SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૦ -૪૫ , પલકારામાં કરી નાખવામાં આવ્યું અને છાપામાં સમાચાર આવ્યા કે : સંઘ સમાચાર જ્યારે અમેરિકન પ્રેસીડેન્ટે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમણે મલકાઈને દાંત દેખાડયા; તેઓ રાજી થયા. અને ચર્ચાહીલ અને એટલી " એક ગલીચ પત્રિકા પણ રાજી થયા અને હું ધારું છું કે હેલીન પણ રાજી થયા હશે. થોડા સમય પહેલાં જૈન યુવક સંઘ'ના નામથી પ્રગટ કરવામાં સૌ કોઈ એમ સમજીને કે બે કે તેથી વધારે લાખ જાપાનીઝને આવેલી “ આ નવયુગ જમાનામાં ચાર કેટવાલને દડે તે કેમ મારીને હજારે અમેરીકને, અંગ્રેજો અને રશિયનને બચાવી શકાય. નભાવાય’ એ મથાળાની એક ગલીચ પત્રિકાનું બંડલ અમને ટપાલી માનવતા સામેના આ ભયંકર અપરાધનું પરિણામ શું આવશે? મારફત મળ્યું હતું. સંભવ છે કે આ પ્રકારની પત્રિકા બીજી વ્યક્તિ અમેરિકાના પ્રમુખે દાંત દેખાડયા તે મલકાટે જ હિટલરને પુનઃ જન્મ એના હાથમાં પણ આવી હોય. એ પત્રિકા છાપનાર પ્રેસનું પણું કશું જાહેર કરી દીધું. આજના ચીનના આગેવાનું ગમે તે વળણ હાય નામનિશાન નથી. આવી બીનજવાબદાર પત્રિકાઓ જવાબદાર વ્યકિતઓ તે પણ આ બે શહેરના આવા વિનાશના પરિણામે ચીન અને જાપાન તેમજ સંસ્થાઓ સંબંધે સમાજમાં પાયાવિનાની ભ્રમણાઓ ઉભી વચ્ચે પહેલા કદિ સંખે પણ સંભવતી નહતી એવી ગાઢ મૈત્રી જો કરતી હેઈને સમાજસ્વાથ્યને અત્યન્ત હાનિકર્તા બને છે અને તેથી ઉભી થવા પામે તે મને આશ્ચર્ય નહિ થાય. જાપાનના પિતાના બળાત્કારથી આવી પત્રિકાઓથી ચેતતા રહેવાની અને મુંબઈ જન યુવક સંધના જે સાધી ન શકાયું તે આ મોટી સત્તાઓ જ કદાચ જાપાનને સિદ્ધ જવાબદાર અધિકારીઓની સહી વિનાના કેઈ પણ લખાણને કે ઉપર કરાવી આપે. જે જીતથી ન થઈ શકયું ને તારથી થાય. જણાવી તેવી બીન જવાબદાર રીતે પ્રગટ કરવામાં આવેલી કઈ પત્રિકાને સુલેહ અને શાન્તિ ! એને આવીને વસવાગ્ય સ્થાન જ કયાં મુંબઈ જૈન યુવક સંધ સાથે નહિં જોડવાની. જૈન જનતાને અમારી છે? એશીયામાં, આફ્રીકામાં અને રંગીન પ્રજાઓ જ્યાં વસે છે એવા ખાસ વિનંતિ છે., મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સં છે રાષ્ટ્રોમાં તે ખચિત છે જ નહિ. અને ગોરી પ્રજાઓમાં પણ તે શી - ભૂલ સુધારણા રીતે વસી શકે ? તે તે પછી ઘેટું વરૂઓ વચ્ચે પણ વસી શકે. (ગતાંકમાં શ્રી ચંદ્રોદયસાગરને ભાયખલાના ઉપાશ્રયંમાં પ્રવેશબંધી દારૂગોળાના ભંડાર જ મુક્ત થવા માટે પિકાર કરી ઉઠશે. ચેતના- ફરમાવતે ભાયખલાના મંદિર અને ઉપાશ્રયના ટ્રસ્ટીઓને કરાવે શકિતની મદદ વડે બનેલી સંહાર સામગ્રી ચેતનાવિહોણી છે તા. ૧૫-૪-૪૫ ના રોજ કરવામાં આવ્યા હતા એમ ભૂલથી જણાય એમ માની લેવું ભૂલભરેલું છે. માણસની પ્રાણહાનિ અને વવામાં આવ્યું છે. મજકુર ઠરાવ તા. ૨૨-૯-૪૫ ના રોજ કરવામાં મિલ્કતહાનિ કરવાના હેતુથી જ તે તૈયાર કરવામાં આવેલ છે અને આવ્યું હતું એમ સુધારીને વાંચવું. તંત્રી, પ્રબુદ્ધ જૈન એવી શકિતઓ જરૂર જન્મ લેશે કે જે ઇરાદા પૂર્વક કે અજાણપણે સંધની પ્રવૃત્તિઓને દ્રવ્યસીંચન કરી એ હેતુને પાર પાડયા વિના નહિ રહે. મને તે પુરે ભય રહે છે કે : તા. ૧૫-૯-૪૫ પછી જુદી જુદી વ્યકિતઓ તરફથી સંધની ગઈ આખી લડાઈ દરમિયાન જાપાનીઝ શહેરને નાશ અને બીજું ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓમાં નીચે મુજબ રકમ મળી છે. આ યાદીમાં જે કાંઈ નુકશાન થયું છે તે સર્વ કરતાં પણ ઘણું વધારે નુકશાન પયુષણ દરમિયાન જેનાં વચને અપાયાં હતાં અને જે પાછળથી - એ અણબેબ અને એ લેકશાહી તથા મજુરશાહીના મલકાટથી વસુલ થઈ છે એવી પણ કેટલીક રકમને સમાવેશ થાય છે. તે થવાનું છે. રાહત પ્રવૃત્તિ ગાંધીજીએ દુનિયાને વખતસર ચેતવી હતી. તે સે ટકા ડહાપણની ૧૦એક બહેન , સલાહ હતી. ૫ણુ કમભાગે સે ટકા ડહાપણની સલાહ બહુ મેડું થવા ૧૦ ધી રૂબી ગ્રેડ કુ. પહેલાં ભાગ્યે જ માણસજાત ધ્યાનમાં લે છે. ઇશ્વર માણસને ડહાપણું ૧૦૦) શ્રી ચીમનલાલ પી. શા તે આપે છે, પશુ તે ડહાપણુ કમનસીબે ભાગ્યે જ વખતસર ૧૦ , રસિકલાલ માણેકલાલ પ્રેમચંદ આપવામાં આવે છે. લડાયક મને દશાવાલા દેશો સંબંધે તે મને ૫૦વલ્લભદાસ ફુલચંદ મહેતા ભય રહે છે કે તેમણે સંપૂર્ણ નાશના પલ્લામાં પિતાનું ભાવી ખડકયું છે. પS , જેઠાલાલ રામજીભાઈ - હિંદુસ્થાન હજુ પણ બચી શકે તેમ છે. સુરતના ભૂતકાળ સામે ૪૦ , કેસરીસિંહ અમૃતલાલ દલાલ - દષ્ટિપાત કરતાં સીમલા પરિષદ નિષ્ફળ નીવડી, અને આ મહાપાપની - પર્યુષણ વ્યાખ્યાન માળા ઇરાદાપૂર્વકની ભાગીદારીમાંથી હિંદની પ્રજા બચી ગઈ એ એક ઈશ્વરી ૫૧) શ્રી સુમતિચંદ્ર શિવજીભાઈ. કૃપા જ થઈ કહેવાય. જે રાષ્ટ્રીય પ્રધાનમંડળે આજે અમલ ઉપર ૫૦ , સ્વરૂપચંદ એન. શ્રોફ. આવી ગયા હોત તો અણુબોંબના હત્યાકાંડની જવાબદારીથી તેઓ ૫૦] , ચીમનલાલ પી. શાહ. - દૂર રહી શકત નહિ. ગાંધીજીના ભાગે પણ આ મહાપાપની થેડી પS » વલ્લભદાસ ફુલચંદ મહેતા. . ભાગીદારીને હીસ્સ આવ્યા વિના રહેત નહિ. જો કે આપણે તે - માવજત સાધન સામગ્રી - આપણી અહિંસાની પ્રતિજ્ઞાને એટલે સુધી પરિત્યાગ કરવાને તૈયાર ૧૩] એક ગૃહસ્થ તરફથી થઈ ગયા હતા કે પિતે આ બાબતને વિરોધ કરવા જેટલી તાકાત ૫) શ્રી કેશવલાલ ચંદુલાલ ધરાવતા નથી એમ ગાંધીજી પણ અનુભવી રહ્યા હતા, એમ છતાં શ્રી મ, મે, શાહ સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલય પણ જે ઇશ્વરી કૃપાથી હિંદ આ વિગ્રહનું સ્વેચ્છાપૂર્વકનું ભાગીદાર - ૨૫ શ્રી જેઠાલાલ રામજીભાઈ બનતું બચી ગયું એ ઈશ્વરી કૃપામાં હું તે એક નવા ધર્મનાં અને પ્રબુદ્ધ જૈન , નવી સંસ્કૃતિના જન્મની શકયતા જોઉં છું. પ્રબુદ્ધ જૈનને બહોળો ફેલાવો થાય તે હેતુથી યોગ્ય વ્યક્તિઓને " કિશોરલાલ ધ. મશરૂવાળા, તેમ જ સંસ્થાઓને પ્રબુદ્ધ જન વિના લવાજમે મોકલવા માટે નીચે જણાવેલ રમે મળી છે. આ રીતે દર ત્રણ રૂપીના હીસાબે લવાજમ - આળાં હૈયાં ભરનાર વ્યક્તિ તરફથી તે જણાવે અથવા તો પ્રબુદ્ધ જૈનના સંચાલકે પ્રબુદ્ધ જૈનના વાંચકોને પરિચિત ભાઈ વ્રજલાલ ધરમચંદ મેઘાણીની નકકી કરે તે વ્યક્તિને યા સંસ્થાને એક વર્ષ સુધી પ્રબુદ્ધ જન વિના કેટલીક કથાઓનો સંગ્રહ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી ઘેડા લવાજમે મેકલવામાં આવશે. સમયમાં બહાર પડનાર છે. આ ૨૫૦ પાનાના દળદાર પુસ્તકની શ્રી ચત્રભુજ સુંદરજી દેશી ૨૫ લવાજમના રૂા. ૭૫ , ચુનીલાલ કામદાર ( ૫ ) રૂ. ૧૫' પર કીમત રૂ. ૨થા રાખવામાં આવી છે. સંધના સભ્યોને તેમજ પ્રબુદ્ધ - અ ફુલચંદ માણેકચંદ ૫ ,, સે. ૨૫ જૈનના ગ્રાહકોને આ પુસ્તક રૂ. ૧ માં આપવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંકે
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy