________________
૧૧૦
કરતાં ઘણા મોટા પ્રમાણમાં જૈન ધર્મોના નેતાએ અને અનુયાયીઓએ એ પ્રયાગમાં સક્રિય ભાગ લીધો હાત. તે પ્રયોગ તદ્દન બાલ્યાવસ્થામાં છે, અને વિવિધ સંયોગામાં તે કેવી રીતે યશસ્વી થાવ તે હ આચરણ અને અનુભવથી નક્કી કરવાનું છે. આવા ने ने પ્રયાગા થાય તેમાં સાચા દિલથી ભાગ લેનારને વિશેષ નહિ તા ભાગ લેવાની મુદત દરમ્યાન અહિંસાની સાથે સાથે જ સત્ય, શૌય, પરિગ્રહ પ્રત્યે ઉદાસીનતા, ન્યાયøત્તિ વગેરે ગુણો કેળવવા પડે છે. તેથી તેવા માણસો અજૈન હેાય તે પણ મહાવીરના મુખ્ય સિદ્ધાંતાને આચરણમાં મૂકવાને પ્રયત્ન કરતા હોવાથી હાલના સામાન્ય જેને કરતાં વધારે અંશે જૈન ગણાય. આવા ખરા જૈનોની સંખ્યા વધારવામાં અને જૈન ધર્મના અનુયાયીઓને ખરા જન બનાવવામાં આગેવાન 'આચાર્યાં અને શ્રાવકાએ ગયા વર્ષ દરમ્યાન શુ' ભાગ ભજવ્યે ? તે તે ભાગ નજીવા હોય અને અહિં’સાને વ્યવહારમાં શ્રેષ્ઠ પદે સ્થ પવાની કાઇ ચેાજના તેમની પાસે ન હાય । જૈન ધર્મ પાસેથી મળેલી મિલકતના યેાગ્ય વહીવટ કરી તેને અનેકગણી વધારવાનેા અપૂર્વ અવસર પ્રાપ્ત થયો હાવા છતાં તે અવસરને જેને લાભ લઇ શકયા નથી અને તે માટે પૂરતી તૈયારી પણ નથી એમ સવત્સરી પ્રતિક્રમચ્છુમાં ગયા વર્ષોંનું સરવૈયુ' તપાસતાં આપણુને માલુમ પડે. એ હકીકતની નોંધ લઇ દરેક જૈને તેના ઉપાય યેજવા મહેનત કરવી ડી.
શુદ્ધ જૈન
ખરામાં મનુષ્યો પણ આવી જાય. હજી બધા દેશામાં ગરીમી, આર્થિક અસમાનતા અને અનિશ્ચિતતા, રેગ, અજ્ઞાન વગેરે એટલા મેટા પ્રમાણમાં છે કે તે દૂર કરવા માટે કસીને યત્ન વર્ષ. સુધી થશે ત્યારે માંડ તેમાં થોડા ઘણા સુધારા થવાનો સ ́ભવ છે. તેથી હાલ તુરતના પ્રયત્ન માટે તેા ધર્મોમાં શ્રધ્ધાવાળા અને ધમ માં શ્રધ્ધા વગરના બધાને એકજ માગે સાથે ચાલવામાં અડચણ ન હેાવી જોઇએ. પણ તે જ વખતે છેવટનુ ધ્યેય પણુ બને તેટલુ નકકી થયુ. હાય અને વિસરાઈ ન જવાયું હાય તે। શિક્ષણુ, સંસ્કૃતિ વગેરે પ્રવાહ આડે રસ્તે વળી મનુષ્ય સમાજની પ્રગતિ તરફની સને ભયાવહુ ન નીવડે તે માટે જે જે ખબરદારી રાખવી ઘટતી હૈાય તે વિષે અત્યારથી જ વિચાર અને વ્યવસ્થા થાય તે સારૂં'. આ વિચાર અને વ્યસ્થામાં જતેને હિસ્સા કેટલા હતા તે સ ંધનું સંવત્સરી પ્રતિક્રમણ બતાવે. રાજઢારી અને સામાજિક વટાળીયાની ધૂળમાં પણ પાત્રને માત્ર અને પાનાનુ લક્ષ્ય સ્પષ્ટ રીતે જોનાર અને યાદ રાખનાર તે હિંદના મહ પુરૂષ ગાંધીજી જ છે. તેમની યાજનાએમાં પગ સંયેગ અનુસાર ફેરફાર થવાના જ, પશુ તેમની વિચારણાના સામાન્ય સિધ્ધના એકદરે જૈન ધર્મને અનુકૂળ છે, તેથી ગમે તે ધંધાદારી પ્રવૃતિમાં પૈસા મેળવવામાં હુંમેશાં મોખરે રહેતા ના, જે યોજનાએ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતને અનુકૂળ ન હાય તેને સાથ આપવા છેાડી દઇ પૈકા સંબંધે એ છુ. વધારે નુકસાન સહન કરવુ' પડે તે! તે સહન કરવા તૈયારીમાં રહે તેવા પ્રશ્નધ જેન નેતાએ કરવાના પ્રયત્ન ન કરી શકે? તેજ પ્રમાણે નવરચના માટેની યેજનાએ યશસ્વી બનાવવા માટે યોગ્ય માણસાની મેટી સખ્યામાં જરૂર પડશે. તેમાં પણ જેને પોતાની વસ્તીના પ્રમાણમાં ઘણા મોટા ફાળા આપે તે જૈન ધમ બહુ શેબે આ મટે ગયા વર્ષ દરમ્યાન કીક પ્રગતિ થઈ હતી તે સંઘના વાર્ષિક સરવૈયામાં દેખાવુ જોઇએ.
જૈન ધર્મ તુ ધ્યેય મેક્ષ છે, દુનિયામાં શું થાય છે તે જનને કોઈ પરવા નથી, દરેક જૈન વ્યક્તિ પેતાને માર્ગે સ્વતંત્ર રીતે ચાલી પુરૂષાથી આત્માને મેક્ષ મળે તે માટે મથે એટલે બસ છે; અને તે માટે જન નેતાઓને પ્રયત્ન છે અને ચાલુ રહેશે, આવી ખૂનવાણી દલીલ આગળ ધરી વાસ્તવિકતાને નેવે મૂકવાથી કાંઇ વળશે નહિ. મનુષ્યનું કાઇ પણ જૂથ મનુષ્ય સમાજથી તદ્દન સ્વતંત્ર રહી શકતું જ નથી. કાંતે। સમાજ તેને રંગે છે, કાં તે તે સમાજને રંગે છે, અથવા ઘણી વાર તા ઓછા વધતા પ્રમાણમાં એય એક બીજાને રંગે છે. જે સયેગેને લીધે લાંચ શવત, કાળાં બજાર, સંધ-ાખેરી વગેરેનું વાતાવરણ ઊભું થયું તે સમેગા માટે જેને જવાબદાર નડ્ડાતા. છતાં જ્યારે તે વાતાવરણ અસ્તિત્વમાં આવ્યુ. ત્યારે જૈન ધમ તેમને તે વાતાવરણની અનિષ્ટ અસરમાંથી બચાવી શકયા નહિં, અને. ઉલટું એ વાતાવરણને વધારે ઘે' બનાવવામાં જેના કારણભૂત થયા એ એક દાખલેો જ બતાવી આપે છે કે જગતમાં શું ચાલે છે તેની સામે આંખમીચામણાં કરી મનુષ્યનુ કાઇ પણ મેટું જૂથ સ્વતંત્ર રીતે અધ્યાત્મને કે બીજે કાઈ માર્ગે ચાલી શકતુ નથી. પરમાણુ એમ્બ પડે તા તેનાં પરિણામે જૈતા અને જનનાં દેરાસરો ઉપાશ્રયા વગેરેને ભોગવવાંજ પડશે. તેજ પ્રમાણે નવરચના માટેની જે યાજનાનાએ અમલમાં આવશે તે ચે:જનાઓનાં સારાં નરસાં ફળ જતેને ચાખવાંજ પડશે. જૈન સધના નામને પણ જગતના સમુદ્રમાં જ ચલવાનુ છે અને કોઇપણ નાવિક તે પ્રવાહાની ઉપેક્ષા કરી પેાતાનું નાવ ચલાવવાનુ ઇચ્છે નહિ, કારણકે તેમ કરવાથી નાવ અવશ્ય ખરામે ચડી જાય. મહાવીરનું આચરણ અને તેમને ઉપદેશ અને બતાવે છે કે તેમના સમયની સમાજવ્યવસ્થા વગેરેમાં અત્યંત ફેફારના તેઓ હિમાયતી હતા. આજે તેમની હયાતી હૈ।ત તા તે સામાન્ય જને અને અજનાને ક્રાંતિકારક લાગે તેવા ફેરફારો જરૂર સૂચવત. આવા મહાવીરના અનુયાયીઓએ જગતની અગત્યની ઘટનામાં જૈન ધર્મના મુખ્ય સિધ્ધાંતે અને તેટલા વધારે સચવાય અને અનિષ્ટામાંથી જૈન અને અજૈન સમાજ બચી જાય એ હેતુથી સવિશેષ ભાગ લેવા જોઇએ, અને એ બાબતમાં જૈન સંઘે પેનાની કરજ બજાવી. કે નહિ તે વિષે સામયિક સૂક્ષ્મ વિચારણા કરવામાં આવે તેજ પ્રતિક્રમણુની તેમની વિશિષ્ટ સસ્થાને પૂરા ઉપયાગ જતાએ કર્યાં એમ કહેવાય. દેવચંદ્ર અમરચંદ શાહે
ત્રીજો અગત્યના જગતના પ્રવાહ તે નવરચનાનુ' આપે.જન. માત્ર થોડા માણસના પ્રયત્નથી નહિ પણ સામાન્ય જનતાના સંગઠિત પ્રયત્નથી મિત્રરાજ્યો જીત્યાં છે. તે યુદ્ધ અમુક ધ્યેયેા માટે લડવામાં આવ્યુ હતુ એમ તે મિત્ર રાજ્યોની સામાન્ય જનતાના સારે। સરખા ભાગ માને છે. રાજકાન હુમાં સામાન્ય જનતાનું જોર વધતુ જાય છે. વિજ્ઞાને મનુષ્યને સાધનેની વિપુલતા કરી આપવા છતાં મનુષ્ય સમાજના મોટા ભાગને ખેરાક, - કપડાં, ઘર, વધકીય મદદ, શિક્ષણ, વગેરે જીવનની મૂળભૂત જરૂરિયાનેા ચૈાગ્ય પ્રમાણમાં પૂરી પડતી નથી, મનુષ્ય મનુષ્યનું શોષણ કરે છે, વણુ, જાતિ અને વર્ગના ભેદે હજુ ચાલુ છે. આ અને બીજા અનેક
અનિષ્ટ નાબુદ કરી દરેક દેશમાં મનુષ્યજીવન લાંબુ, સુખી અને સમૃધ્ધ થાય તેવી કાંઈક વ્યવસ્થા લડાઇ પછી કરવાને યુદ્ધમાં જીતનારી પ્રજાએના ઉદ્દેશ છે. એમ કહેવામાં આવે છે. અને તે વિષે અનેકવિધ વિચારણા ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય વિચારણામાં એક અગત્યના દેશ તરીકે હિંદ આવી જાય. તે ઉપરાંત હિંદુ અને તેના જૂદા જૂદા પ્રાંતે પૂરતી પણ અનેક ચેાજાએ થઇ છે તે થતી જાય છે. એ યેાજનાએ અમલમાં મૂકાશે ત્યારે તેના પરિણામમાંય જૈ ।। કે ખીજું કાઇ બાતલ રહી શકશે નહિ. આ યોજનાના ધડતર કે વિચારશુાએમાં જૈન ધર્મના વિશિષ્ટ સિદ્ધાંતના વ્યવુરૂ ઉપયાગ કરી કાંઇ સૂચના કરવાનું 'ગયા વર્ષમાં તેાના સાધુ કે, શ્રાવક આગેવાતેથી બન્યું હતું કે નહિ ? તૈયાર થયેલી અને થતી યેાજના સંપૂર્ણ ન જ હાઇ શકે. વળી તે યાજનાએતે અમલમાં મૂકવાનુ કામ પણ જે અને જેવા મનુષ્યા હાલ છે તેમના હાથમાં આવવાનું છે. એટલે તે યોજનાને બને તેટલી સારી અને હાલના સજોગોને અનુકુળ બનાવવી તેટલું જ બની શકે. અને તે અમલમાં મૂકતી વખતે જેટલાં સાચા, નિસ્વાર્થ અને જ્ઞાનસંપન્ન માણસે મળી શકરો તેટલા પ્રમાણમાં તે યશસ્વી બની શકશે. આ યોજના જતા અને અજનાનુ ઐહિક જીવન સુધારે અને છતાં જૈન ધર્મના મુખ્ય સિધ્ધાંતને અનુકૂળ રહે અને અધ્યાત્મ દૃષ્ટિ પુષે એ માટે જૈન ધર્મના નેતાઓના પ્રયત્ન હોવા જોઇએ. બને તેટલાં ઐહિક સુખનાં સાધને એકઠાં કરી દરેક માણુસ વધારે ને વધારે મેાજ માણે એટલું જ જો આ યાજનાનું એકનું એક ધ્યેય બની જાય તે અંતે આ દુનિયા ઉપર આફત ઉતરે જ એમ કેટલાક પાશ્ચાત્ય વિચારાને લાગવા માંડયું છે. કારણ કે એવી મેજને કે છેડા હાતા નથી, અને તેનાથી સ ંતોષ પણ તે નથી. અને એક વખત ઍટલુ જ દૃષ્ટિ સમક્ષ રાખવાની ટેવ પડી એટલે પછી તેની ખાતર ખીજા પ્રાણીઓ અથવા જડ વસ્તુઓની ખાનાખરાબી કરવામાં પણ બાકી રહે નહિ અને છેવટે તે પ્રાણીઓની ખાના
તા. ૧-૧૧-૪૫