________________
યુદ્ધ જૈન
આ તે કઈ જાતના રજત મહાત્સવ!
આજ કાલ જાહેર સંસ્થાઓને રજત મહેસવા તેમજ સુવણૅ મહાત્સવા ઉજવવાની કાઈ જીંદાજ પ્રકારની ધેલછા લાગી છે. છેલ્લા પાંચ વર્ષામાં આવા મહેાત્સવા જેટલા ઉજવાયા છે તેટલા તેથી આગળના પચ્ચાસ વર્ષોંમાં પણ ઉજવાયા નહિ હાય. કાઇ દશ વર્ષનુ તે કાઇ પચ્ચીસનું, કાઇ પચ્ચાસનુ તા કોઇ સાઠ વર્ષનું આયુષ્ય પુરૂં કરે છે કે આવા કાઇ સમારભ ઉજવાય છે. જે સ’સ્થાએ જનસમાજની હું એક યા બીજા ક્ષેત્રમાં મહેવની સેવા કરી હાય તે સંસ્થા આવે -- ઉત્સવ ઉજવતી હાય તે તેમાં તે કશું વિરાધ કરવા જેવું નથી " લાગતું, પણ 'આજ કાલ તા એવી 'સ્થએ પણ આવા સમારંભે ઉભા કરે છે કે જેનુ આપણે પહેલાં નામ સરખું” પણ સાંભળ્યું ન હાય. આ બાબતમાં વિવેક અને ઔચિત્ય બુદ્ધિના ઉપયેગ થવાની ખાસ જરૂર છે.”
સસ્થાઓના પગલે હવે દેશી રાજાઓએ આવા સમાર'ભા ઉભા કરવા માંડયા છે. ગાદી ઉપર આવ્યા અને પચ્ચીશ વર્ષો થયાં કે રજત મહાત્સવની તાંબત વાગવી શરૂ થાય છે. કઇ કાળથી પોતપેાતાના રાજ્યમાં રાજ્ય તરફથી રાજાને જન્મ દિવસ ઉજવવાની પ્રથા ચાલતી આવી છે. પેાતાના જન્મદિવસે રાજ્યની નિશાળામાં સાકર વહેં ચાય, દરબાર ભરાય, ગાર્ડન પાર્ટી ગેાઢવાય, ગરીમેને તેમજ બ્રાહ્મણને અન્નવસ્ત્ર અપાય, રમત ગમતની ઠેકાણે ઠેકાણે “ગઢવણી થાય અને રાજ્ય તરફથી પ્રજાકલ્યાણુ સાધતી જુદી જુદી પ્રવૃત્તિઓને નાની મોટી રકમોથી નવાજવામાં આવે. આ રીતે રાજાના જન્મ દિવસ પ્રજાને મન એક મહાન ઉત્સવના ગણાતા અને તેને સવ ભાર રાજ્ય પાતે ઉપાડતુ
પણુ આજકાલના રાજાઓના રજત મહેસવા જુદીજ રીતે ઉજવાય છે. રાજ્યના સૂત્રસ ચાલનથી પ્રજાની અગેવાનોની એક સમિતિ ઉભી કરવામાં આવે છે. આ સમિતિ પ્રજા પાસેથી બને તેટલા પૈસા ઉધરાવે છે. આ ઉધરાણી પાછળ રાજા તેમજ રાજ્યાધિકારીઓનુ અમુક પ્રકારનું દેખાણુ ચાલુ હોય છે. આ સમિતિના પ્રતિનિધિ મુંબઇ, કલકત્તા જેવા શહેરમાં પણ આવે છે અને આવા મેટા શહેરામાં રહેતા તે તે રાજ્યના પ્રજાજના પાસેથી મોટી મેટી રકમે ઉધરાવે છે. આ રીતે પ્રજા પાસેથી એકઠી કરાયેલી રકમ રાજાને હવાલે કરવામાં આવે છે જેના ઉપયાગ રાજાની મરજી પ્રમાણે થાય છે.
મા કરવામાં આવે છે અને કેટલુક દ્રવ્ય રજત મહત્સવને લગતા
-ઉત્સવ સમારંભ પાછળ ખરચાય છે. આમ પ્રજા પાસેથી દબાણુથી એકઠા કરવામાં આવતા દ્રવ્યમાંથી પેાતાના રજત મહેાસવ ઉજવવા એ એક પ્રકારની ઉજળી ગુડાગીરી જ છે. દબાયલી પ્રજા ‘જી હજુર’ની મને દશામાંથી ઉંચે આવી શકતી જ નથી. રાજા દેવું હોય કે દાનવપ્રજાએ તે તેની પુજા કરવી જ રહી અને તેનાં પ્રીતિ મદિરા ઉભા કરવા રહ્યાં.
રીતે
આવી જ રીતે આજકાલ પાલીતાણાના ઢાકાર સાહેબ પોતાના રજત મહાત્સવ ગોઠવી રહ્યા છે. પાલીતાણાના ઠાકોર સાહેબના અગત જીવન વિષે કે તેમનાં રાજ્ય વહીવટ વિષે કાને કશું જ કહેવાપણ નથી. તેમની ઉજળી કારકીર્દી દરમિયાન રાજ્યની આર્થિક સ્થિતિ ઘણી જ સુધરી છે. અને પ્રશ્ન સાધારણ રીતે સુખી છે. રાજા અને પ્રજા વચ્ચે મીઠી મહેાબત છે. પણ ાકાર સાહેબે પાતાના રજત મહાત્સવને અંગે અખત્યાર કરેલી નીતિ ભારે વિલક્ષણ છે અને તે તરફ "જાહેર જનતાનુ ધ્યાન ખેંચવુ જરૂરી છે. બીજે સ્થળે તે આવા રજત મહાસવામાં પ્રજાજતા પાસેથી સારી સારી રકમ ઉઘરાવવામાં
તા. ૧-૨-૪૫
લાવીને રક્રમા ઉઘરાવવામાં આવી છે. પાલીતાણાના જૈન ગુરૂકુળને આ રજત મહોત્સવમાં રૂ।. ૫૦૦ ભરવા પડયા છે; જેનું બાળાશ્રમને પણ લગભગ એટલી જ રકમ ભરવી પડી છે. જુદી જુદી ધમ શળાઓને તેમજ ખુદ આણુંદજી કલ્યાણજીની પેઢીને પણ આ રજત મહોત્સવના ફાળામાં કાંતે કાંઇ આપ્યા સિવાય છુટકા નથી. ઉપર જણાવેલી બે સસ્થા જૈન સમાજની ઉદારતા ઉપર નભે છે અને કેળવણીના ક્ષેત્રમાં બહુ ઉપયોગી સેવા કરે છે. નિરાધાર અને ગરીબ માબાપનાં બાળકોના નિભાવ થાય અને તેમને સારૂ' શિક્ષણ મળે એ હેતુથી ત્યાં જતા આવતા યાત્રળુઓ આ સંસ્થામાં નાણાં ભરે છે. આવી રીતે એકઠા થયેલા દ્રવ્યમાંથી તે તે સસ્થાના અધિકારીને રાજાની કેવળ અદ્ભુતાને પોષનારા રજત મહેાત્સવના સમારંભમાં એક પણ પાઇ આપવાના અધિકાર નથી. પણ દેશી રાજ્યમાં ઉભી કરેલી શિક્ષણસ સ્થાઓના અધિકારીને આ બાબતમાં બહુ દોષ કાઢવા યોગ્ય નથી–કારણ કે તે તે સંસ્થ દેશી રાજ્યમાં રહી અને તે તે સંસ્થાના અધિકારીએ ઘણુંખરૂ મુંબઇવાસી અથવા તે અન્યત્ર વસનારા રહ્યા. દેશી રાજાની જોહુકમી જુદા જ પ્રકારની હેાય છે. રીઝે તે રાજા, અને રૂઠે તે રાક્ષસ' આવી તેમની રાજ્યનીતિ હોય છે. રાજાને નારાજ કરીને સંસ્થા ચલાવવા જતાં અનેક પ્રકારની મુશ્કેલી ઉભી થાય છે. કારણ કે અનેક બાબતેમાં રાજ્ય સાથે આવી સંસ્થાઓને કામ લેવાનુ હાય છે અ એક વખત કાંઇ બાબતમાં રાજા આડા પડે તે તેની સામે અંગ્રેજ સરકાર તા શુ પણ દશ્વરના ઘેર પણ અપીલ થઇ શકતી નથી. પણ આશ્ચર્ય જનક પ્રશ્ન તે અ છે કે આવી સંસ્થાઓને મળતુ ધન મૃતસમું દુધ આપતી ગાયે ા મેઢા આગળ ધરેલા ઘાસના તરા વુ છે. અને ગૌપાળક કહેવાતા દેશી રાજાએ ગાયે ના મદ્રામાં પડેલાં તરણાં આવી રીતે ઝુંટવી લઇને પેાતાના રજત મહોત્સવ ઉજવવામાં એવે તે કયા આનંદ અને કૃતકૃત્યતા અનુભવતા હશે ? આ તે ખરેખર મૂર્તિ મન્ત કલિયુગ છે! પાનદ
આવે છે. પણ અહિ તે માત્ર પ્રજાજનો પાસેથી જ નહિ પ રાજ્યમાં ઉભી કરવામાં આવેલી અનેક જૈન સંસ્થાઓ ઉપર દબાણ
સુધારા.
પ્રબુદ્ધ જૈન અંક ૧૮ મામાં “સંધના વાર્ષિક વૃત્તાંત” ના હેડીંગ નીચે રાહત માગે ખર્ચાયલા રૂા. ૭૪૧૯-૩-૦ છપાયા છે તેને બદલે રૂા. ૭૩.૩-૪-૦ વાંચવા અને રાહતમાં સમાજના સુસ્થિત વગે શ. ૯૦૭૪-૧૦-૦ પ્યાનું જે લખાયુ છે તે જંગ્યાએ રાહત અને હસ્તઉદ્યોગ માટે ૮૩૦૯–૧૪૩ ૨૦૦૦ની સાલ દરમ્યાન આવ્યા છે એમ વાંચવુ.
મંત્રીઓ, સુઈ જૈન ચુવક સધ
સની રાહત પ્રવૃત્તિ
સધની રાહત પ્રવૃત્તિ છેલ્લાં દાઢ વર્ષથી ચાલે છે. આ યાજનાના આજે આશરે ૬૫કુટુ એ. લાભ લે છે અને દર માસે રૂા. ૫૦૦ લગભગ વહે ચવામાં આવે છે. આ રાહત પ્રવૃત્તિને વિસ્તારવાની સધની કાર્યવાહક સમિતિ વિચાર કરી રહી છે. આજે જે યોજનાના અમલ થઈ રહ્યો છે તેને પહોંચી વળવા માટે તેમજ તેના કાર્યોપ્રદેશ જે રીતે વિસ્તારવામા આવે તે વિસ્તૃત યોજનાનો અમલ સરળ અને તે માટે આપ આપનાથી અને તેટલું દ્રવ્ય આપેા. આપની આસપાસ રહેતા રાહતની અપેક્ષા ધરાવતા જત કુટુ ખાને સધના કાર્યાલયમાં માકલા, અમને મદદ પનારાને તેમજ અમારી પાસેથી મદદ લેનારાના ખન્નતા અમને ખાસ ખપ છે.
મંત્રી, રાહત સમિતિ