________________
सच्चस्त्र आणाए उबलिए मेहाबी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
ઓકટોબર ૧૫
પ્રબુદ્ધ
જેન
सत्यपूतां मदेद्वाचम्
#
૧૯૪૫
અણુમાંબના
મલકાટ
“ સ્થુળ દૃષ્ટિએ અણુ પે નવી વસ્તુ છે. નૈતિક દ્રષ્ટિએ અણુબેબ આજ સુધીમાં વપરાયેલા લડાયક સાધનેથી ક્રાઇ જુદા પ્રકારની વસ્તુ નથી પણ તેની હિંસક શક્તિ અત્યંત ભયાનક અને આગળનાં હિંઇંસક સાધતાથી પ્રમાણમાં ઘણી વધારે છે. એક ક્ષણમાં દશ લાખ માણસાનાં એક સાથે સંહાર કરવાની ભયંકર શક્તિ ધરાવનાર આ એબદ્રારા આ મહાન યુદ્ધ વિદાય થવા સાથે. સમસ્ત જગતને એવી ચેતવણી આપતુ ગયું છે કે હવે પછીથી કાઇ પણ માનવી ગમે તેટલા -પવિત્ર કારણસર પણ આપણી જેમ કેવળ પવિત્ર માનવજીવનની રક્ષા કરવાના હેતુથી પણ પાપથી ખરડાયા સિવાય લડાઇની કલ્પના સરખી પણ કરી શકશે નહિ. ” (લડનમાં સેટ પેાલના કેથેડ્રલમાં ઓગસ્ટ માસની ૯ મી તારીખે ઇશ્વરના આભાર માનવાના સમાંરભ પ્રસંગે કેન્ટરબરીના વડા ધમગુરૂએ ઉચ્ચારેલા ઉદ્ગારેામાંથી ઉષ્કૃત.)
聘
鹃
યુદ્ધ જેન
“હિટલર એ તે ગમે તેવા નીવડે પણ અત્યારે બ્રિટલરશાહીનુ રૂપ કેવુ” પ્રકાશી રહ્યું છે. તે આપણે જાણીએ છીએ. નર્યાં દયાહીન પશુબળનું ઝીણામાં ઝીણી વિગતની ચેકસાવાળું શાસ્ત્ર બનાવવામાં આવ્યુ' છે, અને તેને વૈજ્ઞાનિક ઝીણવટ અને ચેકસાઇથી અમલ કરવામાં આવે એ આજે હિટલરશાહીને અથ થઇ પડયા છે. એની અસર એવી નીપજે છે કે એની સામે ટક્કર ઝીલવી અશકય થઈ પડે છે ××× હિટલરશાહી એ સામી હિટલરશાહીથી કદી હારે એન નથી. એમ કરવાથી તે પારાવાર ઉગ્રતાવાળી આંજના કરતાં કૈંક ડિ યાતી એવી હિટલરશાહી જ પેદા થવા પામે.”
(ગાંધીજી, હરિજન, તા. ૨૩-૬-૧૯૪૦).
“દરેક બ્રિટનવાસીને... હું અપીલ કરૂં છું કે ભલા થઈ તલવાર મ્યાન કરી અને પ્રજા વચ્ચેના અરસપરસ સબંધ તેમજ આમંત્તેની સમજૂતીને સારૂ લડાને બદલે અહિંસાનો માગ અખત્યાર કરે !
તમારા રાજદ્દુર ધરાએ પોકારીને જાહેર કર્યું' છે કે આ લડાઇ લેાકશાસનની રક્ષાને ખાતર છે....મારા મુદ્દો એ છે કે લડાઇને અન્ત ગમે તે પક્ષ જીતે તેચે લેાકશાસનનું પ્રતિનિધિત્વ કરવા કઇ લેાકશાસન જ રહેવા પામશે નહિ. આ લડાઇ માનવજાતિ ઉપર શાપ અને ચેતવણી રૂપે ઉતરી છે.
“આ લડાઇ શાપરૂપ છે, કારણ કે આજ સુધી કદી ન જાણેલી હદ સુધી એ માણસને હેવાન બનાવી રહી છે. એમાં લડનારા, ન લડનારા એવા ભેદભાવ ભુંસાઇ ગયા છે. કોઇ માણસને કે કોઇ ચીજને મૂકવાની વાત નથી.......
“આ લડાઇ ચેતવણીરૂપે પણ છે. ચેતવણી એમ કે માણસ... પશુજ બની જશે. સાચેજ, આજે એ પોતાના કરતૂકાથી હેવાનને પણ શરમાવી રહ્યો છે........
“ હું હથિયાર મ્યાન કરવા તમને અપીલ કરૂ છુ. તમારે નાઝીવાદના નાશ કરવા છે. અધકચરી રીતે એને સ્વીકારીને તમે તેમ કદી દ્ધિ કરી શકે...તમારા સિપાઇઓને પણ્ જલદી જ તેમના
તા. ૧૫-૧૨-૪૫
(જમતાનાં) કરતાં વધુ નહિ તે તેમના જેવા પાંવા અન્યે જ છૂટકો. બીજી કા સરતે તમારાથી લડાઈ જીતાવાની નથી. બીજા શબ્દેલમાં કહું તે તમારે નાઝીઓને માથે પછાડે એવા ઘાતકી થવું રહ્યું. ગમે તેવા ન્યાય્ય કાર્યને સારૂ પણ્ અત્યારે...ચાલી રહી છે તેવી ધાતક ક્રિયાઓ કરવી પડે તે કાય ધમ્મ કે ન્યાયસરનું કહી શકાય નહિ....
અસખ્ય સુંદર મકાને સાથે તમારા સુંદર ટાપુ પણ્ ભલે તેઓ કબજે લે. એ બધાન! તમે એમને સુખે કબજો લેવા દેજો. એક માત્ર તમારા આત્માને કબજો ન આપજો. તમારા મનના કબજાં ન આપજો....તમે પુરૂષ, સ્ત્રી, બાળા ભલે કતલ થઇ જજો, પણ એનુ શરણું ન કબૂલજો.” ( ગાંધીજી, હિરજનબધુ, ૭–૭–૧૯૪૦ )
“ પાશ્ચાત્ય લોકશાસન આજે જેવું છે તે સ્વરૂપમાં હળવા નાઝીવાદ કે ફાસીસ્ટવાદથી જુદુ” નથી. બહુ તે સામ્રાજ્યવાદની નાઝી કે ક઼ાસીસ્ટ વળણેને ઢાંકવાને. એ માત્ર એક અચળે છે.” ( ગાંધીજી, હરિજન બંધુ, ૧૯-૫-૪૦ )
મહાભારતકાર વ્યાસ જણાવે છે કે પરાજયને પામેલા કૌરવોના બાકી રહેલા સેનાની કૃપાચાય અને અશ્વત્થામા પાંડવ કૌરવો વચ્ચેનુ યુદ્ધ ખલ્લાસ થઇ ગયા બાદ એક મધ્યરાત્રીએ પાંડાની છાવણીમાં છુપી રીતે દાખલ થયા અને આખી છાવણીને તેમણે સળગાવી મૂક અને પાંડવાના બાકી રહેલા નિદ્રાવશ સૈનિકની કતલ કરી નાખી. આ વખતે શ્રી કૃષ્ણે અગમચેતી વાપરી તે રાતે પાંડવનુ કાઇ બીજા સ્થળે રહેવાનુ ગાઠવ્યું ન હેાત તે પાંડવાની પણ એજ દશા થાત. કૃપાચાય તે અશ્વત્થામાના ઉપર જણાવેલા કાર્યને મહાભારતકારે સૌથી વધારે, હલકુ અને વખેડવાયેગ્ય વર્ષોંધ્યુ છે. જે આપણે કૃપાચાય અને અશ્વત્થામાની અસહાય પરિસ્થિતિના વિચાર કરીએ અને દુર્ગંધ ને મારી નાખવા માંટે ભીમે જે વાંધાપડતી રીતેા અખત્યાર કરી હતી અને મૃતપ્રાય બનેલા મુગટધારી રાજા પ્રત્યે જે દુષ્ટતાભર્યો વર્તાવ કર્યું હતેાં તે જોતાં પાંડવે પ્રત્યે તેમને જે રામ ઉપજ્યું હશે તેની સ્વાભાવિકતા આપણે ધ્યાનમાં લઇએ તે આજની યુદ્ધ—નીતિ આગળ આ બન્ને સેનાનીઓનું ઉપર જણાવેલ કૃત્ય આપણને એક બનેલ બીના હોવા ઉપરાન્ત જરા પણ વધારે વિચાર કરવા યેગ્ય લાગશે નહિં. પણ એ દિવસે માં તે તેમને શિક્ષા કરવામાં આવી હતી, એટલું જ નહિ પણ તેમને કરવામાં આવેલી શિક્ષા પણ વિલક્ષણ પ્રકારની હતી. એ વખતના કાયદા મુજબ તેમને દેહાંત દ'ડની શિક્ષા થઈ શકે તેમ નહતુ, અને તેથી તે વખતના નીતિનિપુણ પુરૂષષે તેમના માટે એ શિક્ષા જાહેર કરવાની હતી કે જે દેહાંતદંડ જેવીજ લેખાય, એમ છતાં તેમના પ્રાણને કશી પણ હાનિ થવા પામે નહિ, અશ્વત્યામાર્ગે તેની ચોટલી કાપીને બ્રહ્મસુત ભ્રષ્ટ કરવામાં આવ્યો, અને તેના માથામાં એક એવે સખ્ત પ્રહાર કરવામાં આવ્યો. કે તે જીંદગીના અન્ત સુધી અસદ્ધ શિરોવેદનાથી જ પીડાયા કરે. કૃપાચાય કે જે આજના નાશલ પેતાથી પશુ વધારે વયેવૃધ્ધ હતા અને જે પાંડવ તેમજ કૌરવ ઉભયના ગુરૂ હતા, તેમનુ* સખ્ત અપમાન કરીને તેમને દેરાશનિકાલ કરવામા આવ્યા અને કથામાં જણાવવામાં આવ્યું છે. તે મુજબ તે બન્નેને ચિરજવ રહેવાનો શાપ આપવામાં આવ્યું. પરિણામે જે શાન્તિ મૃત્યુદ્વારા સૌ કોઇ પ્રાણીને પ્રાપ્ત થાય છે તે શાન્તિથી તેમને સદાકાળ વંચિત કરવામાં આવ્યા. કૃપાચાય અને અશ્વત્યામા વિષે હિંદમાં એટલે અધો ભાવ અને અણગમા છે કે હ જાણું છું ત્યાં સુધી હિંદુઓમાં કોઈ પણ માર્પિતા પોતાના બાળકનુ કૃપાચાય કે અશ્વત્થામા એવુ નામ કર્દિ પાડતાં નથી. લોકમાન્યતા એવી છે કે તે હજુ જીવતા જ છે.
યુદ્ધને લગતી નીતિના આ ધારણ સાથે આજે આપણે આપણા કાળમાં જે નીતિનું ધેરણ નિહાળી રહ્યા છીએ તેની સરખામણી કરીએ. હીરેશીમા અને નાગાસાકી એ બે શહેરના નાશ આંખનાં