________________
તા. ૧-૧૧-૪૫
અને આજકાલ તે તેમની શરીરસ્થિતિ બહુ ચિન્તાજનક છે અને ન કાને એળખે કે ન કશું સમજે એવી તેમના મગજની સ્થિતિ થઈ પડી છે એવા સમાચાર આવ્યા છે. આવા એક સાહિત્યસેવકનું તેમની હયાતી દરમિયાન યોગ્ય સન્માન કરવું એ દરેક જનની ખાસ ફરજ છે. તાજેતરમાં જૈન શ્વે. મૂ. કેન્ફરન્સ તરફથી તેમની આજ સુધીની અનેક– વિધ સેવ એનું સન્માન કરવાના હેતુથી એક સમિતિ- ઉભી કરવામાં આવી છે અને આ નિમિતે કાળા ઉધરાવવાનું શરૂ કરવામાં આવ્યુ' છે. અને તેમાં લગભગ રૂા. ૬૦૦૦ જેટલી રકમ ભરાઈ ચુકી છે. આ કળામાં યથા શિત રકમ ભરવા અને એ રીતે જૈન સમાજના એક કા કર્યાં અને સાચા સાહિત્ય પાકની ઉજ્જવળ કારકીદીરી યોગ્ય કદર કરવા જૈન તેમજ જૈનેતર ભટ્ટ મહેતાને પ્રાથના કરવામાં આવે છે. આ સન્માન - કાર્યોંમાં સહકાર આપવા ઈચ્છતા ભાઇ બહુને પોતાને કાળે! કાં તા જૈન ત્રે મૂ. કૉન્ફરન્સના મંત્રો ઉપર ગેડીઝની ચાલ, પાધુની એ ઠેકાણે મોકલી આપે અથવા તેા મુંબઇ જૈન યુવક સ`ધના મંત્રી ઉપર પેાતાના ફાળે આવશે. માકલી આપશે તે પણુ તે રકમ ચેગ્ય સ્થાને પહાચાડવામાં આવશે.
પ્રબુદ્ધ જૈન
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિન જયંતી
મુંબઇ શ}રે સરદાર વલ્લભભાઈ પટેલની સીત્તેરમી વર્ષગાંઠનુ શહેરની પ્રતિભાને અનુરૂપ ઉદ્યાપન કરીને એક મહાન રાસેવકના આજ સુધીના ભવ્ય પુરૂષાની ચેાગ્ય કદર કરી છે. સરદાર વલ્લભભાઈ આજે કેવળ ગુજરાતના સરદાર નથી રહ્યા, પણ પેાતાની રાજકારણી કુશળતા અને એકધારી દેશવ્યપી સેવાઓ વડે કાંગ્રેસી રાજકારણના એક અપ્રતિમ સૂત્રધાર બન્યા છે. હિંદી રાજકારણના ક્ષેત્રમાં ગાંધીજી, જવાહરલાલ અને વલ્લભભની ત્રિપુટિનું સ્થાન અદ્રિતીય અને અજોડ છે. અનેક વિસંવાદી તત્વને સમન્વય કરતા અને સમસ્ત રાષ્ટ્રને સાચું. મા દર્શન કરાવતા ગાંધીજી હિંદી રાજકારણના વિષ્ણુ છે; પ્રજામાં નવા પ્રાણનું નિર્માણુ કરતા જવાહરલાલ હિંદી રાજકારણના બ્રહ્મા છે; પણ પ્રાન્તિક તેમજ મધ્યસ્થ ધારાસભાએના નવનિર્માણુ અને એ કારણે ઉભી થતી પારિનાની કડવાશ અને મતદુ:ખનાં ઝેરનુ” હસતે મેઢે પાન કરતા સરદાર વલ્લભભાઇ હિંદી રાજકારણના મહેશ્વર છે. આવા વિશિષ્ટ પુરૂષના વિરાટ કાર્યની હિંદી જનતા જેટલી કદર કરે તેટલી આછી છે. સેવા કરતે કરતે તેમણે પેતાનું શરીર ઘસી નાખ્યુ છે અને જેને જલ્દિથી ઉપાય થઇ ન શકે એવા આંતરડાના વ્યાધિથી તેઓ પીડાઇ રહ્યા છે. આમ છતાં પણ સુખમાં કે દુ:ખમાં જેમના મેઢામાંથી એકસરખી વીરવાણી નીકળી રહી છે અને હિંદી જનતાને શો અને બલિદાનની પ્રેરણા આપી રહી છે એવા પુરૂષસિંહ વીર વલ્લભભાઈને તેમના જન્મ દિન પ્રસંગે સૌ કાઈ અન્તઃકરણનો શુભેચ્છા પાઠવી રહ્યું છે. પરમાત્મા તેમને દીર્ઘાયુષ્ય અને નિરામયતા આપે અને સ્વરાજ્યના પાયે નાખવાનું સદ્ભાગ્ય તેમને પ્રાપ્ત થાઓ એવી સૌ કાના દિલની પ્રાથના છે. પરમાનંદ.
કોંગ્રેસના ઐતિહાસિક ઢઢો
હિં‘દના ઇતિહાસમાં મશહુર થઈ ગયેલ ૧૯૪૨ ના એગસ્ટ ૮ ના ઠરાવના આધારે અને પોતાની રણુહા સાથે કૉંગ્રેસ ધ્વસ્થ અને પ્રાંતિક ધારાસભાની ચૂંટણીમાં ઝંપલાવે છે. મધ્યસ્થ વડી ધારાસભાના ચૂંટણી ખેડ તે નીચેના ઢઢેરા પ્રસિદ્ધ કરવાની સતા આપવામાં આવી છે અને કાંગ્રેસે દેશભરના મધ્યસ્થ ધારાસભાના તમામ મતદારેને હાકલ કરી છે કે આગામી ચૂંટણીઓમાં બધી જ રીતે કોંગ્રેસી ઉમેદ વારેને જ મત આપવા અને અત્યારની કટાટીની પળે જે ભાવિ શકયતાઓ સભર ભરી પડી છે તેનાં ધ્રાંગ્રેસની પડખે ઉભા રહેવુ.
કૉંગ્રેપના ચૂંટણીના ઢઢઢેરાના મહત્ત્વના મુદ્દા નીચે મુજબ તારવામાં આવ્યા છે.
(૧) કેંગ્રેસ હિંદના પ્રત્યેક શરીના સમાન હુકા અંતે તકની હિંમાયત કરે છે. (ર) તમામ ક્રમે અને ધામિક જુથે.ની એકતા
અને તેમાં સદ્દિષ્ણુતા તેમજ શુભેચ્છની ભાવનાની હિમાયત કરે છે. (૩) સમગ્ર પ્રજા પોતપોતાની ઇચ્છા અને બુધ્ધિ શક્તિ પ્રમાણે વિકાસ સાધી શકે એટલા માટે એને સપૂછ્યું તા મળે એવી હિમાયત કરે છે. (૪) પ્રત્યેક જુથ અને પ્રદેશિક ત્રિભાગને વિશાળતર ભારતમાં પોતપોતાનું જીવન અને સંસ્કૃતિ વિકસાવવાની સ્વતંત્રતાની હિંમાયત કરે છે. (૫) પ્રાન્તાનુ ભાષા તેમજ સંસ્કૃતિના પાયા ઉપર ફરીથી વર્ગીકરણ કરવાની તે હિમાયત કરે છે. (૬) સામાજીક ત્રાસ અને અન્યાયથી પીડાઇ રહેલા તમામ લેાકાના હક્કો હિમાયત કરે છે અને સમાનતાંની આડે આવતી પાળને દૂર કરવા મથે છે. (૭) તમામ શહેરીઓના મૂળભૂત હકકા અને છૂટછાટાની બંધારણમાં જ બાંહેધરી આપતુ એક આઝાદ લેાકશાહી રાજ્ય સ્થાપવા કોંગ્રેસ ચાહે છે. (૮) કેંગ્રેસ એક એવા સમવાયી બધારણની હિમાયત કરે છે જેમાં સમવાયી તંત્રમાં જોડાયેલાં એકમાને સારા પ્રમાણમાં સ્વતંત્રતા હાય (૯) કાંગ્રેસ હિંદના સૌથી વધુ તાકીદના અને પ્રાણુસ્પર્શી પ્રશ્નો જેવા કે ગરીબાઈનેા શાપ નાબુદ કરવાના તથા આમ જનતાનું જીવનધોરણૢ સુધારવાના પ્રશ્નોના ઉકેલ કરશે. (૧૦) કૉંગ્રેસ ઉદ્યોગે અને ખેતીનુ અદ્યતનીકરણ કરવાની હિમાયત કરે છે અને સપત્તિના તથા ઉત્પાદન અને વહેંચણીની પદ્ધતિઓનાં તમામ સાધતા ઉપર સમાન્ટિંક અંકુશ મૂકવા માગે છે કે જેથી કરીને હિન્દ સહકારી કામનવેલ્થ બની શકે. (૧૧) આંતરરાષ્ટ્રીય બબતેામાં કોંગ્રેસ તમામ આઝદ ઉદેશનું સમવાયી તંત્ર સ્થાપવાની હિમાયત કરે છે. (૧૨) કાંગ્રેસ તમામ ગુલમ રાષ્ટ્રોની મુક્તિ તથા સત્ર સ્થળેથી શાહીવાદની નાબુદીની હિમાયત કરશે. ‘પ્રજાબંધુ’માંથી ઉધૃત.
जैन आरती
( આજકાલ જૈન શ્વે. મૂ. ભાદામાં ‘જય જય આરતી દિ છગુંદા ! નાભિરાયા ભારૂદેવકા નંદ !' એ ધ્રુવ પદવાળુ" કેવળ અથ - શૂન્ય-ભાવનાશૂન્ય-પદ જિન મૂર્તિની આરતી ઉતારતાં સાધારણ રીતે ગાવામાં આવે છે તેનું સ્થાન નીચેનુ' ભકિતપૂણુ-ભાવપૂણ -૫૬ લે તા કેવુ* સારૂ* ! - પાન)
जय अन्तर्यामी स्वामी जय अन्तर्यामी । "दुखहारी सुखकारी त्रिभुवन के स्वामी ॥ जय अन्तर्यामी ॥ टेक ॥ नाथ निरंजन सब दुख भंजन, सन्तन आधारा । पाप निकंजन भविजन, सम्पत्ति દાતા || નય॰ | करुणासिन्धु दयालु दयानिधि, जय जय गुणवारी । वांछित पूरण श्री जिन, सब जन सुख कारी ॥ जय० ॥ २ ॥ ज्ञान प्रकाशी शिवपुर वासी, अविनाशी अविकार । अलख अगोचर शिवमय, शिवरमणी भरतार ॥ जय० ॥ ३ ॥ विमल कृतारक कलमल हारक, तुम हो दीनदयाल । जय जय कारक तारक, षट जीवन रक्षपाल न्यामत गुण गावे पाप नशावे, चरणन शिर नावे | पुनि पुनि अरज सुनावे, शिव कमला पावे
ન ॥ ૪॥
નિય॰ વા
સરનામાં–સુધારણા
પ્રબુધ્ધ જનનાં છાપેલાં સરનામાં પુરાં થવા આવ્યાં છે અને તેથી સંઘના સભ્યોની અને મુધ્ધ જૈનના ચાલુકાની આખી યાદી સંશોધિત કરીને ક્રીથી છપાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે તે જે કાઇ સભ્ય કે ગ્રાહકના સરનામામાં ભૂલ થતી હૈાય તે સભ્યને તેમજ ગ્રાહકને પોતાનુ સુધારેલું સરનામું તુરત જ સંધના કાર્યાલય ઉપર લખી મેાકલવા ખાસ વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. છાપેલાં સરનામાં સુધારી સુધરીને મેકલવામાં ઘણી તકલીફ્ પડે છે તે આ બાબતમાં જે કાંઇ ભૂલ સુધારવાની હૅાય તે જણાવવામાં જરા પણ વિલંબ નહિ કરવા ખાસ વિનંતી છે. તંત્રી પ્રબુદ્ધ જૈન,