________________
તા. ૧પ-૧ - - -૪૫
ભગવાન મહાવીરને ત્રિવિધ સંદેશ (પૃષ્ઠ ૮૪ થી ચાલુ) કે નહીં. પરિણામ એ આવ્યું કે ભગવાનના સીધા વારસદાર ગણુતા લાત મારે તે શરીરની કેવી દુર્દશા થાય ? અનેકાંત કોઈનું પણ ખંડન
ત્યાગી એ જ એ ધ્રા રિદ્ધાંતથી સાવ વેગળા જઈ પડયા. અને ન કરે. માત્ર હિંસા, અસત્ય કે પાપનુંજ ખંડન કરે. તે સર્વધર્મ
હજાર વર્ષ પહેલાના ત્યાગીના આચાર-ખાને મજબુતપણે વળગી સમભાવને પાઠ શીખવે છે. .
રહ્યા. ગૃહસ્થો કે જે મુખ્યપણે ત્યાગીઓના જીવનને આદર્શ માની . ભગવાન મહાવીરના આ સિદ્ધાં અમલમાં મુકવાના છે. એ
ચાલે છે અને તેમનું અનુકરણ કરે છે તેઓ પણ એવાજ શુષ્ક કઈ પૂજવાની વસ્તુઓ નથી. એની મૂર્તિ બનાવી ઘરમાં બેસાડી
આચારના ખેખાને મજબુતપણે વળગી રહ્યા અને અનેકાંત તેમજ
અહિંસા-અપરિગ્રહની જાગતી દુષ્ટિજ ૯ગભગ ગુમાવી બેઠા. - ઘરને મંદિર બનાવવાની જરૂર નથી. એના ગીતે બનાવી પુસ્તકમાં
- બીજાના શ્રમ ઉપર ન જીવવાની દૃષ્ટિએ કયારેક જાયેલ * લખી તેના પર ફુલ ચડાવવાની પણ આવશ્યકતા નથી. પરંતુ
અનગાર-માર્ગ આજે એટલે બધે વિકૃત થઈ ગયો છે કે તેનું પાલન અન્યના દ્રષ્ટિકોણને સમજીને, સહિષ્ણુ બની, જડવસ્તુના અનુપયોગી
એક માત્ર બીજાના શ્રમને જ આભારી થઈ ગયું છે. ઉઘાડે પગે | સંગ્રહને ફેંકી દઈ, કોઈને સતાવ્યા વિના જીવનવ્યવહાર ચલાવવા છે એજ તે સિધ્ધાંતની સાચી પૂજા છે. દુનિયાનાં શાન્તિતરસ્યા લેક
ચાલવુ, હાથે વાળ ખેંચી લઈ લોચ કર વગેરે કઠણુ આચારે અને
મીલમાં તૈયાર થયેલ ઝીણાં તેમજ રેશમી-ભોગી જનને શોભે તેવાં કપડાં કે નગ્ન થઈ, નિર્લોભ થઈ, નિરહંકાર થઈ, જ્યારે આ દિવ્ય સંદેશ અમલમાં મૂકશે ત્યારેજ દુનિયામાં શાન્તિનું સામ્રાજ્ય સ્થપાશે.
એ બેનો ત્યાગીજીવનમાં મેળ છે? એ વિચારવું ઘટે છે. અહિંસા
અને અપરિગ્રહ માટે જ નગ્નત્વ કે અર્ધનગ્નત્વ સ્વીકારનાર ત્યાગી' મહાસતી ઉજજવળકુમારી જો કે ત્યાર બાદ સભાના અધ્યક્ષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ આપેલ
વર્ગ જમાનો બદલાતાં વસ્ત્ર ધારણું કરે અને શહેરમાં પણ રહે તો તે ચાખ્યાનને નીચે સંક્ષિપ્ત સાર રજુ કરવા માં આવે છે.)
એ જ સિદ્ધાંતને અનુસરી પિતાનાં કપડાં પિતે તૈયાર કમ ન કરે ? - સાધ્વી શ્રી ઉજજવલકુમારીજીએ ત્રણ મુદ્દાઓ ઉપર જે સરલ
આ પ્રશ્ન અઘરો અને ધર્મઘાતક લાગતું હોય તે તેનું કારણ એ છે છે અને સ્પષ્ટ વિવેચન કર્યું છે તેને હરકેઈ સરળતાથી સમજી શકે
કે આપણામાં એ ધ્રુવ સિદ્ધાંતો વિષેની સાચી અને ઊંડી સમજણ જ L. તેવું છે. તે બદલ હું મારા તરફથી અને સંધ તરફથી તેમનો આભાર નથી. નિદોષ ગણુાય એવા નિરક્ષરતા નિવારણ અને સામાજિક જ્ઞાનદાનનું ર. માનું છું. ગયે વર્ષે સાધ્વીજી ગાંધીજીને રોજ બીરલા હાઉસમાં મળતાં.
કાર્ય કઈ ત્યાગી જવાબદારીપૂર્વક કરે તે તેને સમાજ ત્યાગચુત થયેલ છે તેમની સાથે અહિંસા અને તેને લગતા મુદ્દાઓ વિષે ચર્ચા કરતાં. ' માને છે. આનું કારણ એ છે કે આપણે નિવૃત્તિને જ પૂર્ણ ધર્મમાની મારે પણ સાધ્વીજી સાથે પરિચય તે વખતે તાજો જ હતું. હું તેમની
લીધો અને એ ભૂલી ગયા કે નિવૃત્તિ એ તે ધમ માત્રની એક ફો અને ગાંધીજી વચ્ચે થયેલી ચર્ચાઓ વિષે તેમની જ પાસેથી કાંઈક જાણી
બાજૂ જ છે અને તે પણ સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ કરવાની માત્ર લેતો. તેના સંસ્કાર મારા મન ઉપર પડેલાજ છે. તેને ધ્યાનમાં રાખો
પ્રાથમિક શરત છે. પરિણામે સપ્રવૃત્તિને આગ્રહ જતાં જ નિવૃત્તિ પણ અત્યારે તેમના પ્રવચન-શ્રવણ ઉપરથી જે વિચારો ર્યા છે તેનેજ
બનાવટી બની ગઈ. ગૃહસ્થ કાળાં બજાર અને શોષણ કરે તે તેમને ટૂંકમાં દર્શાવવા ધારું છું.
- દેષ છે જ, પણ એ જાણવા છતાં એવી આવકમાંથી ત્યાગી જીવન . જે અનેકાંત અહિંસા અને અપરિગ્રહની પૃષ્ઠભૂમિકા છે તે વિવું એ શું કાળાં બજાર અને શોષણથી ઊતરતું છે ? ત્યાગીએ ક અનેકાંત કેવળ શાસ્ત્રીય વાદોના સમયમાં જ સમાતો નથી. તે તે ગૃહના ધંધાને દૂષિત કહે છે જ્યારે ગૃહસ્થો ઊડે ઊંડે સમજતા જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શે છે. વ્યવહારૂ જીવનની દરેક બાજુને અવિવેકી
હોય છે કે ધધે દૂષિત છે, પણ એની શુધ્ધિ ત્યાગીઓના પિષણદ્વારા અત્યંતિકતા તરફ ઢળતાં રોકવી એ જ સાચી અનેકાંત દૃષ્ટિ છે. એવી
થઈ જાય છે. એટલે સામાજિક અશુદ્ધિનું ચક્ર ચાલુ જ રહે છે. દષ્ટિ ન હોય તો અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંત વ્યક્તિગત અને
પરિસ્થિતિ બદલાતાં સિદ્ધાંતની વ્યાખ્યા બદલવી જરૂરી બને છે છે. સામાજિક જીવનમાં વિકૃત થયા વિના રહે જ નહિ. સામાજિક ઉવ
એનો એક દાખલે વિચારીએ. સ્વદારતેષ એ ગૃહસ્થનું બ્રહ્મચર્ય નને સંવાદી અને સુરીલું બનાવવા માટે આ ત્રણે સિદ્ધાંત અગત્યના
ત્રત છે. હવે આજે આવા વ્રતને ધારણ કરનાર કોઈ ગૃહસ્થ પરસ્ત્રી ન હોઈ તે સમગ્ર જીવનમાં ધ્રુવ સ્થાને છે. આમ છતાં અને તે ઉપર
તરફે કદી પણ નજર ન કરતાં માત્ર સ્વસ્ત્રમાં સંતુષ્ટ રહે અને - વારંવાર થતાં વિવેચને સાંભળવા છતાં આપણે જ્યાંના ત્યાં છીએ,
તે પોતે પિષણ અને સંસ્કાર દાનનો પ્રબંધ કરી ન શકે
એટલી સંતતિ પેદા કર્યા કરે તે દેખીતી રીતે તે સ્વદાર -- તો તેનું શું કારણ? એ પ્રશ્ન મારી પેઠે સૌને થતું હશે. . એના ઉત્તર ઊંડે વિચાર કરતાં એમ લાગે છે કે આપણે
સતેલનું ગત પાલવા છતાં તાવિક રીતે તેને ભંગજ કરે છે, એમ સિદ્ધાંત અને તેના બાહ્ય ખેખા વચ્ચેનું અંતર જાણી શકયા
આજની પરિસ્થિતિમાં કહેવું જોઈએ, કારણ કે સ્વસ્ત્રીમાં સંતુષ્ટ રહેવું નથી. એટલે એક કાળે તેવા સિદ્ધાંતને જીવનમાં સિધ્ધ કરવા
એ તે સ્વદાર સંતેશને અર્થ છે જ, પણ તેથી આગળ વધી એમાં
એ પણ ગતિ અર્થ સમાયેલું છે કે પિતાનું, સંતતિનું અને સમા( અમલમાં મૂકાયેલા અને અત્યારે નિરર્થક બની ગયેલા આચારોના
જનું જીવન ન વણસે એટલી જ હદે દામ્પત્ય જીવનમાં જાતીય ચીલાનેજ અનુસરી આપણે તેવા સિધ્ધાંતે પ્રમાણે જીવન જીવ્યાને સંબંધને અવકાશ આપ. . બેટો સંતોષ માની લઈએ છીએ અને પ્રસંગ આવે ત્યારે તે સિધ્ધાં
સાધ્વીજીએ કહ્યું કે કુમારિક ભટ્ટે બુધ્ધ અને મહાવીર જેવા તેનું ગૌરવ ગાઈ પાછો એજ નિરર્થક સિદ્ધ થયેલ બાહ્ય આચારના
ક્ષત્રિના મુખેથી ઉપદેશાયેલી અહિંસાને ચમપાત્રમાં ભરેલ દૂધ જેવી ખાને બચાવ કરીએ છીએ.
કહી છે. તેમનું આ કથન સાચું છે; પણ આ ઉપરથી શ્રોતાઓ રાખે : ભગવાન મહાવીરે અહિંસા અને અપરિગ્રહના જીવનગત બીજને ' એમ માની લે કે બ્રહ્મણ કુમારિયે મહાવીર જેવા અહિંસક ક્ષત્રિઓની
નિંદા કરી છે અને તેથી બ્રાહ્મણે માત્ર નિંદક જ છે. વાત એમ છે - વિકસાવવા તેમજ સિદ્ધ કરવા ઘરબાર છોડયાં, જંગલને રાહ લીધે
કે કુમારિક તો સાતમા સૈકામાં થયા, જ્યારે તેથી કેટલીયે શતાબ્દિ અને બીજાના શ્રમ ઉપર જીવવાનું બાજુએ મૂકી માત્ર સ્વાવલંબી ' પહેલાં જ એ બ્રાહ્મણ કુળને અંત પ્રાંત 'અને તુછ કુળ કહેલું છે, - અને સહિષ્ણુ ત્યાગ જીવન સ્વીકાર્યું. તેમણે એ જીવનદ્વારા તે કાળે કુમારિલે જનોએ બ્રાહ્મણકુળ ઉપર કરેલ આક્ષેપને ઉત્તર જ આવે
અનેકાંત દષ્ટિ અને અહિંસા-અપરિસહ સિદ્ધ કરી તેને વારસે બીજાને છે અને આગળ જતાં બારમા સૈકામાં આ. હેમચ કે કુમારિકને તેથીયે * આપે. પણ અનુયાયીઓ બદલાતી પરિસ્થિતિમાં પણ ભગવાનના તે
વધારે સખત જવાબ આપ્યો છે. તેથી આપણે અહિંસક દ્રષ્ટિએ
તે એ વિચારવું ઘટે કે ગમે તે પક્ષ તરફથી આક્ષેપ શરૂ થાય • વખતના બાહ્ય જીવનના ખાનેજ વળગી રહ્યા અને ઊંડાણથી એ પણ એમાં તટસ્થ જ રહેવું જોઈએ અને બીજા કરતાં પોતાનાજ - જોવું ભૂલી ગયા કે વસ્તુતઃ મૂળ સિદ્ધાંત પ્રમાણે જીવન જીવાય છે. દેને જોવાની વૃત્તિ કેળવવી જોઈએ. પંડિત સુખલાલજી.
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુબઈ.
- મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨