SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ सस्स आणाए उबठिए मेहानी मारं तति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન सत्यतां वदेद्वात्वम्ः પ્રબુદ્ધ જૈન ૧૯૪૫ ફેબ્રુઆરી ૧ શકયતા અને અશકયતાના વિચ । સાથે અમે અમરનાથ જવા નીકળ્યા. અમરનાથ જઇ આવનાર સર્વે ત્યાંની મુશીબતે એવી રીતે વર્ણવતાં કે અમને પણ લાગ્યું કે કદાચ ખૂબ મુશ્કેલ તે નહિ હેયને. જૈન ધર્મ અને આજના જેનાનું કર્તવ્ય પણ અમારા ત્યાં જવાનો નિશ્ચય ખૂબજ ટ હતા. તેને ડગાવવામાં તેમનાં મુશ્કેલીનાં વહુ ના સફળ થયા નહિ અને અમારી અડગતાએ વિજ્ય મેળવ્યો. ત્યાં જઇ આવ્યા પછીજ અમને ખબર પડી કે તેઓની મુશ્કેલીએ તેમને પોતાનેજ આભારી હતી. સાધારણ રીતે કંડા પ્રદેશમાં જવુ હાય - એટલે પૂરતી સામગ્રી સાથે રાખ્યા વિના જવાય જ કેમ અને તેથી તેા. જરૂર હેરાન થવાય. અમેએ તેમની મુશ્કેલીઓ સારી રીતે સમજી લીધી હતી એટલે સપૂ` સગવડ સાથે જ અમે નીકળ્યા હતા. અમરનાથ જવાને અમારે ઉત્સાહ તે પહેલેથીજ હતા. પણ જેમ જેમ અમે તેની નજીક આવતા ગયા તેમ તેમ ઉત્કંઠા વધતી જ ગ. એ શુક્ા પાછળનું રહસ્ય તે અમને વારે વારે યાદ આવે છે. અખરનાથને લગતી દલકથા નીચે મુજબ છેઃ પાવ તીજીને અમર થવાની ઇચ્છા થઈ અને તેમણે શિવજીને વાત કરી. શિવજીએ તેમને અમર કરવા.. વચન તે આપ્યું, પરંતુ શું કે હું તમને કઇ એકાંત સ્થાન શોધી કાઢી જણાવીય અને ત્યાં આપણે વાત કરીશું. આ વાત શુકદેવજી છુપી રીતે સાંભળી ગયા અને તે હું પણ તેમની સાથે એકાંત સ્થળમાં જવાની તૈયારી કરી. શિવજી પાર્વતીને અમરનાથનીજ શુક્ા પાસે લઇ આવે છે અને ત્યાં તે બન્ને વાત કરતા હાય છે ત્યારે શિવજીને ગુફામાં માણસ હાવાની ખબર પડે છે. આવી તેઓ ઉશ્કેરાઇ જઇ શાપ આપે છે. તેથી શુકદેવજી પક્ષી બની જાય છે અને ત્યાં વસવાટ કરે છે. શીવજી જેવા મહાપુરૂષને પણ પોતાની વાત કાઇ સાંભળી જાય માટે ક્રોધ આવ્યા ખરા ! . તાઃ ૨૨-૧૧-૪૫ ના રાજ થીસે પીકલ સેાસાયટીના અગ્રગણ્ય પુરૂષ-વિય શ્રી જિનરાજદાસ ભાવનગર ગયેલા તે દરમિયાન તેમને શ્રી જૈન ધર્મ પ્રસારક સભામાં નિયંત્રણ આપવામાં આવેલું. આ ‘સભાની આજ સુધીની ઉજ્જવળ કારકીર્દી પોતે અનુભવેલી પ્રસન્નતાં વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે “મારા અભ્યાસ ઉપરથી હુ· ખાત્રૌથી કહુ છુ કે "જૈન ધમ હિંદુસ્થાનને જુનામાં જુને ધમ છે. આય લેાકા હિંદુસ્થાનની ખીજી બાજુ એરા વૈદિક ધમ સાથે આવ્યા. તે પહેલાં ઘણુ જુના વખતથી હિંદુસ્થાનમાં જૈન ધમ' પ્રચત્રિત હતા, અને આ ધમની જ્યાત સમયે સમયે ઉપસ્થિત થયેલા તીય કરાએ જીવતી અને ઝળહળતી રાખી હતી. આ ધંના અનુયાયીઓ બદલાયા હશે; ધર્માંના બાહ્ય આંકારમાં કેટલાક ફેરફારો થયા હશે, પણ તે ધમના મૂળ સિદ્ધાન્તા તે અખંડ એક સરખા આજ સુધી જળવાઇ રહ્યા છે.” શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ વિષે ૨. ઉલ્લેખ કરતાં તેમને જણાવ્યુ કે “થાએસેઝીકલ સેાસાયટીના મુખ્ય કેન્દ્ર અદિયારમાં પણું... એક બહુ જ મોટું પુસ્તકાલય છે. તેમાં દશ દુજાર જેટલા હસ્તલિખિત ગ્રંથ છે જેમાંના કેટલાક તાડપત્ર ઉપર લખાયેલા છે.. આવી જુની હસ્તલિખિત પ્રતે મેળવવી, સંગ્રહિત કરવી; સુરક્ષિત રાખવી તેમજ યથાવકારો છપાવીને બહાર . પાડવી એ ખરેખર એક ઉત્તમ કાય છે. કેટલીયે જુની અંતે આજે ખાનગી માણસાના ધરમાં ઉધાન ખાઇ રહી હશે તેને હસ્તગત કરી કરીને આવા પુસ્તકાલયમાં સુરક્ષિત બનાવવી જોઇએ. આ બાબતમાં અદિયારના પુસ્તકાલયમાં કેવી વ્યવસ્થા છે તે નજરે જોવાની અહિંના ભ અને હું ખાસ ભલામણુ કરૂ છું. જૈન ધર્મના સિદ્ધાન્તાના આપણા જીવનમાં વ્યવહારૂ અમલ કવે હાઇ શકે તે વિષે પાત્તાના વિચારાનુ નિરૂપણ કરતાં તેમણે જણાવ્યુ કે “ જૈન ધર્મ અહિંસાનું, ખારૂં પ્રતિપાદન કરે છે. અજ્ઞાનપીડિત ગરીબ. માણસને અપેાગ્ય લાભ લેવા, મુડીના જોરે તેમનુ શાષણ કરવું, તેએને આર્થિક ગુલામીમાં રાખવા, તેમની સામાન્ય જરૂરીઆતે સામું પણ ન જોવુ, ગરીબ માણુસાને ચુસી ચુસીને અઢળક પૈસા એકઠા કરવા, આવા કૃત્યો કવળ હિંસામય છે. જૈનના મારા ભાગ વ્યાપારમાં પડેલો છે. તેમાંના કેટલાક લક્ષાધિપતિએ તા. ૧-૨-૪૫ અને કાઇ કાઇ કરાડપતિએ છે. મીલ ઉદ્યોગ, શેર બજારા, દાણાબજાર, કાપડ બજારો આવા અનેક ધધાઓ તેમના હાથમાં છે. ખરા જન વ્યાપારીએ એવી છાપ પાડવી જો એ કે તે કદિ અસત્ય ખલે નહિં કે, ખેલ્યુ વયના પાઠ્યા વિના રહે નહિ, મેાટા મોટા સેદાની ગમે તેવી ઉથલાપાથલમાં ગમે તેટલી લાભ હાનિ હેય પણ તે કદિ અન્યથા વચને કાઢે નહિ, ગરીબ શ્લોકાની ચુસણુનીતિમાં તેને કાઇ ભાંગ, સાદે જ નહિ આવા પ્રકારની વ્યાપારનીતિની જૈન વ્યાપારીઓએ અન્ય સમાજ ઉપૂર્ણ છાસ પાડવી જોઇએ, થોડા પણ વ્યાપારીએ આવે નિશ્ચય કરે, આવું વ્રત લે તે પણ તેની બહુ જ મજબુત અસર નીપજે કાળા બજારા ઉભાં કરવાં અને તે દ્વારા ધન એકઠું કરવું એ ખરેખર અધમ છે. આવુ કા ખરા જૈનને દિ. શાભે નહિ. આવી રીતે - અધમ થી મળેલા પૈસે કદિ ટકતા નથી. આ પૈસે નીતિ અને અમરનાથ (ચાડા દિવસ પહેલાં હું ભાવનગર હતા તે દરમિયાન જુના પત્રો અને લેખા વી*ખતાં એક મિત્રે કેટલાય વર્ષો પહેલાં લોહુ અમરનાથનુ વર્ણન મળી આન્યુ'. આ કાનુ' લખેલું છે તે યાદ આવતુ' 'નથી. તે 'જેવુ' મળ્યુ તેવુ' અહિ હું પ્રગટ કરૂ છું. પર્માન’૬) પહેલગામ છેડયા પછી ચદનવાડી આવ્યુ જે ત્રણેક માઈલ દૂર છે, રસ્તે ધણેાજ મનેર'જક લાગતા હતા. ખાસ કરીને ચંદનવાડી પહોંચ્યા એટલે જાતજાતના શુરૂ, ચીનાર અને બીજા કેટલાક ઝાડે।ના જીયેાના જુથેએ અમને “ ઝુકી ઝાડનાં ઝુંડની ઝાઝી ઝાડી '' પંકિતની યાદ આપી. નદીના પ્રવાહ પુર જોસમાં વહેા હતેા. તરગા ઉઠતા ધર્મના અધઃપતનનું પરિણામ છે તેમ જ કારણ બને છે. મેાટા વ્યાપારીની જેમ નાના વ્યાપારી પણ પાંતાની ટેક રાખી શકે છે અને એ રીતે નાના વ્યાપારીપણું ચારે બાજુના અંધકારથી ભરેલા આ જગતમાં નાનામાં નાની જ્યોતથી બીજા અનેકને માર્ગદર્શક બની શકે છે. આવી વ્યાપારી નીતિવાળી એક નાની પણ વ્રતધારી સંસ્થા જન સમાજનુ' અનેકવિધ કલ્યાણ સાધી શકે છે.” પુરુહિતા, પાદરીઓ, મૌલવીએ અને બીજા ધર્મગુરૂને ઉર્દૂ. શીને તેમણે જણાવ્યુ કે “1 ણુંખરૂ ક્રિયાકાંડમાં માનનારા અને રચ્યાપચ્યા રહેનારા જોવામાં આવે છે. નાના વાડાના અનુયાયીઓ ઉપર પોતાનું વન કેમ રહી શકે તેને જ વિચાર. ચોવીશે કલાક તેમના મગજમાં ઢોળાયા કરતા હાય છે, અને તેથી તેમને ઉપદેશ માનવીના જીવનને સ્પર્શી શકતા નથી. તેમના ધર્મોપદેશ કેરળ વાણીના વિલાસ જેવા બની રહે છે. આવા ધમગુરૂઓથી સમાજ જરા પણ ઉંચે આવી શકતા નથી. તેથી ઉપર. જણાવ્યુ* તે મુજબ આજના સમાજને જેટલી જરૂર જૈન ધર્મના સિદ્ધાન્તાને બરાબર વતનમાં ઉતારતા તથા ન્યાયપૂર્ગુ દ્રવ્યેપાજ ન કરતાર વ્યાપારીએ ની છે તેટલીજ જરૂર ધર્મના મૂળ તત્વનાને સમજનાર અને પોતાના ઉચ્ચ ચારિત્ર્ય વધુ સાજીવાને ઉપદેશ આપનાર ધર્મગુરૂઓની છે.
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy