________________
safely
૧૦૪
सचस्स आणाए उबट्टिए मेहावी मारं तति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
નવેમ્બર ૧
પ્રબુદ્ધ જૈન
सत्यपूर्णा मयेद्वाचम्
૧૯૪૫
પ્રશુદ્ધ જૈન
નૂતન વર્ષના મ ંગળ પ્રભાતે
शिवमस्तु सर्वजगतः -
परहितनिरताः भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं
सर्वत्रसुखी भवन्तु लोकाः ॥
વિક્રમ સંવત્ ૨૦૦૧ નું વર્ષ ગઇ કાલે અવસાન પામ્યુ છે. વિક્રમ સવતુ ૨૦૦૨ ના આજે પ્રારંભ થાય છે. નૂતન વર્ષના મંગળ પ્રભાતે પ્રબુધ્ધ જનના વાંચકગણનુ* અભિનંદન કરવામાં આવે છે. આવતું વર્ષે સૌ કાઈને સુખ, ઐય અને શ્રેયની વૃધ્ધિ કરનારૂં નીવડે એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે.
ઝેલ્લાં છએક વર્ષથી જગન્ત્યાપી વિગ્રહની ચુડમાં આખી દુનિયા સાયલી હતી અને ભારતવના તે ગળે પ્રાણ આવ્યા હતા. પાંચ પાંચ વર્ષની દીવાળીએ કશા પણ આનંદ કે ઉલ્લામ વિના આપણે પસાર કરી હતી. હજુ પણ આપણે ત્યાં આનંદ, શાંતિ કે ઉલ્લાસના સૂર્ય ઉગ્યેા નથી; હજુ પણ અનેક નવધિ યાતન. આપણને ચેતરથી પીડી રહી છે અને પરદેશી સત્તાની ગુલ મી આપણી પ્રગતિનાં સ દ્વારા રોકી રહી છે. એમ છતાં પણ વિશ્વયુધ્ધનુ કાળચક્ર વિદાય થતા વર્ષ દરમિયાન વિરામ પામ્યુ છે અને કેટલાય સમયથી વિનાકારણ ચાલી રહેલ પારવિનાની માલમીલ્કતની ખુવારી અને સંખ્યાબુધ માનવીઓની પ્રાણહાનિ અટકી છે. માનવજાત છુટકારાને થે.ડા સરખા દમ ખેચી રહી છે અને એ કાળમુખ યુધ્ધ હત્રે બધ થયુ છે એટલા પુરતી કાંઈક રાહત આપણે સૌ અનુભવી રહ્યા છીએ.
છેલ્લાં છ વર્ષ કેવી કેવી યાતન:એમાંથી માનવજાતે પસાર કર્યો, કયા કયા દેશ ઉપર કેવી રીતે આક્રુતે ગુજરી ગઇ, એક ઠેકાણે સંહારક શસ્ત્રાસ્ત્રોએ સખ્યાબંધ માનવીઓના બેગ લીધે તે ખીજે ઠેકાણે ભુખમરાના કાળમુખમાં કેટલાંયે નરનારીઓ હેમાઇ ગયાં-આ બધુ વિચારતાં આપણી કમકમાં આવે છે અને કાળચક્રની ગદ્ઘનગતિ લક્ષ્યમાં લેતાં આપણી બુદ્ધિ મૂઢ બની જાય છે.
કીનારે
યુદ્ધ તા પુરૂ′ થયું; શસ્ત્ર મ્યાન થયાં; જળવિનાશિકા આવી ઉભી, અને સ‘દ્વારક વિમાનમાં પાછાં ભૂતળ ઉપર આવીને આરામ લેતાં થયાં. આ બધુ થવા છતાં શું દુનિયામાં ખરી શાન્તિની સ્થાપના ૨.! છે ખરી ? શું ભિન્ન ભિન્ન રાષ્ટ્રો એકમેકની દુશ્મનાવટ ભૂલીને સદ્ભાવ અને સભાવના હોય. લબાવતા થયાં છે ખરાં? શું સામ્રા જ્યવાદના અન્ત આવ્યો છે અને પારધીન દેશે! સ્વાધીન બન્યા છે ? શુ સરમુખત્યારીના યુગ અવસાન પામ્યા છે અને સાચા લેકશાસનના ઉઠ્ય થયા છે? શું મુડીયાદ ! સ્વામિત્વ લય પામ્યું છે અને સમ્રાજ્વાદની પ્રતિષ્ટા થઈ છે? શું કાળા અને ગેરાના ભેદ નથ પામ્યા છે ? શુ શસ્રાળ ઉપરની શ્રદ્ધા ઓછી થઇ છે અને અહિંસાની ભાવના વધારે પ્રતિષ્ઠિત થઇ છે? ના હળુ તેા આવુ. કશું જ બન્યું દેખાતું નથી, રશીના રાજકારણી ગૂઢ હલનચલનને અને સરમુખત્યારીના હળુ અન્ત આવ્યો નથી; બ્રીટનના શાહીવાદ આજે પણ એટલે જ જીન્દાબાદ રૃખાય છે; અમેરિકાના એટમ બેબની પીસ્તાલ માનવજાતને એચેન બનાવી રહી છે. જન્મની તેમજ જાપાનને અને તેટલા દબાવવા સિવાય દુનિયામાં શાન્તિનુ પાર્ક પાયે સામ્રાજ્ય
તા. ૧ ૧૧૪૧
સ્થપાય એવી કંઇ નાંતિની સર્વ સત્તાધીશ રાષ્ટ્રત્રિપુટને આજે બીજી કાઇ કલ્પના ડ્રાય એમ જોવામાં આવતું નથી. હિંદની ગુલામી હજી એના એ સ્વરૂપે કાયમ જ છે. માં અને મલાયા જાપાનની અલ્પ કાલીન હકુમતમાંથી પાછા બ્રીટીશ સત્તા નીચે આવી ગયા છે. જાવા અને હિંદી ચીન માથુ ઉંચકી રહ્યા છે તેને ડચ અને ફ્રેમ સત્તાધીશે અનુક્રમે કબજો લઇ રહ્યા છે અને અગ્રે જ સરકાર જાવા અને હિંદી ચીનની પ્રજાના દમનકાર્ય માં પોતાનાં પિત્રાઇ ભાઇ ડચ અને ફ્રેંચને મદદ કરી રહેલ છે. આપણા પેાતાના દેશમાં હજી પણ ભુખમરા જરૂરી વસ્તુઓની તંગી અને પારિવનાની ખીમારીઓ લેકાના પ્રાણુધાને સેષી રહેલ છે અને લાંચરૂશ્વતથી સડેલે રાજકારમાર વજુ પેાતાની પુરાણી રીતે વહીવટ ચલાવી રહેલ છે. આમ વિશ્વયુધ્ધના વિરામ થવા છતાં હજી નથી કે ઠેકાણે શાન્તિ, નથી કાઇ ઠેકાણે સ્વસ્થતા, નથી કાઇ ઠેકાણે આબ,દી,
આમ હજુ ચે.તરફ અંધકાર ફેલાયલા હૈાવા છતાં આત્મન્તિક નિરાશા ચિન્તવાનું કાઇ જ કારણ નથી. નવનિર્માણુનાં કેટલાંયે ચિહ્ના દૃષ્ટિગોચર થઈ રહ્યાં છે. વિશ્વયુધ્ધનુ એક મેટુ અને અત્યન્ત આવકારદાયક પરિણામ છે. ચીન જેવા એક મહારષ્ટ્રને પ્રાપ્ત થયેલી આઝદી. જાપાનની આજની શરણાગતિ સ`ભવ છે કે પરિણામે તેને અને તે દ્વારા આખા એશીયાને લાભપ્રદ નીવડે. જાપાનના અહુંકાર શમન પામે અને એશીયાનાં અન્ય રાષ્ટ્રા સાથે મિત્રભાવ કેળવવાની અગત્ય તેને બુધ્ધિગત થાય. જાવા, હિંદી ચીન, મલયા કે બર્માં ઓછા જ હવે ખાતા છે? અને 'િદુસ્થાન આજે ભયંકર યાતનાએમાંથી પસાર થતાં જે નવચેતના પામ્યુ છે, જે નવી અસ્મિતા અનુભવી રહેલ છે તે નવચેતના અને નૂતન અસ્મિતાની જ્યોત વે થોડી જ એલવાઈ શકે તેમ છે? અન્ય દેશો માફક આખું હિન્દ પશુ આરપાર સળવળવા લાગ્યુ' છે. પ્રજાકીય જાતને આજે કેઇ ખળી કે ટાળી શકે તેમ નથી, આપણે ત્યાં આઝાદી આવી રહી છે. આપણે તેને ચેગ્ય બનીએ, આપણે તે માટે કટિબદ્ધ એ, આજે પૂર્વાકાશમાં ઉષાના ઉદય થઇ ચૂ'કયા છે; અરૂણુનાં અજવાળાં વિંદની પુણ્ ભૂમિને અજવાળી રહ્યાં છેં; આઝદીનો સૂર્ય પૂર્વાકાશને સ્પર્શતા ક્ષિતિજ પાછળ ટમટમી રહ્યો છે. આજે નૂતન વષઁના મંગળ પ્રભતે આપણે એકમેકનું અભિ નન્દન કરીએ, પ્રાણીમાત્રનુ કલ્યાણ ચિન્તીએ, અહિક અને અધ્યાત્મિક મેક્ષ સાધવા ઉદ્યકત થઇએ, નમ્ર ભાવે છતાં દ્રઢતાપુર્વક આગળ વધીએ, સ્વાત ંત્ર્યસાધના જે લિદન માંગે તે હસતા મેઢ આપતા રહીએ. ગઇ કાલ પારકાની હતી, આવતી કાલ આપણી છે. નૂતન વર્ષના મંગળ પ્રભાતે આ જ આપણી ભાવના હૈ ! અને આ જ આપણી પ્રતિજ્ઞા હા. ! ! ! પાંદ
કેટલાક સમાચાર અને નોંધ (પુષ્ટ ૧૦૩ થી ચાલુ)
સાહિત્યાપાસક શ્રી. મેાહનલાલ દલીચંદ દેસાઈની સેવાઓના સન્માન પ્રમ’વ
મુંબઇના જૈન શ્વે. વિભાગના એક અગેવાન કાર્ય કર્તા તરીકે જ માત્ર નહિ પણ ગુજરાતી સાહિત્યના એક આજીવન ઉપાસક તરીકે શ્રી મેહનલાલ દલીચંદ દેસાઇનુ નામ બહુ જાણીતુ છે. તેમણે આજ સુધીમાં અનેક જૈન સંસ્થાએાની તા ખુબ સેવા કરી જ છે. એટલુ જ નહિ પણ આજે જે કાંઇ જૈન કાવ્ય સાહિત્યપ્રગટ થયું તે સર્વ લગભગ તેમની જ સતત સાહિત્યઉપાસનાને આભારી છે. તે મુબઇની સ્મેલ કાઝીઝકામાં વકીલાત કરતા હતા અને નવરાશના બંધા વખત સાહિત્ય વાંચન, લેખન અને સોધન પાછળ શ્રુતીન કરતા હતા. એવી કાઇ નાની કે ાહિત્યવિષયક સભા ન હોય કે જ્યાં તેમની હાજરી તેમ જ અગ્રભાગ ન હોય. છેલ્લાં બે વર્ષથી તબિયતની નાદુરસ્તીના કારણે તેએ મુંબઇની વકીલાત સંકેલીને રાજકોટ જઇને વસ્યા છે. ત્યાં જવા બાદ તેમની તબિયત ઉત્તરાત્તર લથડતી ચાલી છે