________________
-{
94: ક * ૧૪
શ્રો સુ'ખઈ જૈન યુવકસ’ધનુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ, મુંબઈ : ૧૫ નવેમ્બર ૧૯૪૫ ગુરૂવાર
અહિંસાના સિદ્ધાંત અન્ય પર પરામાં ઘણા જ પ્રાચીન છે અને તેના આદર બધી આ શાખાએમાં એકસરખા રહ્યો છે. તે પશુ પ્રજાજીવનના વિસ્તાર અને વિભિન્ન ધાર્મિક પર પરાના વિકાસની સાથે સાથે તે સિદ્ધાંતના વિચર તથા વ્યવહારમાં પણ અનેકમુખી વિકાસ થયેલા જોવામાં આવે છે. અહિંસા વિષયક વિચારના મુખ્ય એ પ્રવાહ પ્રાચીનકાળથી જ આય પરપરામાં વહેવા લાગ્યા એમ જણાય છે. એક પ્રવાહ તે મુખ્યતયા શ્રમણુજીવનના આશ્રયથી વહેવા લાગ્યો,
જ્યારે જો પ્રવાહ બ્રાહ્મણું પરંપરાના-ચતુવિધ આશ્રમનાં જીવન સંબધીવિચારનું અવલંબન લઇને પ્રવાહિત થયા. અહિં’સાનો તાત્ત્વિક વિચાર વિષે ઉડન બન્ને પ્રવાહમાં કાઈ મતભેદ જોવામાં નથી આવતા, પરંતુ તેની વ્યાવહારિક બાજી અથવા જીવનગત ઉપયોગ વિષે ઉક્ત બન્ને પ્રવાહ।માં જ મતભેદ જોવામાં આવે છે. એટલું જ નહિ પણ પ્રત્યેક શ્રમણ અને બ્રાહ્મણ પ્રવાહની નાતી મેટી અવાન્તર શાળાઓમાં પશુ અનેક જાતના પારસ્પરિક વિરેધ જોવામાં આવે છે. તાત્ત્વિક રીતે અહિંસા બધાંને એકસરખી માન્ય છે. તાપણુ તેના વ્યાવહારિક ઉપયાગમાં અને તદનુસારી વ્યાખ્યામાં જે મતભેદ અને વિરેધ દેખાય છે તેનું મુખ્ય કારણુ જીવનદૃષ્ટિને ભેદ છે.
અહિંસાનું સ્વરૂપ અને
વિકાસ.
પ્રજ્ઞાચક્ષુ પડત
[ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતી શ્રી. બહાદુરસિંહજી સોંધી ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલ શ્રીમદ્ ચશે:વિજયજી રચિત ‘જ્ઞાનબિંદુ'ની સુખલાલજીએ હિં દી ભાષામાં વિદ્વતાપૂર્ણ રસ્તાવના લખી છે તેમાંથી નીચેના ભાગ ધૃત કરવામાં આત્મ્ય છે. તેના અનુવાદ શ્રી. શાંતિલાલ મણિલાલે કર્યાં છે. આ અવતરત વિભાગમાં અહિંસા તત્વના ૨.૫ અને વિકસની વિગ્રાહ્ય ચર્ચા કરવા સાથે અહિંસા પરત્વે શ્રમણ પરપરાના અને બ્રાહ્મણ પરંપરાના ખ્યાલેાના સુદર સમન્વય રજુ કરવામાં આન્યા છે જે અહિંસા તવના અભ્યાસીઓને જરૂર વિચારપ્રેરક નિવડશે એવી આશા રાખવામાં આવે છે. પરમાનદ] શકતે – આ
શ્રમણુ પરંપરાની જીવનદૃષ્ટિ પ્રધાનતયા વૈયક્તિક અને આધ્યાત્મિક રહી છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાની દૃષ્ટિ મુખ્યતઃ સામાજિક અથવા લાકસંગ્રાહક રહી છે. પડેલીમાં લોકસંગ્રહ ત્યાંસુધી જ છે જ્યાંસુધી તે આધ્યાત્મિકતાના વિરેધી ન હોય. જ્યાં તેના આધ્યાત્મિકતાની સાથે વિરાધ ટ્રૂખાયો ત્યાં પડેલી દૃષ્ટિ લાકસ'ગ્રહ તરફ ઉદાસીન ખની જશે અથવા તેના વિરેધ કરશે, જ્યારે બીજી દૃષ્ટિમાં લેાકસ ગ્રહ એટલા વિશાળ પાયા ઉપર કરવામાં આવ્યો છે કે જેથી તેમાં આધ્યાત્મિકતા અને ભૌતિકતા એક બીજાની સાથે અકળાતાં નથી.
Regd. No. B, 4266.
હું શ્રમણ્ પરંપરાની અહિંસા સંબંધી વિચારધારાના એક પ્રવાહ પેાતાના વિશિષ્ટરૂપે વહેતે હુતે. તે વિચાર–પ્રવાહ કાળક્રમે આગળ જતાં દીતપસ્વી ભગવાન મહાવીરના જીવનમાં ઉદાત્તરૂપે વ્યકત થયે. આપણે એ પ્રકટીકરણ આચારાંગ.. સૂત્રકૃતાંગ આદિ પ્રાચીન જૈન આગમામાં સ્પષ્ટ જોઇએ છીએ. અહિંસાધમની પ્રતિષ્ઠા તે આત્મૌપમ્યની દ્રષ્ટિમાંથીજ થઇ હતી. પરંતુ ઉત આગમેમાં તેનું નિરૂપણ અને વિશ્લેષણ આ રીતે થએલ છે-
૧. દુઃખ અને ભયનુ કારણ હોવાથી હિંસામાત્ર વર્જ્ય છે—આ અહિંસા સિદ્ધાંતની ઉપપત્તિ થઇ.
લવાજમ રૂપિયા ૩
તા કેવળ પ્રાણાના નાશ હિંસાની કેાટિમાં નથી આવી અહિંસાનુ... વિશ્લેષણ છે.
૩. જેમની હિંસા કરાય છે તેવા વધ્યું જીવાનુ કદ, તેમની સંખ્યા અને તેમની ઇન્દ્રિય આદિ સોંપત્તિના તારતમ્ય ઉપર હિંસાના દાતું તારતમ્ય વલખિત નથી; પરંતુ હિંસકના પરિણામ અર્થાત્ વૃત્તિની તીવ્રતા—મંદતાં, સજ્ઞાનતા અજ્ઞાનતા અથવા બલ પ્રયાગની ન્યૂના ધિકતા ઉપર અવલખિત છે ~~~ આ કૅટિક્રમ થશે.
ઉપર્યુક્ત ત્રણે વાતે ભગવાન મહાવીરના વિચાર અને આચારમાંથી કુલિત થઈને આગમેમાં ગ્રથિત થઈ છે. કેાઈ એક વ્યક્તિ અથવા વ્યક્તિસમુહુ ગમે તેટલે આધ્યાત્મિક હાય તાપણુ જ્યારે તે સયમલક્ષી જીવનધારણને પણ પ્રશ્ન વિચારે છે ત્યારે તેમાંથી ઉપયુ ક્ત ત્રિશ્લેષણુ અને કેટિક્રમ પોતાની મેળે જ કુલિત થાય છે. આ દૃષ્ટિથી આપણે. જોઇએ તેા કહેવુ′ પડશે કે પાછળના જૈન વાડ્મયમાં અહિંસા વિષે જે વિશેષ ઊદ્યાપેાહ થયા છે તેના મૂળ આધાર તા. પ્રાચીન આગમામાં પહેલેથી જ હતા.
સમગ્ર જૈન વાડ્મયમાં જે અહિંસા વિષયક ઉહાપે મળે છે. તેના ઉપર જ્યારે આપણે દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણુને સ્પષ્ટ દેખાય છે કે જૈન વાઙમયના અહિંસા સબધી ઉહાપાત મુખ્યત્વે ચાર ખળા પર અવલખિત છે. પ્રથમ તે એ કે તે પ્રધાનતયા સાધુજીવનને જ અને તેથી નવર્કોટિક અહિંસા (અર્થાત્ મન, વચન અને કાયાથી કૃત, કારિત અને અનુમોદિત હિંસાના ત્યાગ)-પૂછ્યું કે અહિંસાના જ વિચાર કરે છે. બીજું એ કે તે બ્રાહ્મણુ પરપરામાં વિહિત મનાતી અને પ્રતિષ્ઠિત ગણાતી યજ્ઞીય આદિ અનેકવિધ હિ ંસાના વિરોધ કરે છે. ત્રીજુ એ કે તે અન્ય શ્રમણ પરંપરાના યાગીજીવન કરતાં પણ જૈન શ્રમણનુ ત્યાગીજીવન વિશેષ નિય ંત્રિત રાખવાના આગ્રહ રાખે છે. ચેાથું એ કે તે જૈન પરંપરાના જ અવાન્તર ફિરકાઓમાં ઉત્પન્ન થતા પારસ્પરિક વિરાધના પ્રશ્નોના નિરાકરણના પણ પ્રયત્ન કરે છે. નવકાટિક અર્થાત્ પૂણુ અહિંસના પાલનના આાગ્રહ પણ રાખવા અને સંયમ અથવા સદ્ગુણાના વિકાસની દૃષ્ટિએ જીવનનિર્વાહનુ' સમય ન · પણ કરવું–આ વિરોધમાંથી હિ...સાના દ્રવ્ય, ભાવ આદિ ભેદને ઉદ્ગાપાદ્ધ કુલિત થયા અને અંતે એક માત્ર નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયે કે છેવટે તેા પ્રમાદ જ હિંસા છે. અપ્રમત્ત જીવનવ્યવહાર જોવામાં હિંસાત્મક લાગે તે પણુ તે વસ્તુત: અહિંસક જ છે. જ્યાં સુધી આ અતિમ નિશ્ચયને સબંધ છે ત્યાં સુધી શ્વેતાંબર–દિગંબર આદિ' કાઇ પણ જૈન ફિરકાને આમાં જરા પણ મતભેદ નથી. બધા ક્રિકાની વિચારસરણી, પરિભાષા અતે દલીધે એકસરખી જ છે.
૨. યદ્યપિ હિંસાને અથ પ્રાણુનાશ કરવા અથવા દુ:ખ દેવું એવા છે તથાપિ હિંસા કરવાથી જે દોષ લાગે તેને આધાર તે માત્ર પ્રમાદ અર્થાત્ રાગદ્વેષાદે જ છે. જો પ્રમાદ અથવા આસક્તિ નહાયક હિંસા થતી હતી. અને તે ધાર્મિક કાર્યોમાં કરાતી હાવાથી પ્રતિષ્ઠિત
વૈદિક પર પરામાં યજ્ઞ, અતિથિ શ્રાદ્ધ આદિ અનેક કારણને લીધે