SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૪૫ શ્રી. ધર્માનંદ કાસાંખી અને વાણીની સભ્યતા ધાર્મિક માન્યતા અને આપઙ્ગા ઇષ્ટદેવની કલ્પના એક એવી વસ્તુ છે કે જેના મતે આધાન પહોંચે એવું કે પશુ વ્યકિત-પછી તે ગમે તેટલી વિશિષ્ટ, વિદ્વાન અને પ્રમાણિક હાય તે પણ—વિધાન કરે તે! તે ધમ અથવા સંપ્રદાય સાથે સ ંબંધ ધરાવતા વર્ગને આધાત તથા દુ:ખ લાગ્યા વિના ન રહે તેમ જ રાષ પણુ આવ્યા વિના ન રહે. શ્રી. ધર્માનંદ કાસાંબીએ પોતાના ‘બુદ્ધ ચત્રિ’માં કરેલા ભગવાન મહાવીર અને જૈન સાધુઓના આમિષઆહારને'લગતા અમુક ધાનેએ જૈન સમાજમાં આવી જ એક પરિસ્થિતિ ઉભી કરી છે. પ્રસ્તુત બુધ્ધચરિત્ર ગુજરાતીમાં પ્રગટ થયે આજે ઘણાં વર્ષો થઇ ગયાં, પણ આજ સુધી ઉપર જણાવેલ વિધાતા તરફ્ કાઇનું ખાસ લક્ષ્ય દેરાયું નહાતુ પણ તેના એ વ પહેલ. મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયા અને સી. પી. ખીરાર જૈત રીસર્ચ ઇન્સ્ટીટયુટે આ બાબત તરકે જૈન સમાજનું ધ્યાન ખેચ્યું. ત્યાર બાદ તે આ સંબંધમાં ખુબ ઉત્ક્રુપાદ ચાલુ થયા અને આવાં વાંધા પડતાં વિધાના સામે વિરેધ દર્શાવતી હીલચાલ મુંબઇના જૈન સમાજમાં પણ આજે ચાલી રહી છે, થોડા સમય પહેલાં આ બાબતમાં સખ્ત વિરાધ દર્શાવવા માટે શ્રી. મેાતીચ'દ ગીરધરલાલ કાપડીઆના પ્રમુખપણા નીચે ત્રણે પ્રીરકાની એક જાહેર સભા મુંબઇમાં પણ ળી હતી. શુદ્ધ જૈન આ સભામાં શ્રી. ધર્માંનદ કાસળીના ભગવાન મહાવીર અને પૂર્વકાળના જૈન સાધુએ સબંધે જૈન સમાજનું અતિશય દિલ દુઃખવ નારાં વિધાન સામે સખ્ત વિરેધ રજુ કરતાં બહુ જ ઉગ્રતાભર્યા ભાષણા થયાં હતાં. આવા નાજુક પ્રશ્ન સંબંધે જૈન સમાજની ઉગ્રતા સહેજ સમજી શકાય તેવી છે, પણ આ સભામાં કોઇ કોઇ વકતાએ ધર્માનંદ કાાંખી સબંધે ક્ાવે તેવા આક્ષેપો અને સભ્યતા–શિષ્ટતાને બાજુએ મુકીને અનેક અટિત ઉદ્ગારા કાઢયા હતા. આવી વર્તણુક સામે વિરેધ દર્શાવવા માટે મુંબઈ જૈન યુવક સંધના મંત્રી શ્રી. મધુન ૧ મેકમદ શાહ એ સભામાં ઉભા થયા હતા,−પણુ એ સભા એમને સાંભળવા જ માંગતી નથી એવુ` વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું તું અને પરિણામે તેઓ પોતાના વિચારા પ્રગટ કરી શકયા નહાતા. જ્યારે પણ કાષ પ્રશ્ન ઉપર વિચાર કરવા માટે મળેલી સભામાં અતિશય ગરમી અને આવેશની લાગણી કામ કરવા માંડે છે ત્યારે ઞામ અને તે સ્વાભાવિક છે. પણ આવી સભાના સૂત્રધારાની ફરજ છે કે કા/પણુ વકતા કોઇપણ વિષય કે વ્યકિત ઉપર વિવેચન કરતાં વાણીનાં સયમ ન ગુમાવે અને શિષ્ટતા અથવા તેા સભ્યતાના ધે.રણને બરાબર વળગી રહે. આપણે જે વ્યકિતને ધમવિરોધી લેખવા માંડીએ છીએ તેને ગમે તેમ ઉતારી પાડવામાં અને તેના વિષે ચઢ્ઢા તદ્દા ખેલવામાં આપણે જાણે કે આપણા ધમની માટી સેવા કરીએ છીએ અને એમ કરવાથી આવી વાત લખાતી ફેલાતી અટકી શકે છે એવા ખ્યાલ આપણામાંના કેટલાક ધરાવે છે. ઘણી વખત આપણે મુસલમાનેને આવી બાબતમાં આપણા આદર્શ તરીકે આગળ ધરીએ છીએ અને કહીએ છીએ કે તેમના ધર્મશાસ્ત્રની વિરૂધ્ધ કાછની ખેલવાની જરા પણ હીંમત ચાલે છે ખરી? કઇ જરા ખેલ્યા તે સમજી જ લેવું કે તેનું આવી બન્યુ છે. આપણે પણ આપણા ધમની આવી રક્ષા કરવી જોઇએ. આવી દલીલ કરનારા અને આવી રીતે આંધળા અવિચારી ઝનુનને ઉપદેશ .રા ભાગ્મ સમાજને બહુ જ ખાટા માગે દોરે છે. પહેલાં ના ઉપર જણ વેલી રીત કેવળ 'ગુંડાગીરીની છે. એ રીતથી સંભવ છે કે સાધારણ માણસે ડરના માર્યાં પેાતાના દિલમાં હાય તે ન એલે. પણ એ રીતથી ઇસ્લામ ધમૈં અને મુસમમાન પ્રજાને ઘણું જ નુકસાન થયું છે. એ રીતથી તેમના ધર્મગ્રંથ કુરાન અને મહમદ પયગંબર પ્રત્યે જનતાના આદર વધવાને બદલે ઘટયો છે. ધમ ઝનુનને અનેકાન્ત અને અહિંસાને પ્રમુખસ્થાન આપનાર જૈન ધર્મમાં તે ખીલકુલ સ્થાન છે જ નહિ. માખી 'િદુ સંસ્કૃતિના પાયા X ૯૭ ગુજરાતને આંગણે ગંગા—અવતરણ મેડમ મેન્ટીસરીનુ* નામ ગુજરાતને સૌથી પહેલું સંભળાવનાર સદ્ગત ગીન્નુભાઈ હતા. પોતાના બાળકોના શિક્ષણતા વિચાર કરતાં ગીજુભાઇને મેન્ટીસરીનાં પુસ્તકો મળી આવ્યાં અને તેમાંથી તેમને નવા પ્રકાશ સાંપડયા અને સાચા ખાળશિક્ષણની ચાવી મળી. જુની પધ્ધતિમાં થતા બાળકાના એકધારા ધન પ્રત્યે અને તેમનામાં રહેલી અનેક શકયતાઓને દી નાંખતાં અને એક જ પ્રકારના ચોગઠાંમાં બધાં બાળકાને જડબેસલાટ કરતી જુની બાળશિક્ષણુ પધ્ધતિ પ્રત્યે તેમને અત્ય ́ત ધૃણા આવી અને સ્વયંસ્ક્રુતિનુ અવલ'બન લઇને કુમળા છેાડની માફક બાળકાના વિકાસને સાધતી મેાન્ટીસરી પધ્ધતિમાં જ તેમને બાળજગતનો ઉધ્ધાર દેખાયા. મેાન્ટીસરીને સંદેશ તેમણે ગુજરાતને ઘેર ઘેર ફેલાવ્યે અને પેાતાનું આખું જીવન એ શિક્ષણ પધ્ધતિના પ્રચાર પાછળ સમણું કર્યું. એ મેડમ મેન્ટીસરી કાણુ હશે, કેવાં હશે તેને તે વખતે આપણને કશાજ ખ્યાલ નહતા. ૧૯૩૯માં શરૂ થયેલા વિશ્વયુધ્ધે મેડમ મેન્ડીસરીને હિંદુસ્થાન તરફ્ ધકકેલ્યા અને તેમણે હિંદ ખાતે પોતાના પહેલા મુકામ અદિયારમાં કર્યાં અને ત્યાં તેમણે પોતાની વિશિષ્ટ શિક્ષણ પધ્ધત્તિનું સ્વરૂપ સમજાવવાના હેતુથી વર્ગો ચલાવ્યા. ત્યારબાદ તેમને હિંદુસ્થાનમાં મરજી મુજબ કરવાની છુટ નહિ હોવાથી દક્ષિણ હિંદુસ્થાનના એક વિશ્રાન્તિધામ કોડાઈકનાલમાં આજ સુધી તેઓ રહેતાં હતાં. ત્યાં નૂતન બાળશિક્ષણ સંધના પ્રમુખ શ્રીમતી સરલાદેવી અંબાલાલ સારાભાઈને તેમના નિકટ પરિચય થયે અને તે તેમનાથી ખુબ મુગ્ધ બન્યાં અને તેમને ગુજરાતમાં ખેલાવીને વર્ગો ચલાવવાના વિચાર સ્ફુર્યાં, કેટલી મુશ્કેલીએ સરકારે મેડમ મેન્ટીસરીને અમુક જ સ્થાન કે પ્રાંતમાં રહેવાના પ્રતિબંધથી મુકત કર્યાં અને મેડમ મેન્ટીસરી અમદાવાદ આવી શકયાં. ગયા ડીસેમ્બરની ૨૭ તારીખથી તેમના ત્રિમાસિક વગે અમદાવાદ ખાતે શરૂ થયા છે. શિક્ષણની દુનિયામાં મેડમ મેન્ટીસરી અપ્રતિમ સ્થાન ધરાવે છે. તેમની શિક્ષણ પદ્ધતિએ બાલશિક્ષણના પ્રદેશમાં તેા અપૂર્વ ક્રાન્તિ પેદા કરી છે. એટલુ જ નહિ પણ સમગ્ર શિક્ષણ ઉપર તેમના સિદ્ધાંતાની છાયા ફેલાઈ રહી છે. જેમની મૂર્તિની ગીન્નુભાઈએ ગુજરાતમાં સ્થળે સ્થળે પ્રતિષ્ટા કરી હતી અને જેમની ઉપાસનાની ગીજુભાઇએ અનેક શિક્ષણ-સિક ભાઈ બહેનાને દીક્ષા આપી હતી તે મેડમ મેન્ટીકરીને જાતે જોવાં અને સાંભળવાં એ કાંઇ નાનુ'સુનું સદ્ભાગ્ય ન ગણાય. આવું સદ્ભાગ્ય ગુજરાતને આંગણે ઉતારવાને યશ શ્રી સરલાદેવીને ભાગે જાય છે. તેમને અહિં' તે લઇ આવ્યા છે એટલું જ નહિ પણ પેાતાને ત્યાં તેમને રાખ્યા છે તથા આજે જે વર્ગો ચાલી રહ્યા છે અને જેમા ઉદાર વિચાર સ્વાતંત્ર્ય ઉપર રચાયલો છે અને તે સસ્કૃતિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ જૈન ધર્મ દ્રારા પ્રગટ થયુ` છે, ઉગ્ર અને અટિત ભાષા જેને ઉદેશીને વાપરવામાં આવી હોય તેને નુકસાન કરવાને બદલે આવી ભાષા વાપરનાર વ્યક્તિને અને તે વ્યક્તિ જે સમાજની પ્રતિનિધિ હોય તેને જ માટું નુકસાન કરે છે. અને ઘણી વખત આપણે જેને વિરેધ કરવા માંગતા હૈાઇએ તે વ્યક્તિને તેથી પ્રતિષ્ટા મળે છે અને તેનાં વિધાને મહત્વને પ્રાપ્ત કરે છે. વાંધા પડતા વિધાના સામેની દલીલો યોગ્ય ભાષામાં રજુ કરવી અને તે સંબંધેના આપણા રાષ પણુ પુરા સયમપૂર્ણાંક રજુ કરવા—અને આપણી વાત અને વિરાધ સાચા અને ખરા દિલના છે તા જનતા વાંધા પડતા વિધાને જરૂર ફેંકી દેશે અને એ સબંધમાં આપણે જેને શાસ્ત્ર સમત અને સત્યપૂત મન્તવ્ય ગણીએ છીએ તે જરૂર સ્વીકારશે એવી શ્રધ્ધા રાખવી, કાઇ પણુ ધમ વિરે.ધી વ્યકિતને કે તેના વિધાનને અપ્રતિષ્ટિત બનાવવાનો આજ એક રાજમાર્ગ છે, અવર્ણવાદ, નિન્દા કે આવી બાબતમાં આપ્યા ઝગડા કાટ લઈ જવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કાપણ સત્ય મન્તવ્યને રાખી શકશે નહિ કે અસત્ય વિધાનને કદિ આદરગ્ય બનાવશે નહ. પાન,
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy