ, જેનામાં એ જાતની હિમ્મત ન હેાય તે એને માતપિતા, કાકા માસા માસી હું કે બીજું કાઇ, અને પેાતાને મારી વાત આ ભાઇને ગળે બરાબર ઉતરી હાય એમ મને ન "લાગ્યું. સુભદ્રાના પેાતાના એ બાબતમાં શા મત છે તે પૂછીને પછી એ વિશે નિણૅય કરવાનુ` એમણે મને જણાવ્યું. દરમિયાન કઇ સારા ઉમેદવારની શાધમાં રહેવાનુ' મને એ કહેતા ગયા. એક મે માસ પછી સુભદ્રાના કાકા મને મળવા આવ્યા, તેમણે તે એક જ નિશ્ચય કરી નાખ્યા હતા કે એને પાછી દીક્ષા લેત્રડાવી સાધ્વી બનાવી દેવી. એમનું કહેવુ હતું કે સુભદ્રાએ જે ‘પાપ’ કર્યુ‘ હતું તેનુ એણે પ્રાયશ્ચિત કરવું જોઇએ અને તે પ્રાયશ્ચિત એટલે સાર ત્યાગ. મે એમની સાથે બહુ દલીલ કરી. બળાત્કારે કાઈને વૈરાગ્ય ઉપજાવી શકાતા નથી, મરજી વિરૂધ્ધ સાધુ બનાવવાથી મને સાધુનું બનતું નથી વગેરે અનેક રીતે દલીલ કરી, પણુ એમને તે આ બાળા ઉપર અંતરથી ક્રોધ ચઢયા હતા એટલે એને શિક્ષા કરવી હતી. જૈન દીક્ષા લઈને સાધ્વી બનાવવાનુ... તે આ પરિણામ આપણે જોયુ’’ મે કહ્યું • તુજી તમને એટલાથી સંતાય થયા . નથી ? દીક્ષા લઇ સાધુ સાધ્વી બનેલાંમાંથી કેટલાંએ સ’સારના માહમાયા સન્યાં છે? અમારા આશ્રમમાં અત્યાર સુધીમાં તમારી જૈન સાધ્વીએ ત્રણ ચાર આવી ગઇ છે એ હકીકત છે. સુભદ્રાને પોતાને, એ જીવનના વિચાર કરતાં પશુ ત્રાસ થાય છે. એને બળાત્કારે એ જીવનમાં વાળવાથી એનુ મન તમે કેમ ફેરવી શકશે ? અને એ યુવાન સ્ત્રીએ, સ ંજોગવશાત્, એકવાર ઠોકર ખાધી, તે માટે એણે સારે સ્થળે લગ્ન કરી સ્વસ્થ, શાન્ત અને આનંદમય લગ્ન જીવનને હુક હુંમેશ માટે ગુમાવ્યા ? એને તમે બધાએ અણુસમજમાં દીક્ષા લેવડાવી અને દીક્ષા જેમણે આપી તેમને, સર્વાંતે એના સ્ખલન માટે જવાબદાર, હું' તે ગણુ' છું. અને તે જ તમે પાછા એના હંમેશના સ્થિર જીવનને તા. ૧-૧૨-૪૫ હક્ક પણ છીનવી લેવા માગે છે ? તમે ને હું એને શિક્ષા કરનાર ! કાણુ ? એતે જે સજોગો આવી પડયા તેમાં તમે કે હું કેવી રીતે વન કરત તે તમે ખાતરીથી કહી શકે છે ? હુ· તા નથી કહી શકતા. આપણે સહુ સ ંજોગ અનુકૂળ મળવાને લીધે જ મોટે ભાગે સીધા ચાલીએ છીએ. સહુ નિળ માનવી છીએ. તેમાં આપણુને એને ન્યાય કરી એને શિક્ષા કરવાના હક શી રીતે મળ્યા ? વળી એની માસી તથા ' માસા મને મળ્યાં હતાં તે પણ એના લગ્ન કરાવવાની તરફેણમાં છે.” તા તે લગ્ન કરવાની ઈચ્છા હાય તારોકી શકીએ નહિં, કારણ કે એ ઉમર લાયક છે—એ કાંઇ સગીર નથી—ત્યારે એ ઠંડા પડયા. પણ મને બહુ નવાઇ લાગી કે એમણેજ મને ખાસ આગ્રહપૂર્વક કહ્યું કે, જો સુભદ્રા લગ્ન કરે તે તેની બધી હકીકત સંપૂર્ણ રીતે તેને પરણનારતે જણાવવી જોઇએ ! ‘આવી બાબતમાં છેતરપીડી કરવી એ અધમ છે. ભલે, એમ કહેવાથી કે. પરણનાર ન મળે તે, ત્યાં સુધી એ કુંવારી રહે, પણ કાષ્ટને અધારામાં રાખી આપણે એને પરણાવી દઇએ તે આપણે દેષમાં પડીએ.’’ મતે આ માણસની મનેવૃત્તિમાં પ્રથમ દૃષ્ટિએ વિરાધાભાસ જણાયેા. પણ વધારે વિચાર કરતાં લાગ્યુ કે સુભદ્રાના કાકાને ધમ ગ્રન્થાના એકમાર્ગી અભ્યાસથી પાપ” માટે અસહિષ્ણુતાની વૃત્તિ ઉત્પન્ન થઇ હતી, પણ એજ અભ્યાસે એમની ન્યાયવૃત્તિ પણ સતેજ કરી હતી. મે માસ પછી. એકવીમા કંપનીમાં કામ કરનાર હિંમતવાન જૈન યુવકની સાથે સુભદ્રાની પાતાની મરજીથી, અને તેના માસા માસીની સંમતિથી સુભદ્રાનું લગ્ન થઇ ગયું. અત્યારે એ બંનેનુ સારૂં' સુખી જીવન છે અને એનાં માસા માસી હવે સુભદ્રાનાં માતાપિતાના સબંધ સાચવે છે. ગટુભાઈ ધ્રુવ. (ભગિની સમાજ પત્રિકામાંથી સાભાર ઉષ્કૃત) ૧૦૧] શ્રી. મણીલાલ માકમચંદ શાહુ ૯°J ૫૧૩ ૫૧૩ ૧૧] ૪′′] دو 22 ૨૧૩ ૧૫] ,, સધને મળેલી મદદે રાહત પ્રવૃતિ પી. ખી. શાહની કુાં. (કારતક સુદી ૧ થી છ માસ માટે પોપટલાલ નરસીદાસ વેરા પ્રબુદ્ધ જૈન ૫] શ્રી. બાબરભાઇ રાંદેરી ૨૫] મે. દાવાન સ 37 ડાહ્યાભાઇ ત્રીભોવનદાસ કાન્તિલાલ ભેગીલાલ ની કાં. વાડીલાલ ગંગલભાઇ દેશી તેંહચંદ ઝવેરભાઇ હાશ્રી જસુમતિ હેન વિજયાબહેન પરીખ શ્રી, મ, મા, શાહ સાનિક વાંચનાલય અને પુસ્તકાલય ૧૦૦] શ્રી. બાબરભાઇ રાંદેરી " 41] ડાહ્યાભાઇ ત્રીભોવનદાસ ૫૩ ૫૦ કાન્તિલાલ ભોગીલાલની કાં. મે. દીવાન અવસ શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણુસ્થાન સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy