SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ' તા. ૧-૧૧-૪૫ પ્રભુ દ્ધ જૈન એ પ્રેરણા કયાંથી મળી? [‘~તિધરના તત્રી શ્રી ગઢુલાલ ગોપીભાઇ બ્રુ *ડા સમય પહેલાં વર્ષાં ગયેલા. ત્યાં તેમણે જે જોયુ અને ાણ્યુ” તેનાં કેટલાંક સંસ્મરણા તેમણે જયાતિષ રમાં લખ્યાં છે. આ સ’નરણેમાં તેઓ વર્ધા ખાતે શ્રી. મનેાહર બલવંત દિવાન નામના સેવાપરાયણ ગૃહસ્ય એક રકસંપિત્ત આશ્રમ ચલાવે છે તેની સવિસ્તર નોંધ આપવામાં આવી છે, જે પ્રબુદ્ધ જૈનના વાંચકા માટે અહિ' 'સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. તો વર્ષોંમાં જે જે મે' જો !* તેમાં મારા ચિત્ત ઉપર જેથી સૌથી ઉંડી અસર થઈ તે ત્યાંતુ ર-પિત્ત આશ્રમ. રક્તપિત્ત અને સફેદ કાઢ એ બે જુદા વ્યાધિ છે . અને એ બન્નેની વ્યાધિ તરીકેની ઉત્કટતામાં પણ માટે તફાવત છે. રકતપિત્તને રાગ અતિ પ્રાચીન છે. આપણા દેશમાં ઇ. સ. પૂર્વે' એ ત્રણ હજાર વર્ષી પૂર્વે પણ એ રાગના ઉલ્લેખ મળી આવે છે. અતિશય ત્રાસજનક એ રેગ છે, ધણા જ ચેપી છે અને એના ઉપાય હજી સુધી કાઇ ઠેકાણે જડેલા જણાતા નથી. ખીજા રોગના દર્દીની સુશ્રુષા કરનાર ઘણે ભાગે મળી આવે છે, પરંતુ રકપિત્તના દર્દીની સારવાર કરનાર બહુ જ જવલ્લે મળી આવે છે. બૌદ્ધ સાધુસાધ્વીએ અને સુખ્રિસ્ત તથા તેના શિષ્યો અને અનુયાયીઓ આ રાગના દર્દીઓની સારવાર પોતાના પ્રાણુના જોખમે કરતા હતા, એ હકીકત વાંચીને આપણને તેમના પ્રત્યે પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે. એ રાગની સારવાર કરનારને જીવનું જોખમ છે, એટલુજ નહિ પણ એ રાગના ચેપ લાગવાથી એની ત્રાસદાયક અસરથી થતી પીડા જીવનભર ભગવવી પડે છે એ સૌહુથી વધારે અસહ્ન છે. આપણા દેશમાં રકતપિત્તના આશ્રમ મેટે ભાગે ખ્રિતિ મિશનરીએ ચલાવે છે. રિત મિશનરીઓને હસ્તક ચાલતી ૩૭ સંસ્થાઓ છે અને બીજી ખાનગી વ્યવસ્થાથી ‘ચાલતી ૧૫ સસ્થાઓને આ સંસ્થાએ મદદ કરે છે. આ બધામાં થઇને કુલ દશ હજાર રેગીઓને ખાવાપીવાના, રહેવાના અને સારવારને બદોબસ્ત કરવામાં આવે છે. પરંતુ દેશભરમાં આ સખ્યાના ખસામાં ભાગના દર્દીઓને જ આ રીતે સારવારને અવકાશ મળે છે-અર્થાત્ આખા દેશમાં આશરે લાખ જેટલા રકતપિતના દર્દીઓ છે, એવી ગણુતરી કરવામાં આવી છે. વર્ષાં જીલ્લામાં અને મધ્યપ્રાન્તના બીજા જીલ્લાઓમાં આ રાગના ફેલાવા વિશેષ પ્રમાણમાં હાય એમ જણાય છે.. આટલા વર્ષાં જીલ્લામાં જ લગભગ છ હઝાર જેટલા આ રોગના દર્દીઓ છે. અર્થાત્ દર હઝારે દસ માણસા આ રાગથી પીડાય છે એવી ગણતરી કરવામાં આવી છે. વર્ષા જીલ્લામાં જે સારવારની સંસ્થાઓ છે, તેમાં માત્ર ત્રણસો જેટલા દર્દીઓની સારવાર થઈ શકે છે. એવા ઉગ્ર ચેપી રેગના દર્દીઓને કાંઇ પણ સારવાર વિના સમાજને ખાશરે મૂકી દેવાની અને એ રીતે આખા સમાજમાં એ ત્રાસદાયક રોગ ચેપ ફેલાવનારની સંખ્યા કેટલી મેઢી છે તે આ ઉપરથી જણાશે. વર્ષોંમાં અમને જે સંસ્થા જોવા લાભ મળ્યેા તે ગાંધીજીના સેવાગ્રામના કાર્યકર અને શ્રી ત્રિનેાબાના શિષ્ય મનહર બલવંત દિવાન નામે એક ખરેખરા પરોપકારી અને સાચા સાધુરિત ગૃહસ્થ ચલાવે છે. આપણા દેશમાં ભૂતયા, સેવાભાવના અને માંદાની સારવારની ક્રૂરજની લાગણીનું પ્રમાણ એ.છું નથી. માણસ ઉપરાંત જાનવરની પણ સારવાર કરવામાં આવે છે; તેમ છતાં આ રોગની સારવાર કરનારા આપણા હિંદીએના હસ્તક ચાલતી સંસ્થા આંગળીને વેઢે ગણાય એટલી જ છે. વસ્તુસ્થિતિ આવી હવા છતાં, વર્ધામાં જ્યારે મેં સાંભળ્યુ ક અહી પાસે જ એક રક્તપિત્ત રોગથી પીડાતા માણસે માટે આશ્રમ છે અને તેના સંચાલક અહીંના જ એક સેવાભ.વી સગૃહસ્થ છે. ત્યારે મને એ સ ંસ્થા જોવાની ખૂળજિજ્ઞાસા થઇ. અમારે જે સસ્થાઓ જોવા જવાનુ' નક્કી કરવામાં આવ્યું હતું, તેમાં આ સ'સ્થાના પણ સમાવેશ કરવામાં આવ્યા હતા. અમે લગભગ ચાળીશક માણુસે એ • સ'સ્થા જોવા ગયાં. વર્ષાથી એ સ્થળ લગભગ ત્રણેક માઇલ દૂર છે. ત્યાં અમને સ`સ્થાના સંચાલક શ્રી. મનાહર બળવંત દિવાને બધું ક્ર્દીને બતાવ્યું અને કાઢ તથા રક્તપિત્તની સારવારની પદ્ધતિ સમજાવી. આ સંસ્થામાં આશરે ચાલીસ જેટલા દરદીઓની સારવાર કરવામાં આવે છે અને અવાડીમાં ત્રણ વખત બહારના દર્દીઓને વા તથા સૂચના આપી વામાં આવે છે. આવા દર્દીએ દર વાડીએ આશરે ખસા જેટલા થતા હશે. શ્રી. મનેહરને સૌએ આ સંસ્થાને અંગે ધણા પ્રશ્નો પૂછ્યા અને તે સપના તેમણે બહુ સતાષકારક ઉત્તર આપ્યા. તેમના કહેવા ઉપરથી જણાયું કે આ રાગ માટે ભાગે ત્રીસ વર્ષની ઉંમર પહેલાં થાય છે. એ કરતાં પુષમાં એનુ પ્રમાર્ગુ એન્ડ્રુ હાય છે. સ્ત્રીન પુરૂષના સહવાસથી એ રાગના ફેલાવા વિશેષ ચ.વ છે. પરંતુ એક વારસામાં ઉતરતા નથી. કાઢવાળી સ્ત્રીના બાળકને, તેની પ્રસૂતિ થતાં જ જો માતાથી અલગ કરી દેવામાં આવે તે તે આ રાગથી બચી જાય. છે. માતાનું દૂધ એના પીવામાં આવે તે રંગ લાગવાના ઘણા સંભવ છે. ચાળીસ વર્ષની ઉંમરનાં માણસાને આ રાગ નવા ઉત્પન્ન થવાન સભ ધણા ઓછા છે, જો કે સંસના ચેપથી તે કેટલીક વખત્ત થવા પામે છે. 'અમે સૌ એ સંસ્થા જોતા હતા, તેવામાં પુષ્કળ વરસાદ આવવાથી અમારે ત્યાં વધારે રોકાવુ’ પડયું, એટલે આ સસ્થા અમારાથી સારી રીતે જોવાઇ અને શ્રી. મનેહરને ખૂબ પ્રશ્નો પૂછી એને વિષે સારી માહિતી મેળવી શકાઈ. લગભગ બધા પ્રશ્નો આ રેાગ અને આ સંસ્થા વિશે પૂછાયા પછી મે' પ્રશ્ન કર્યો કે આ કાર્યો કરવાની પ્રેરણા (Inspiration) આપને કયાંથી મળી? આ મારા પ્રશ્ન ધૃણાને રૂગ્યે નહિ. ધૃણાને એમ લાગ્યુ કે ગાંધીજીના સેવ ગ્રામમાં રહેલાં, સેવાવૃત્તિવાળા, અને શ્રી. વિનેામાના શિષ્યને માટે કાની પાસેથી પ્રેરણા મેળવી” એ પ્રશ્ન સવથા અસ્થાને હતા. એટલે મે આ પૂછ્યુ તેથી ઘાં મારી સ્નામે જોઇ રહ્યા, જાણે કે જે અત્યંત સરળ અને સ્પષ્ટ રીતે સમજાય એવુ (obvious) તું તેને વિશે પ્રશ્ન શા માટે કરવા? પરંતુ જ્યારે એમણે ઉત્તર આપ્યા, અને જે ઊંડા ઉપકારભાવથી ઉત્તર આપ્યા, ત્યારે સૌને થયું કે આ પરમાર્થી સેવકના હૃદયમાં કેટલી ઊંડી સેવાવૃત્તિ ભરેલી હતી. “આ પ્રશ્ન તમે બહુ સારા પૂછ્યો” શ્રી. મને રે જણાવ્યું," “ ગાંધીજીના સેવાગ્રામમાં કાય કરવાથી અને શ્રી. વિનેાખાના સહવાસથી મને સેવા કરવાની વૃત્તિ ઉત્પન્ન થઈ હતી. પરંતુ આ કાય પ્રત્યે મારી વૃત્તિ વળવાનું કારણુ ખીજી છે. આશરે વીસેક વર્ષ ઉપર અહીં એક કેનેડીયન મિશનરી બાઈ આવ્યાં હતાં. તે મિશનનું, ધ પ્રચારનું અને કન્યાશિક્ષનું કામ કરતા હતાં. એક દિવસ એમના અ’ગલાના બટલરે એમને ખબર આપી કે બંગલાના એક નાકરને કાઢ જણ્ય છે. આ ભાઈ ગભરાઈ ગયાં અને એ નેકરને તત્કાળ રજા આપવાના વિચાર કર્યાં. પરન્તુ થેડીજ વાર પછી એમને એ નાકરની બધી હકીકત જાણવાનું મન થયુ. તપાસ કરતાં જાયું કે એ તાકરના એક. ભાઇ કોઢ નીકળવાથી, અને તે મટે એમ ન હેાવાથી આપધાત કરીને મરી ગયા હતા. ખીજો એક ભાઇ કાઢને લીધે કુંટુંબ છેડી નાસી ગયો હતેા. આ મિશનરી ખાને લાગ્યુ` કે આ નાકરને જો રજા આપવામાં આવે, તે તે નાસી જાય અને ખીજે ચેપ ફેલાવે એટલે એને છૂટા, મૂકવો એ સમ.૪ માટે જોખમભરે.' હતું. આ ઉપરથી “I dismissed the idea of dismissing him” એમ એ બાઇએ પાતાની ડાય--- રીમાં લખ્યું છે. તેણે આ નાકરને માટે કામ્પાઉંડમાં એક એરડી અલગ કાઢી અને ખેતી સારવારની તજવીજ કરીએ. આને એમ લાગ્યું" કે આવા બીજા ખે ચારની પણ સારવાર થઇ શકે તે સાર, કારણ કે એ પ્રદેશમાં આ થી પીડાતા ઘણા માણસા એના જોવામાં આવ્યા, ધીમે ધીમે રકતપિત્તના દર્દીઓ માટે ખાસ ઇસ્પિતાલ અને ૐ આશ્રત બાંધવાના એમને વિચાર આવ્યા. એટલે અમેરિકાથી પૈસા
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy