________________
શુદ્ધ, જૈન
બહેનેાને સરદારનુ
ઉદ્બોધન
[ લાંબા જેલવાસ બાદ સરદાર વલ્લભાઇ પટેલ ગયા ઓગસ્ટ માસમાં પહેલી વાર અમદાવાદ ગયા ત્યારે અમદાવાદના સ્રીસમુદાય તરફથી ચૅનિયલા સન્માન સમાર્ંબ પ્રસગે સરદાર વલ્લભાઇ પટેલે એક પ્રેરણાત્મક વ્યાખ્યાન આપેલું. તેમાંના મહત્વના ભાગ તા. ૧૨-૮-૪૫ ના પ્રબમાંથી ઉધ્ધત કરીને અહિં આપવામાં આવે છે, તશ્રી ]
રક્ષણ કરતાં શીખા
ઓએની સંસ્થા ચલાવવા માટે જુવાન હેાકરીએ તૈયાર થવાની જરૂર છે.. ત્રણ વર્ષમાં તમે ટીયરગેસને સામને કર્યાં છે, લાઠી ખાધી છે, ગાળા ખાધી છે, અપમાના સહ્યાં છે, અત્યાચારો અને જુલ્મા સહ્યાં છે. એ તા એક પ્રકારનું શિક્ષણ મળ્યું છે. હિં દુસ્થાન પરતંત્ર છે, કારણ કે એકલા પુરૂષો જ કાય કરે છે. આપત્તિ નખતે સ્ત્રીઓએ માની લીધું છે કે પુરૂષો જ તેમનું રક્ષણ કરી શકે. તે ખેાટુ' છે. ગુંડાઓથી તમારે તમારૂં રક્ષણ કરતાં શીખવુ જોઇએ. પતિ મારે ત્યારે...
અગાઉ એક સભામાં પ્રશ્ન પુછયે હતેા કે એરીતે ધણી ખારે તે શું કરવું ? મેં કહ્યું “તું સામું માર”. પતિ પરમેશ્વર છે તે વાત સાચી પણું જ્યારે તે રાક્ષસ થાય તે તેના સામના કરવા જોઇએ, ગુસ્સા કરે તો તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેવુ કે તમે તે ભણેલા છે કે એવકુક-ગભર છે ? મારવું તે ગમારનુ કામ છે. એવા માર ના ખાવે જોઇએ. એવા ધણીને સુધારવાની શક્તિ તમારામાં હાવી જોઈએ. સહન કરશા તે તેા તે પાપના ભાગીદાર તમે પણ થશેા. તમારે ગુંડાઓને મુકાબલે કરવા જોઇએ. વિલાયતથી મિશનરીએ અને પાદરીઓની સ્ત્રીઓ અને છેકરીએ ગામડાંઓમાં દવાખાનાં ચલાવે છે. ગામડે ગામડે ધાડા ઉપર બેસી જાય છે. રસ્તામાં કાઇ નાગે કે ગુડે મળે તા .તેના સામના કરે છે. ગોરી ચામડીથી બધા ડરે છે. પણ આપણુનેય એવા પુરૂષોની સામે થતાં આવડવુ' જોઇએ. પણ તમે ાર નીકળેા તે ને?. જાહેર કામમાં હિસ્સા લેશે! તે બધું આવડશે. આ વખતે જીમા કરનારા આપણા જ માણસ હતા. ગેારા નહોતા. પણ પેટિયા ગુલામે જ જુલમ કરતા હતા. પણ તમે પેાળામાં સ`ગન કરી એને કહ્યું હેાત કે ધૂળ કેમ ખાતે નથી ? તે આવું પેટિયા ગુલામે નુ કામ કરે છે ?' સ'ગર્દન કરી તમે એનાં ધરની બૈરી પાસે ગયાં હાત અને તેને કહ્યું હાત કે "તે આવુ કામ કરે છે એને અટકાવે.’ તે વખતે સ્ત્રી પુરુષો બરાબર, જાગૃત થઇ ત્યાં હતા તે બધા સીધા થઈ જાત.
વિધવાઓ કામ શીખે તા...
હવે સ્વરાજ આવવાનું છે. તેમાં પુરુષના જેટલે જ હિંસ્સા સ્ત્રીએ આપવાને છે. યુરોપમાં જુવાનીઆએ તા લડામાં કપા મુવા કામ પણ સ્ત્રીઓએ પણ તેટલું જ, કર્યું. ડોકટરા તે। મલમપટ્ટા કરે, પણ પાછળનુ નર્સિગ કામ તા ઓએ જ કરતી હતી. એટલું જ નહિ પણ દારૂગોળાના કારખાનામાં પણ ક્રમ કરતી હતી.
હિં‘દમાં બાળવિધવા તે અનેક છે અને તે ઘેર ઘેર છે. એ બધુ સ્ત્રીધન ગુમાવી નહિ દેવું જોઇએ. તેને આ બધુ... શિખવવુ જોઇએ અને તે કામ કરતી થાય. તા અને વૈધવ્ય નહિ સાથે. એના જીવનના વિકાસ થશે અને બધું ઉલ્લાસમય લગશે અને ન શિખવીએ તે તે પગ જ બની રહેશે, અનીતિને રસ્તે ચઢી જશે, લુચ્ચા લગાઓ તેને દબાવશે. એ બધી વિધવા કામ શીખે તે મુલકનુ કેવુ કામ ચઇ જાય ?
માયકાંગલી પ્રજા પેઢા કરવાના શા અર્થ ?
ગામડાંઓમાંથી નાની નાની અભણ બાળાઓને ફાસલાવીને ગુંડાએ ઉઠાવી લાવી અનીતિને રસ્તે લઇ જાય છે. તેમને બધાંનેે બચાવવી જોઇએ. કસ્તુરખા ફાળામાંથી જે કામ કરવાનાં છે તે સ્ત્રીઓના કલ્યાણ માટે જ છે, એને તમારે સાચ આપવા જોઈએ, નાની નાની
તા. ૧- ૧૧-૪૫
ઝાકરીએને પરણાવી દેવી ના જોઇએ. હાકડી મેાટી થઇ કુંવારી રહે તેની શમ નહિ આવવી જોઇએ. મારી છેકરી કુવારી છે અને ચાલીસ વર્ષ થયાં છે. તે રાત દિવસ મુલકનુ કામ કરે છે, એવાં લગ્નથી તે ગુલામ મુલકમાં વધુ ગુલામેા પેદા કરીશું”. દેશ આઝાદ હેત તે ઠીક છે. માયકાંગલા જેવી એલાદ પેદા કરી. ધરતી પર ભાર નાંખવા એને અથશે? હેાકરીને ભણાવવી પણ તરત પરણાવી દેવી. તેને છેકર્સ થાય. ઘરના ખાજો ય તે ના ઉપાડી શકે. તે મુલ્કનું કામ શું કરે? કેટલીક ભાઇઓને વર્ષે ઢોકરાં થાય છે. તે બિમાર થઈ જાય છે. તેનુ શરીર ભાંગી જાય છે, તૂટી જાય છે એટલે એ બધુ એજારૂપ છે, એમાં । નીકળી જવા સ્ત્રીઓને તાલીમ આપવી જોઈએ. લાચારી ભોગવવી ના જોઈએ. પુરૂષોને તમારે કહેવુ જોઇએ ‘તમે નહિ કરી શકાતા અમે કરીશું”. માતામાં હિમ્મત હાય તેા પુત્ર અને પુત્રીઓમાં આવે. પશુ માતામાં હિમ્મત ના હોય તે શું થાય? ખપમાં હિમ્મત ના હાય તે છેકરાઓમાં નહિ આવે. નકામુ ખાલી દૂધ લાજશે, તમે ના માતા છે અને જે ભવિષ્યમાં બનવાની છેા તેણે તે! બિલ્કુલ ડર કાઢી નાખવા જોઇએ.
ગરીબ પર દયા કરો, અને પાડાંથી ધનવાન હૈાય તે તેની ર્યાં ના કરેા, પાડેશીને મદ ચઢયા હોય અને એની સ્ત્રી ખૂબ શણગાર કરતી હોય, દાગીનાને ઠઠારો કરતી હાય. રંગબેરંગી સાડીએ પહેરતી હાય તે। એના ઢંગે આપણે ના ચઢવુ. એને મદ તાડી નાંખીએ. આપણી શે.ભા એ આપણું ચારિત્ર્ય, ધરેણા એ સ્ત્રીનુ આભૂષણુ નથી. સ્ત્રીનુ' સ્ત્રીપણુ, સાધ્વીપણુ, ઉદારતા, વગેરે ગુણો તે ખરે શણગાર છે. માતાએ નિય બનવું જોઇએ અને હેાકરીએ દેશસેવાની તાલિમ લેવી જોઇએ. એ બધુ કરે। । મુલકનુ કામ આગળ ચ.લી શકે, સાચું દેરૂ
તમે બધા બ્હાર નીકળ્યા છે તેથી. ખૂબ રાજી થયા છું. હું ધર જને શ્રીજી બહેનેાતે પણ મારા સદેશે! સભળાવો. થોડુ' થાડુ' સુતર રાજ કાંતા, હિં‘મત લાવા, વિચાર કરતાં થા તે હું' ખૂબ રાજી થશે. આજે મળ્યા તે ફરી મળીએ એવું નહિ કરતાં પણ આપસઆપસ વિચાર કરી, સસ્થાઓમાં જાએ, મંદિરમાં ખૂબ ધન આપ્યુ છે, કરે ડી રૂપિયાના ટ્રસ્ટો કેટલાંક મદિરા પાસે છે. તેનાં દાવ એ પણ થાય છે. હવે એ આપવુ બંધ કરે. તેમાં પૈસા ભેળાય છે. દેશમાં દેરાં ખૂબ છે; અને સાચવનારા પણ ઘણા છે. પણ આ એક કહે છે કે જે જાગૃત ના કયુ" તેથી એ સડી ગયુ છે હુ એ સાચુ છે, તેમાં પ્રભુતા વાસ છે. એ સાક ના કર્યું, એ વેયુ નહિ તા તેમાં ભગવાન નહિં રહે. ભગવાન તેા હ્રદયમાં હાય તે પત્થરમાં દેખાય અને હૃદમાં ના હાય તે પત્થરમાંય ન દેખાય. તમે ઘરમાં જઇને ભરાતા જશે. સ્ત્રી સસ્થાઓના દરેક કામમાં સાથ આપજો.
h
આળાં હૈયાં છ
પ્રભુદ્ધ જૈનના વાંચકોને ભાઈ વ્રજલાલ ધરમચંદ મેધાણીનુ નામ સુરચિત છે. તેમની કરૂાપ્રધાન હૃદયસ્પર્શી અને સમાજના નીચલા થરનાં દુ:ખ, દર્દ અને યાતનાઓથી ભરેલા જીવનની ઝાંખી કરાવતી કેટલીક કથાઓનેાસ'ગ્રહ શ્રી મુંબઇ જૈન યુવક સધ તરફથી થોડા સમયમાં બહાર પડનાર છે. આામાંની કેટલીક કથા પ્રબુદ્ જૈનના અંકમાં પ્રગટ થઇ ચુકી છે. આ ૨૫૦ પાનાના દદાર પુસ્તકની કીંમત રૂા. રા રાખવામાં આવી છે. સધના સભ્યોને તેમજ પ્રબુદ્દ જૈનના ગ્રાહ્કાને આ પુસ્તક શ. ૧૫ માં આપવામાં આવશે.
મત્રીઓ, મુખઈ જૈન ચુવક સબ.