________________
તા. ૧-૨-૪૫
પ્રભુ
તે નાશ પામતા દેડાડી કરતા હતા. તે આગળ જ ધપતા હતા. તેમના ચેડા સમયના જીવનમાં પણ પીછેહઠને સ્થાન ન હતું. તેમણે અમને કહ્યુ કે “ ડગલું ભર્યુ” કે ન હતું ન હતું.
',
આખને કઈ રીતે સ્થિર કરવી તેને તે ખ્યાલજ ન આવે. ઘડીમાં નદીમાં આવતા તેની તરગા જોવા અને ઘડીમાં વૃક્ષરાજીએ તરફ નજર નાંખવી અને તેમની સુંદરતાનુ પાન કરવું. આવુ આખા રસ્તે ચાલ્યા કરતુ હતુ. પરંતુ ખરૂ જેવાનું ત્યાર પછી આવ્યું. કલ્પનામાં પણ ન આવે એવા હીમના પતે તેા અમને ધેલા બનાવી મૂકયા અને નાનપણની જેવી મસ્તીએ ચઢયા. બર્ના ગેળાએ બનાવી એકમેકને માર્યાં. ખૂબ રમ્યા, અને થાકયા. પડાવ પણુ અહી’જ (ચંદનવાડી) નાંયેા. સાદું ભેાજન પણ થાકને લીધે અતિ મિષ્ટ લાગ્યું. અજવાળી રાત્રી હતી. થોડી સ’ગીતની રમઝટ પછી પ્રાથના કરી નિદ્રાદેવીને શરણે થયા. પ્રભાત થયું. આગળ જવા માટે નીકળ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ બરફના પહાડાનાં દર્શન થવા લાગ્યાં અને છેવટે એક મોટા ધાટ ચઢવાના આવ્યો. પીણુ ઘટ તેનુ નામ. ચઢાવ ખૂબ કઠણ છે. ચઢતાં ચઢતા મણસ જરૂર હાંકી જાય. ઘેડા પણ થાકેલા હતા. ધીરે ધીરે ઉપર ચઢયા અને વિસામા લીધે અને વળી પાછા ચાલી નીકળ્યા. રસ્તામાં તેજપાળ કરીને એક સ્થળ આવે છે. તેની પણ સુ'દરતા મનને ગમે અને આંખતે હારે તેવી છે. પછી વાયુ જન કરીને સ્થળ પાસે આવ્યા અને આ સર્વે નિદ્ગાળતાં નિકાળતાં છેવટે શેષનાગ આવી પહોંચ્યા.
શેષનાગ એક બહુ મેહુ સરેવર છે. સાત પતા સાત સપના માથાની ફેણની માફક તેના કીનારા પર ઉભા છે. તેમાં બરફ અને ઝરણા એનાં પાણી ભરાય છે. પાણીના રંગ તથા તેની નિમળતા અજબ છે. કાચની નિમાતા પણ તેની આગળ એછી કહી શકાય. સરોવર પહાડના પ્રતિબિંબે ઝીલે છે અને તે પ્રતિબિંબે પહાડ કરતાં વધુ સુંદર જણાય છે, કોઇ વખતે ખાટું રત્ન પણ સાચા રત્ન કરતા વધુ સુંદર જાય છે. આ સુંદર. શેષનાગ તે કાઇ કાળે ભુલાય તેમ છે જ નહિ:
જોજપાળ મૂકયા પછી ઝાડીનું જરાય નામનિશાન નહેતુ: ચાતરક મેટા પત્થરાના પહાડો અને વચમાં બરફ પથરાયેલા, જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં કઇંક તા નવીન હોય જ. શેષનાગ તે જ સૌથી સુદર ચારે બાજુએ મેટા પહાડા અને વચમાં નિળ સરાવર, આ બધું જોતાં કયા માનવી કુદરત પર મુગ્ધ ન બને ?
વિચાર તે થયો કે શેષનાગ થેડે વખત વધુ રકાઇએ, પણ અમરનાથે અમારા પર એવુ' અજબ આકર્ષણ જમાવ્યું હતું કે શેષનાગ છેાડી અમે ચાલી નીકળ્યા અને પચતરણી જવાના ભાગ લીધા. જેમ, જેમ ઉંચે ગયા તેમ તેમ ચારે બાજુએ બરફના ઢગલાઓથી છવાયેલા શ્વેત પહાડે સિવાય બીજુ કાંઇ જ ન જણાય. અમે બરફમાં જ ચાલતા હતા. તેમાં ચાલવાની મઝા કોઇ જુદી જ હતી. બરફમાં ચાલતાં ચ લતાં ખૂબ વાતો કરી થાકયાં પણ ખરા; પરંતુ શારીરિક થાક કરતા આવા સુંદર કુદરતી દૃષ્યાને અને ઇશ્વરની અદ્ભૂત લીલાના વખાણુંને માનસિક થાક ખૂબ હતા. અમારૂ દરેક ડગલું અમને જાણે કે કૈલાસ તરફ જવાના માગ સૂચવી રહ્યું હતું ! અને જાણે કે દૂનિયાથી પર થતા જઇએ છીએ એમ લાગતું હતું. શાંત ખુશનુમા વાતાવરણુ થશેલા મનને પણ શાંત કરતું હતું. એક તામ્બરની શીતળતા, ચારે બાળુએ મેાટા મેટા ભરના જ પાડા, વળી સંધ્યા પડવાને વખત. આમાં અમારી ડાળીષા ચાલી રહી હતી. વચ્ચે વચ્ચે ડાળીમાં બેસતાં ચાકીએ ત્યારે બરફના ઢગલામાં ચાલવાના પણ અનુભવ કરી લેતા હતા. વારે વારે એક જ વિચાર આવે કે ધન્ય છે આ કૈલાસ ભૂમિને અને તેમાં રહેનાર અમરનાથજીતે. અને જો મુશ્કેલીઓથી ડરી જઈં અમેએ પણ અમરનાથ જવાનું મુલતવી રાખ્યુ હોત તો તે કાલ કાલ ભાઇ કાલે”જ થાત. ખરેખર માણસ ઉપર વાતાવરણની અસર તેા જરૂર થાય છે જ. મનની તેમજ વાતાવરણની અપૂર્વ શાળાથી પળવાર માનવી પ્રભુની લીલા પર
જૈન
મુગ્ધ બને છે અને પેાતાનેા બધા ગવ ઉતારી તેના શરણુમાં લીન થઇ પોઢી જાય છે.
લગભગ સાતેક વાગે સાંજે પંચતરણી પહેાંચ્યા. અહીં અમને ઠંડીને ચમકાર જણાયા, એક તે પહાડ અને ખીજી નદીના કિનારા એટલે ઠંડી સારી રીતે લાગતી હતી.. પડાવ પણ અહીં જ નાંખ્યા:
:
પ્રભાત થયું. હવે અમરનાથ ચેટુકજ દૂર હાવાથી આતુરતા અનેકગણી વધી. સૌ જલ્દી તૈયાર થઇ ગયા અને ખૂબ મુશ્કેલ એવા અમરનાથને રસ્તે ચઢવા સૌએ કમર કસી. રસ્તા સાંકડા છે અને ચઢાવ ક છે. તક ચૂકયા તેા અમરનાથના શરણે. પણ છેવટે અમે ખૂબંજ નજદીક આવ્યા. અહીં પણ જેમ નદીમાં રેતી પથરાયેલી હાય તેમ બરફની રેતીના જ ઢગલા પડયા હતા. ચારે બાજુ પુરમ શાન્તિ હતી અન્ય આતુરતાને વેગ વધ્યે જ જતા હતા. “કારે અમરનાથજી આવે અને તેમનાં દર્શન કરીએ” એજ અમો સનુ ધ્યાન હતું:
આખરે શુકાનાં દર્શન થયાં અને અમે સર્વેએ તે પવિત્ર ગુામાં પ્રવેશ કર્યાં. ગુઢ્ઢા ધણી જમ્હોટી છે, ઉપરથી પાણી પડયા કરે છે. અહીં એક જગા છે ત્યાં પાણીના ઝરણુ જેવું છે. આ પાણી અમુક જગાએ આવે છે. ત્યાં તેને બરક થાય છે અને તે બને ઢગલા શંકરના લિંગને દેખાવ ધારણ કરે છે. અહિ બાવાઓએ પેાતાની ધુન લગાવી દીધી હતી. કેટલાક સમાધિમાં બેઠા હતા; કેટલાક સુંદર ઉંચા રાગે પ્રભુ કીર્તન કરતા હતા; આવા ભક્તિના ભાનમાં અમે પણ ભાન ભુલ્યા અને ભક્તિમાં લીન થઇ ગયા. અમર્ ધૂન લગાવવાના વિચાર આવ્યા અને ચાલી ગયા. ખરજ્જુના લીંગને ખાવા અને શ્રદ્ધાળુએ પુષ્પ ધૂપદીપ વંગેરે સામગ્રીથી પૂર્ણ રહ્યા હતા. તે બહુ જ ભક્તિથી શ ંકરપ્રભુનાં યશેાગાન ગાતા હતા. અમને તે માટે માન ઉત્પન્ન થયુ, પરમ ભકત અને પરમ શાન્તિને કવા સુંદર સયાગ !
અહીં બરફના જેવા સફેદ ર’ગના કબુતરા પણું હાય છે, પક્ષીઓ પણ જાણે ગુફ઼ામાં ભકિત કરવા ન આવત! હાય તેમ ત્યાં કબુતરોના એકધાર્યાં કલાકો સુધી બેસી રહેવાથી અમને લાગ્યું. રસ્તામાં કાઈ પણું જગાએ અમે પક્ષી જોયા ન હતા આ કબુતરેને Rock FigionÝ શક પીજીન કહેવામાં આવે છે. અહીં અમે પણ ધૂન લગાવી. આજીવાર કયારે અવાશે તેની ખબર ન હાવાથી પેટ ભરીને નિરાંતે 'દર્શન કર્યાં, છતાં તૃપ્તિ તા ન જ થઇ. આવા સુંદર સ્થળને છાંડતાં કાને દુઃખ ન લાગે? પણ શું કરીએ આપણુંને હજુ અમર થવાને વાર છે. એ સ્વર્ગીય ભૂમિને હાડતાં અમને બહુ ગ્લાનિ થઇ. આખરે દૂર ને દૂર જતા ગયા તેમ તેમ મનને આનંદ ઘટવા લાગ્યા. છેવટે અમેં પહેલગામ આવી પહોંચ્યા.
જૈન સુભાષિત
વંગા ઘરુવત્સ્યેન્ત, સમલૈંગ જોવિટ્ ॥ ૧૧૨ ॥ पूर्वजेषु दरिद्रेषु दिदरिद्रासतोह क्रः ।
જો રા રોયામિમૂતેષુ તેવુ જામયતે હન: ॥ ૧૧૪ ॥ બુદ્ધિશાળી લોકો બાપદાદાને સારાં કામમાં જ અનુસરે છે. પૂર્વજો દરેક કે રેગી હેાય તેથી નિધન કે રેગી રહેવાની કામના કાણુ કરે यथा यः शीकश्वेत स्वर्णमाणिक्य खानिषु ।
प्राप्तासु कुरुते विद्वानुत्तरोत्तरसंग्रहम् ॥ १५५ ॥
લેાઢા, સીસા, રૂપા, સેાના તથા માણેકની ખાણું આવે તે બુદ્ધિશાળી પુરૂષ આગલી આગલ છેડીને પાછલી પાલીથી લાભ ઉઠાવે છે. यः पुनः प्राग्मया प्राप्तमित्यस्येव सादरः ।
नोत्तरोत्तर संग्राही स शोच्यः खल बालिशः ॥ १५६ ॥
પણ આ મતે પ્રથમ મળ્યું હતુ એમ" કરીને લેઢાને જ જે માર્ગુસ આદર કરે અને એના પછી મળી આવેલી સરસ વસ્તુને ન સધરે તે મૂખની દશાશાચનીય છે. ( ઉપદેશચિન્તામણુિ—મીજો અધિકાર )
વાલજી ગાવિજી દેસાઈ,