________________
તા. ૧-૧૧-૪૫
પ્રશું જૈન
જ્યારે સમાજમાં ન્યાય ન દેખ્યા....
અરૂણ્ણા છેલ્લા ત્રણ માસ થયાં પતિનું ધર તજીને તેના બાપને ત્યાં ચાલી ગઈ છે. તેના જેવી એક ઉચ્ચ જ્ઞાતિની હિન્દુ કન્યા પતિના ઘરના સર્વથા ત્યાગ કરી દેશે. તેવા તે! કાને સ્વપ્ન, પણ ખ્યાલ નહતા. પણ જ્યારે તેણે પોતાના નિર્ધાર તેના સસરાને લખી જણાવ્યા ત્યારે જ વાતની ગંભીરતા તેને સમજાણી, અને તુમ્ન તેણે અણ્ણાને તાકીદે માકલી આપવાનું વેવાને દબાણ કર્યું. અરૂણુાએ તેના બાપને સ્પષ્ટ કહી દીધું કે “મારે તે ધર સાથે કંઇ લેવાદેવા નથી. ત્યાં મારૂં કાઇ નથી. ત્યાં જવા કરતાં તેા બહેતર છે કે 'હું' કોઇ અધારે। કુવા પુરૂ× કે ઝેર પીને સુષ્ક રહુ. જો હું ભારે પડતી હાઉં" તે કહેશે। ત્યારે અહિંથી પણ ચાલી જઇશ. પશુ જ્યાં મારૂં કાઇ નથી, જ્યાં મારા સંસાર નથી, ત્યાં સીતમ અને શરમની સળગતી ભઠ્ઠીમાં ભૂજાવા નહિ જાઉં." અરૂણા અગાઉ કદી આટલી હદે ગઇ નહેતી તેથી તેના આપ મુંઝાયા અને તેને ધનિક સગાની, મહાજનની અને પેાતાના વ્યવહાર અટકી પડવાની ભાવી મુશ્કેલીની કલ્પનાથી કમકમાં આવી ગયાં. પડતી મુઝવણમાં પુત્રીની મુઝવણને વિચાર કરવા પણ તેને ન સુઝયા. ગામમાં પણ ધીમે ધીમે આ વાત પ્રસરી ગઇ. સૌ પાતપેાતાની રીતે તેમાં રસ લેતા અને તેને ચારતા થઈ ગયા.
શિખામણુ અને ઢપા જગતમાં મુખ્યત્વે કરીતે ખીઝને અપાય છે. તેથી અરૂણ્ણાની આવી હઠની પાછળ શું ગંભીર કારણ પડયુ છે અને તેને આવા નિણૅય પર જવા જેવી સ્થિતિ ઉભી કરનારા કાણુ કાણુ છે, તે જાણ્યા કે જોયા વગર ધરની અંગત વ્યક્તિથી માંડીને મહાજન અને ધર્મગુરૂ સુદ્ધાં સૌએ તેને ચુનેહગાર ગણી ઠપકો આપવા માંડયે. કોઇ ઠપકામાં મુરબ્બીટ, કાઇ ઠપકામાં સત્તાને આકરો સાદ તા કાઇમાં નિષ્ક્રિય સહાનુભૂતિ હતી. પણ કયાંય ન્યાય નહાતા, નિખાલસતા નહાતી કે અનુક`પા નહાતી. કોઇએ કહ્યું કે “અરૂણા, આવી બ્રેકર-. મત શુ" કરછ! આપણા તે વાણિયા બ્રાહ્મણના અવતાર, ચેડા કાળી વાધરી છીએ કે આ એક મુકયા પડતા અને માંડયુ. બીજાનું' ધર! ’ તે બીજાએ કહ્યું કે ધર્મ કશ્મની ખામીનુ આં પરિણામ. મારી મેતીએ પાકા કલાં સાથે આખુ જીવન એમને એમ મુગા મુંગા કાઢી નાંખ્યું, પણ જાણ્યુ છે કેાએ કે એના હૈયામાં કેવા અગારા પડયા હતા ?- એક ધર્માત્માએ તે કહી દીધું કે ન જોયાં હાય તે જાજા આજકાલના વિકારનાં પૂતળાં? છે કાંઇ શરમ ધણીના પડની ખામીની વાત કરતાં? વધુમાં ખામી હેાય તે શુ થઈ ગયું? થેડુ કુંભારના ઘરનું હાંડલુ છે કે બદ ી નાંખીએ. નશીબે આપ્યુ. તે નીભાવી લઈ જીંદગી કાઢી નાંખવી જોઇએ. અમે ચાયા વ્રતની બાધા હાથે કરીને લાધા તો શુ' નથી જીવત!! ધર્મમાં પ્રીતિ હાય તે ગમે તેવા પુરૂષાતનહીન પતિ પણ જીરવી લેવાય! પણ હાડાહાડ વિકાર વ્યાપ્યા હાય ત્યાં શું થાય? ધરમથી નથી સમજાતુ' તે ' સરકારના હિન્દુ કાયદા સમજાવશે ત્યારે કેમ જખ મારીને સમજવું પડશે?” ડાઘા મહાજને અરૂણુાના બાપને ચેતવણી આપી કે “કો મારીને કાઢય ધરની બહાર જો ન સમજે તે, અને ડાંસી આવઍના સાસરે ! ઢીલા થયે કાંઇ નાતના બધા ન રહે! ગામની આબરૂ ખાવરાવવી. નથી !''.
અણ્ણાએ આ બધું સહન કર્યું. કોઇને કષ્ટ કહ્યું નહિ. એને મન તા એ સૌ હતા સસારની ઘટમાળમાં ક્રૂરતા સ્વાતુ માનવીઓ, પાપપુણ્યનાં પૂતળાં. પણ જ્યારે જન આર્યજીએ ન્યાયને બદલે દીક્ષા લઇ તેની ચેલી બની જવાની છૂપી સલાહ આપી, ત્યારે તેને પુણ્યપ્રકાપ પ્રગટી ઉઠયા કે ‘“મહાસતીજી ! મારામાં ત્યાગ વૈરાગ્ય આવ્યે છે માટે સાસરે નથી જતી એમ તે કાંઇ નથી, પણ ત્યાં મને મારે સાસરવાસ ગાતાંય નથી જડતે, માટે નથી જતી. મને મારા ધણી જોઇએ છે, મારૂ ધર જોઇએ છે, પણ તે ત્યાં નથી, એટલે તે આ સતાપભર્યો કપરા કલહુ જાગ્યો છે. વિકારરહિત જીવન ગાળવુ હાય કે ગમે તેવું નિલાસી જીવન જીવવુ હાય તો તે વાણિયાની પાંચ
૧૧૧,
લાખની પૂજી ઉપર બેઠાં બેઠાં બધુ* કરી શકાય તેમ છે. તમારી મા લાકડા જેવુ' સુકુ જીવન જીવવાની પણ જરૂર નથી. પણ હું" સસા રથી કે ચારિત્ર્યથી પરવારી નથી એટલે તે સસાર ંગતુ અપાવવાની ત્રેવડ ડૅાય તે શીખામણુ આપજો”
· · શીખામણુ આપનારાં સૌ કોઇ ને કંઇ બહેનના ભાઇ અને પુત્રીના પિતા હતા. સૌને અયગ્ય લગ્ન સામે સુગ હતી. સૌને સારાં જોડાણું ગમતાં હતાં, છતાંય જ્યારે બીજાને ન્યાય તાળવાને સમય આવ્યા. ત્યારે જ તેઓની વિવેકમુદ્ધિ કેમ બહેર મારી ગઇ તે એક અગમ્ય કોયડા છે. લગ્ન પહેલાંજ સૌ જાણતાં હતા કે માધવ કુદરતી રીતે કાઇ શરીરિક ખામીવાળા છે, પુરૂષાતન વગરના છે, એટલે લગ્ન માટે તદ્દન અયેાગ્ય છે, છતાંય કાઇએ એક માનવ તરીકે પણ તેવા લગ્નને વિરાધ તા ન કર્યો, એટલુ જ નહિ પણ લગ્ન પછી દુભાયેલી લાચાર અરૂણા એવા પતિનુ ધર તજે છે, અને ગુપચુપ ખાપના ધરતા ખૂણા પકડી જીવન પુરૂ” કરવા માગે છે, ત્યારે તેના તરફ સહાનુભૂતિ બતાવવી તે દૂર રહી પણ નશીબ, ત્યાગ, ધરમ, ઉચ્ચ કામ આદિ કારણેા આગળ કરી તેવા નમાલા પતિનુ ધર વસાવી છતી આંખે અન્યાય નીભાવી રડતાં રડતાં જીવન પુરૂં કરવાની સલાહ આપે છે. 'ધારણુ અને કાયદા આધારે દબાણ કરે છે ત્યારે તે! હર્દ થાય છે. કાઇ ખ્યાલ પણ નથી કરતું કે પુરૂષતનહીન પતિ સાથે તે કેવી રીતે જીવન વીનાવશે ? ધરના વિકારી વાતાવરણ વચ્ચે તે કેમ સુરક્ષિત રહી શકશે? યેાગ્ય દાંપત્ય સિવાય તેને વિકાસ કેમ થશે? અને આ નિર્ણુયની પાછળ તે કેટલી ઉત્તરદાયી છે તે જાણ્યા વગર, પખાલીના વાંકે પાડાને ડામ પડે તેમ પરણવા નીકળેલ નમાલા વરરાજા, ઠાઠમાઠથી જાત જોડી પરણાવવા નીકળેલ તેના માપ અને તે સૌના કામને મહેાર મારી દેનાર મહાજનને એક ગભરૂ બાળાના જીવન સાથે આવી ક્રુર રમત રમવાના ગુના માટે આગમાં આકરી સજા કરવાને બદલે જ્યારે તે સૌ કન્યાને જ સજા કરવા નીકળે છે ત્યારે, તા માનવતાનુ દીવાળુ નીકળી ગયુ. હાય તેમ લાગે છે. આજતા આખે! સમાજ દીવાળાની સ્થિતિમાં છે. માનવજાતની આ કાની અવધિ છે !
*
અણ્ણાનાં લગ્ન એક વર્ષ પહેલાં જ રાજપુરના શ્રીમાન રામશેઠના પુત્ર માધવ .સાથે થયાં હતાં. પણ વેવિશાળ થયુ ત્યારથી આખા ગામમાં
તે પ્રસંગ સીની કડવી ચર્ચાને વિષય બની ગયા હતા. કે માધવમાં પુરૂષાતનના સર્વથા અભાવ છે. તેની મુખાકૃતિ, વાણી, ચેનચાળા અને ખીજા લક્ષણા ઉપરથી સામાન્ય માણુસ પણ વહેમાય તેમ હતું. છતાં પણ કાઇ કન્યાદલાલની દરમીયાનગીરીથી, કઇંક પૈસાના તેજમાં ભાન ભૂલીને અને ક ંઈક ધેાળમાં મુરતિયાની અછતને કારણે, વેવિશાળ કરવા તૈયાર થતા બાપને અરૂણાએ માધવની શારીરિક સ્થિતિ માટે ચેતાવ્યા હતા. ત્યારે તે; મનહરલાલને પેાતાના ડડ્ડાપણુ અને પુત્રીની બાલિશતાની પાકી ખાત્રી હતી. એટલે તેના વિરોધ અને લાંકચર્ચા અવગણીને પણ તેણે અણુનુ વેવિશાળ માધવ સાથે કર્યુ. અને મૂઢ મહાજને તેને મહેાર મારી આપી. ત્યાર પછી વિરાધ ધરેણાં, કપડા, આદિ ભેટ લઇને વેવાઇની મેાટરના અવાજમાં દબાઇ જતા ! અને મનહરલાલમાં લાંખી અકલ પણ નહેાતી, તેથી તે માનતા કૈંતિકાની સૌ ઇર્ષ્યા કરે છે અને આવું સારૂ ફેકાણુ` છેડવાના તે હરામખેરાનાં આ પ્રયત્ન છે.
લગ્ન લખતી વખતના વિરેધતુ તેણે પશુન્યાયે કામ લીધુ, એટલે કઠોર શબ્દો અને ભાર સિવાય બીજું કંઇ પરિણામ ન આવ્યું. પશુ પણ માર પાસે રાંક થઈ જાય તેમ પંદર વર્ષની મા વગરની અરૂણા રાંક બની ગઈ.
જાન આવી. ઝાંપે મઢેલા વરરાજાને જોઈ આવેલી કરીએની ટીકાથી તે સળગી ગઇ. અને બાપને આંસુ સહિત વિનબ્યો કે લગ્ન થઇ ગયા પછી કંઇ નહિ બને. હિન્દુ લગ્નના કાયદે અને કુળની આબરૂ આડા આવીને ઉભા રહેશે, ત્યારે મારા ભાગ્યમાં કાયમ રાવા