SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પ્રબુદ્ધ જૈન જૈન સંઘનુ સંવત્સરી પ્રતિક્રમણ (જૈન સંપ્રદાયમાં ‘પ્રતિક્રમણ એ સવાર સાંજ કરવાની એક દૈનિક ક્રિયા છે. ચાલુ જીવનની પર્યાલેચના કરવી, થયેલા દેષો વિષે પશ્ચાત્તાપ ચિન્તા અને વધારે નિળ જીવન જીવવાને નિશ્ચય કેળવવા એ આ પ્રતિક્રમણુ ક્રિયાના હેતુ છે. આ જ ભૂમિકા ઉપર સવરિ પ્રતિક્રમણ નામની દર વર્ષે એક વખત કરવાની ધક્રિયા જૈન આચારશાસ્ત્રમાં નિર્માણ કરવામાં આવી છે. આ દિવસ સાધારણ રીતે જૈતાના પર્યુષણુ સત્રના છેડે આવે છે. આવી આન્તરનિરીક્ષણુપૂર્ણાંક કરવામાં આવતી દેષપર્યાલાચના અને ઉચ્ચતર જીવન નિર્માણ કરવા માટેનુ ચિન્તન માત્ર જૈનો માટે જ ઉપયોગી છે એમ નથી, પણ જે ાઇ માનવીને ઐદ્ધિક તેમજ આધ્યાત્મિક મેક્ષ સાધવાની કામના હોય તે દરેકને માટે આદરણીય છે. આ વર્ષના પર્યુષણ પર્વના પ્રારંભ પહેલાં તા. ૧-૯-૪૫ના પ્રમુદ્ધ જૈનમાં શુદ્ધિપવ’એ મથાળાના પંડિત સુખન્નાલજીને લેખ પ્રગટ થયા હતા. તેમાં રજુ કરવામાં આવેલી વિચારસરણીને અનુરૂપ વિચાર પ્રદેશનુ નિરૂપણ કરતા અને એમ છતાં એ લેખ જોયા સિવાય તદન સ્વતંત્ર રીતે નિર્માણ થયેલે મારા મિત્ર શ્રી. દેવચંદ અમરચંદ શાહના ચિન્તન પ્રેરક લેખ આજે જ્યારે એક વિક્રમ સંવત્સર પુરા થાય છે અને અન્ય વિક્રમ સંવત્સર શરૂ થવાની અણી ઉપર છે ત્યારે પ્રગટ થઇ રહ્યો છે. એ લેખદ્વારા માત્ર જૈન સમાજને જ નહિ, પશુ સમસ્ત ભારતવષ ની જનતાને, સંવત્સરિ પ્રતિક્રમણ કરવાનું અને પેતાને જીવનમા` નિર્ણીત કરવાનું નિમ ંત્રણ કરવામાં આવે છે. પાન, ) અમુક સમયના અ ́તરે પ્રતિક્રમણુારા સૂક્ષ્મ આત્મનિરીક્ષણ કરી કારણ એ છે કે દરેક નાણુસ અથવા કુટુંબ પોતપોતાનુ ફાડી લે છે, જાગ્રત રહેવાની પ્રથા એ જવાની અગત્યની વિશિષ્ટતા છે અને પ્રગ- અને સમાજ કે તેના જૂદા જૂદા વ્ય-સ્થિત વિભાગે ઝીંણુવટથી ૐ તિની પાષક છે. ઘણાખરા જૈને માટે પ્રતિક્રમણ પરિણામદાયી તટસ્થ નિરીક્ષણ કરી, જગતના પ્રવાહા તપસી. ભવિષ્યના માગ આંકી આત્મનિરીક્ષણુ મટી હાલ માત્ર રૂઢિ રૂપે રહ્યુ હાય તેઃ તે પ્રતિક્રમણની તે માર્ગે સમાજને દોરવાને પ્રયત્ન કરનાર વ્યકિતએ કે "સ્થાની પ્રથાને દોષનય, પણ સમય પ્રમાણે તેમાં ફેરફારો ન કરી તેમાનું હિંદમાં ધણી અછત હાય છે. વ્યકિતગત પ્રતિક્રમણ કરવામાં જો ચેતન મુઝાવા દેનાર સંધના નેતાઓના દોષ છે. જે રૂપમાં પ્રતિક્રમણ્ પહેલા હાવા છતાં સંધ કે સમાજનુ પ્રતિક્રમણ કે સરવૈયુ કરવામાં વ્હાલ થાય છે તે રૂપમાં પણુ સંવત્સરી પ્રતિક્રમણે નીતિધમ પ્રત્યે તે બહુ પાછળ રહી ગયા હૈાય એમ લાગે છે. એ સરવૈયામાં સાચા અનુરાગવાળી સખ્યાબંધ વ્યક્તિએને આત્માભિમુખ કરી ભાવિક રીતે અનેક બાબતે આવે. સાધુ, સાધ્વીએ, શ્રાવક, શ્રાવિકાતેમની પ્રગતિમાં જરૂર સહાય કરી હશે. એની સખ્યામાં વધારો થયો કે ધટાડા, જૈન સખાવતા કેટલી અને કયા કયા કામ માટે થઇ, તેના ઉપયોગ કૅવ થયો, દેરાસરા, ઉપાશ્રયા, ધમ શાળા વગેરે કટલાં કયાં કયાં બધાયાં, તેને વહીવટ કેવા હતા, વિદ્યાલયો, છાત્રાલયૅ, પાઠશાળાએ વગેરેની સખ્યામાં અને કામકાજમાં કેટલી પ્રગતિ થઈ વગેરેની છન્નુાવટ જરૂર થાય. પણ આ બધુ એક દરે ગૌણુ ગણાય. કારણ કે કોઇ પણ ધમનું ધ્યેય કેટલે અંશે સધાયુ' છે અને સધાતું જાય છે તેનું માપ તે ધર્મના અનુયાયીઓની સંખ્યાથી કે તે ધમ ના નામે ચાલતી સંસ્થાએથી કાઢી શકાય નહિ. મહાનુભાવ ખ્રિસ્ત મનુષ્ય પૂરતી તે સપૂણુ` અહિં’સા જરૂર ઉપદેશતા. તેમના કહેવાતા અનુયાયીઓની સખ્યા મેટી છે છતાં તેમણે પ્રરૂવેલા ધર્મના કહેવાતા અનુયાયીઓ યુદ્ધના નામે મનુષ્ય પ્રત્યે વધારેમાં વધારે હિંસા આચરે છે. જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા ઘણી નાની છે, છતાં જે તે ધર્મના વિશિષ્ટ સિદ્ધાંતે જગતમાં જૈને અને અને વધારે અને વધારે પ્રમાણમાં માન્ય કરે અને આચારમાં મૂકે તે જૈન ધર્મની પ્રગતિ થઇ એમ ગણાવું જોઇએ. તેથી ઉલટુ, જેનાની સંખ્યા વધે અને છતાં જતા અને અજ । જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતને આચરણમાં ઓછા પ્રમાણમાં મૂકે તા જૈન ધર્મ પાછાં પગલાં ભર્યાં એમ ગણાવુ જોઇએ. એટલે જગતની મુખ્ય ઘટનાએ તપાસી તેમાં જૈન અને જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતાએ શુ` ભાગ ભજગ્યેા તે જાણી શકાય તેા જૈન વ્યક્તિ અને સંસ્થાની ખરી ઉન્નતિ, અવનતિનું માપ આપોઆપ નીકળી જાય. આમ હોવાથી ખીજી હકીકતાની સાથે સાથે નીચે જણાવેલ જગતના ત્રણ મુખ્ય પ્રવાહાની બાળતમાં ગયા વર્ષ દરમ્યાન જૈનેએ શું શું ક" તે જૈન અને અન્ય જનતાને જાણવાના હક્ક છે, અને તેનું ખાસ કારણ તે એ છે કે એ ત્રણે પ્રવાહાને યેાગ્ય રસ્તે વાળી મનુષ્યના ઐદ્ગિક અને પારલૌકિક જીવનને અનુકૂળ પોષક બનાવવામાં જૈન ધર્મ સારા ફાળા આપી શકે તેવુ હતુ અને છે. વ્યક્તિને માટે તે હાલ છે તેવા સ ́વત્સરી પ્રતિક્રમણ દ્વારા ધમની દૃષ્ટિએ વાર્ષિક સરવૈયુ· કાઢી ના તાટાને હિસાબ કાઢ વાના પ્રસંગ ઘેાડા દિવસ પહેલાં જ આવી ગયા. પરંતુ જેમાં સાધુ, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ, નાનાં, મેટાં, ગરીબ, તવગર બધાંને સમાવેશ થાય છે. તેવા” સમસ્ત જૈન સંધ અથવા જૈન સમાજવતી તેના બૂંદા જૂદા ઘટકાની અને આખા સધની, સવત્સરીના દિવસે પૂરા થતા વર્ષ દરમ્યાનની સ્થિતિ, પ્રવૃત્તિ, પ્રગતિ, પીઝેહઠ વગેરેનુ કરી તે વર્ષનું સરવૈયુ* જૈન અને “સમક્ષ મૂકવાના કોઈ આગેવાન વ્યકિત અથવા સંસ્થાએ પ્રયત્ન કર્યો છે? હિંદની અવનતિ ગમે તે કારણેાને લીધે થઇ હોય, પણ તે અવનતિ વધવાનું, ચાલુ રહેવાનુ કે પૂરતા પ્રમાણમાં ન ઘટવાનું એક મુખ્ય अन्य જનતા એકઠા કરાવી આને પેાતાનું જીવનકાય' બતાવવાના એમણે નિશ્ચય કર્યાં. પૈસા મળી રહ્યા અને એમણે સ્પીતાલ તથા આશ્રમ શરૂ કર્યાં. પચીસ વર્ષ સુધી આ ખાઇએ આ ઇસ્પિતાલની અને આશ્રમની અસ્ખલિત સેવા કરી, વચમાં એમને ફર્લો રજામાં વતન પાછા જવાનુ કહેવામાં આવ્યુ, તે પણ તેમણે સ્વીકાયુ નહિ. આ ખાઇને તેનાં છેલ્લા વર્ષામાં મેં જોયેલી. ભયંકર વ્યાધિથી પીડાતા અહીંના સમાજે ત્યજી દીધેલા માણસોની શુશ્રુષા કરવામાં જીવન વીતાવી આ આઇએ' અહીં જ પોતાના દેહ ત્યજ્યા. એકનિષ્ઠા અને અગાધ સેવાકૃત્તિવાળી આ બાઇના પરોપકારી કાર્યની મારા ઉપર બહુ ઊંડી છાપ પડી અને મને લાગ્યું કે જે કાય આ પરદેશી બાઇ હજારા માઇલથી આવીને, કેવળ ઇશ્વરપ્રીત્યર્થે કરી ગઇ, તે કા` મારે મારા દેશબન્ધુઓ માટે કરવું એ મારૂ" પરમ કર્તવ્ય છે. આ પ્રેમથી મે આ કાય મારા જીવનકાય તરીકે સ્વીકાર્યુ છે,’ શ્રી. મનેાહર દિવાને પેાતાની હકીકત ખૂબ સરળતાથી અને કાઇ પણ પ્રકારના અહંભાવ વિના તેમજ અસર કરવાના જરા પણ્ હેતુ સિવાય અમને જણાવી હતી. હું કાંઇ સેવા કરૂં છું એવી પણ લેશમાત્ર લાગણી વગરના આ સાચા સેવક પ્રત્યે મારા હૃદયમાં પૂજ્યભાત્ર ઉત્પન્ન થયું અને ધર્મના સાચા વાસ્તવિક સ્વરૂપની મારી માન્યતા વિશેષ દૃઢ થઇ. સેવાગ્રામ અને વર્ધાના મારા પ્રવાસમાં આ સસ્થા અને તેના પરદુઃખભંજન સૌંચાલકના કાર્યની અસર મારા ઉપર ચિરસ્થાયી રહે એ મારી અતરની ઈચ્છા છે. ગટ્ટુલાલ ગાપીભાઈ ધુ, તા. ૧-૧૧-૪૫ પાપ પુણ્યથી આત્માને એક પ્રકારનુ બંધત થાય છે એજ એક વાત ઉપર અણઘટતે ભાર મૂકી જાણે જૈન ધમમાં નીતિને મહત્ત્વ ન જ ુાય એવી ગેરસમજ કેટલાક જૈને બન્ને ઉત્પન્ન કરતા ડ્રાય, તે। . પણ એ વાત તે નિવિવાદ છે કે જૈન ધમમાં મનુષ્યના આ દુનિયામાંના યોગ્ય આચરણ અથવા નીતિ ઉપર જેટલે ભાર મૂકવામાં આવ્યો છે તેટલા ભાર બીજા કાઇ. ધર્મમાં ભાગ્યે જ મૂકવામાં આવ્યેા હશે. તેથી જ મહાવ્રતા, અણુવ્રત, તપશ્ચર્યાં વગેરે રૂપમાં જૂદી જૂદી કાટિના જેને માટે આચરણુના કડક નિયમો રાખવામાં આવ્યા છે, યુદ્ધકાળમાં
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy