________________
પ્રશુદ્ધ જૈન
રીતે અને પ્રકારે પેાતાની રક્ષા કરવી એજ તેના મુખ્ય ધમ બને છે, અને તે હેતુ સિધ્ધ કરવા માટે કોઇ પણ રીત કે કાર્ય પધ્ધતિગમે તે પ્રકારની—તદ્દન વ્યાજબી છે.” આને અહિંની લીગી, મડળામાં એમ અથ કરવામાં આવે છે કે ચુંટણીનું કામકાજ ચલાવવામાં યાગ્યા– ચેાગ્યતાને કરશે। વિચાર રાખ્યા સિવાય સારા ખરાબ બધાં જ સાધને વાપરવાની પ્રાન્તેને નિરપવાદ છુટ આપવામાં આવી છે. પરિણામે રાષ્ટ્રવાદી મુસલમાના વિષે ખેાટા અહેવાલો ફેલાવવામાં આવે છે. ઉપર જણાવેલ માદક પરિપત્ર આગળ ચાલતાં જણાવે છે કે લીગના મુદ્દાઓ તરફ મુસલમાનેાની સહાનુભૂતિ વધતી રહે તે હેતુથી જ્યાં જ્યાં શકય હાય ત્યાં ત્યાં કામી પ્રશ્નો બધી સ્થાનિક લીગાએ એકદમ ઉભાં કરવા. આવા પ્રશ્નો ઉપસ્થિત કરવાથી કોંગ્રેસ અને રાષ્ટ્રીય મુસલમાનાના પક્ષ નબળા પડરો અને હિંદુ મહાસભા અને લીગને મજબુતી મળશે તેથી આવા મુદ્દા ઉપસ્થિત કરવાથી અનિષ્ટ પરિણામા આવે તે તેની જરા પણ ચિંતા નહિ ધરવાનું મુસલમાનને સૂચવવામાં આવ્યું છે. લડાઇ પહેલાં કોંગ્રેસ પ્રધાન મંડળેા કેટલાક પ્રાંતાના વહીવટ ચલાવતાં હતાં તે દરમિયાન કેંગ્રેસ પ્રધાન મંડળેાના હાથે વાસ્તવિક રીતે અનેલા કે કલ્પનાથી ઉભા કરેલા અત્યાચારાના અતિશયોકિતભરેલા અહેવાલા પુસ્તિકા અને પત્રિકા દ્વારા પ્રગટ કરવાનુ પણ પ્રાન્તિક સમિતિઓને કહેવામાં આવ્યું છે. સાથે સાથે લીગની મધ્યસ્થ પાર્લો-મેન્ટરી કમીટી પણ આવી પુસ્તિકા અને પત્રિકાઓની હારમાળા પ્રાંતામાં પ્રચાર કરવા માટે તૈયાર કરી રહી છે. 'મુસલમાને ને જીવવા માટે જરૂરી જગ્યા' બંગાળાના દુષ્કાળ માટે લીગ જવાબદાર નથી' લીગી પ્રધાન મ`ડળાની કાર્યસિદ્ધિ’ ‘પાકીસ્તાનમાં લઘુમતી વર્ગાનુ સ્થાન' ‘પાકીસ્તાનના ફાયદાઓ' ‘ક્રીપ્સની વાતા' ‘સીમલા પરિષદ’ અને ‘સીકંદર–ઝીણા-તહનામુ”-આવાં એ પુસ્તિકાઓનાં નામ રહેશે. પ્રસ્તુત માગ દશ ક પરિપત્ર એ પણ જણાવે છે કે રાષ્ટ્રવાદી મુસલમાના વિરૂદ્ધ પ્રચાર કરવા માટે તેમજ તેમને ‘કાકર’ તરીકે જાહેર કરવા માટે મૌલવી અને ઉલેમાઓની જેટલી બને તેટલી મેટી સેનાને ગામડાંઓમાં રવાના કરવી જોઇએ.”
જો આ પરિપત્રને લગતી હકીકતા પ્રમાણભૂત હોય તે આપણે એમ જ માનવું રહ્યું કે આપણી કામી એકતાની ગમે તેટલી ઉંડી અને પ્રમાણીક નિષ્ઠા હાય તેાં પશુ અને આપણે સર્વનુ સતે મુખી કલ્યાણ ગમે તેટલુ ઇચ્છતા હોઇએ તાપણ આ પરિપત્ર જે પ્રકારના ઝેરી પ્રચારને વેગ આપી રહેલ છે .તેના પરિણામે અરાજકતા અને આન્તર વિગ્રહને નેાતરતી કાઇ ભયંકર આંધી આ દેશ ઉપર આવી રહી છે. ઉપર જણાવેલ પરિપત્ર પાછળ કોઇ પિશાચી મનેદશા કામ કરી રહી છે. પેાતાની કામની અજ્ઞાન અને ધર્માંધ જનતાને પાકીસ્તાનના શરાબ પાયે રાખવા એ જ તેની નીતિ છે. આપણે આશા રાખીએ કે મુસલમાને ના સમજી અને વગદાર વગ પરસ્પર વિનાશના ભાગે ઘસડાઇ રહેતી પેાતાની કામને સાચા ભાગે ટકાવી રાખવા જેટલું સામર્થ્ય અને શકિત દાખવશે અને રાષ્ટ્રશક્તિના અત્યન્ત હ્રાસ કરતી અને સરકારી હુકુમતની જ આવરદા લંબાવતી આ ધાતક પ્રચારનીતિને ચેગ્ય સામને કરશે. પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંધની પર્યુંષણ વ્યાખ્યાનમાળા વિશેની વિગતે આગળના એ અંકમાં પ્રગટ કરવામાં આવી છે. આવી વ્યાખ્યાનમાળાએ ચેાજવાના અને તે દ્વારા નવા વિચાર-પ્રદેશા તરફ જૈન સમાજને આકષવાના ખ્યાલ વેગ પકડતા જાય છે અને સ્થળે સ્થળે પર્યુષણુ વ્યાખ્યાનમાળાની શરૂઆતા થતી જોવામાં આવે છે. અમદાવાદ જૈન યુવક સંઘે દર વર્ષ` માર્ક
આ વર્ષે પણ પ પણું વ્યાખ્યાનમાળાની સુન્દર યોજના પુરી સફળતાપૂર્વક પાર પાડી હતી અને જૈન જૈનેતર જનતાએ તેના ખુબ લાભ લીધેા હતા. અમદાવાદના સાક્ષર વગે` આ વ્યાખ્યાનમાળાને હુંમેશ માક સારો સહકાર આપ્યા હતા. મુંબઇમાં પણ એ એક વર્ષથી ચાલુ થયેલી કચ્છી
તા. ૧-૧૦-૪૫
શા ઓશવાળની વાડીમાં ભરાતા પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષે પણ ચાલુ રહી હતી. ધાર્ટકૅાપરના સ્થાનકવાસી સંધે આ વર્ષે પપણું વ્યાખ્યાન માળા ગેાવવાની પહેલ કરી હતી અને તેને ત્યાંની જૈન જનતાએ ખુબ ઉત્સાહ અને સહકારથી આવકારી હતી. ભાવનગરમાં પણ શ્રી. ત્રીભાવનદાસ ભાણુજી કન્યાશાળાના સંચાલકો શ્રી નમદા બહેન રાવળે અને ગૌરી બહેન ત્રિવેદીએ આ વખતે પર્યુષણ વ્યાખ્યાનમાળા યેાજવાનુ` સાહસ કર્યું હતું અને આશરે દશેક વ્યાખ્યાતાને ક્રમ ગાવ્યો હતે. આ બતાવે છે કે જુની પરિપાટી મુજબ ચાલતાં જૈન ઉપાશ્રયમાં જૈન સાધુઓનાં વ્યાખ્યાનોમાંથી જૈન સમાજને અને ખાસ કરીને ઉગતી પ્રજાનેા રસ ધટતા જાય છે અને લોકેા કાંઇ નવું જાણવાનું—વિચારવાનું–માંગે છે, શેાધે છે. આ ભુખ દિન પ્રતિદિન વધતી જાય છે અને તેને જુના ચીલે ચાલતી સાધુસંસ્થા કાઇ પણ રીતે પહેોંચી શકતી નથી. કલ્પસૂત્રનાં પાન પાનમાં લોકોને હવે રસ રહ્યો નથી. જૈન આચાયેની જુનવાણી શૈલી લેાકેાને અને ખાસ કરીને શિષ્ટ વને હવે જરા પણુ આકર્ષતી નથી. કાળ બદલાયા છે, વાતાવરણ બદલાયું છે, લેાકમાનસ બદલાયું છે. એને ઝીલે અને નવું જીવનદર્શન આપે એવી વ્યાખ્યાન પ્રવૃત્તિ જ આજે આવશ્યક તેમજ આવકારદાયક અને તેમ છે. જૈન સાધુએ આ બરાબર સમજે, પેાતાનાં દષ્ટિકાણ બદલે, જુના વિચારનાં ઋણુ વસ્ત્રોને પરિત્યાગ કરે, નવરચના તરફ લઇ જતા નવ વિચારના વાધા ધારણ કરે અને એ મુજબ પેાતાના માનસને અને બાહ્યજીવનને સંસ્કારે તે જ તેમનું ઉગતી પ્રજામાં સ્થાન રહેવાનુ છે. એમ જો બની ન શકે તે જનતાને દોરવાના મેાહુને હમેશાને માટે તે નિલાંજલિ આપે.
મતપ્રદાનના અધિકાર અને સયુક્ત કુટુંબ
ગયા અંકમાં આ સબંધમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું હતું:વિશેષમાં અવિભક્ત કુટુંબ માટે એવી ગેઢવણુ છે કે જ્યાં એ કરતાં વધુ માણસે એક ધરમાં રહેતા હૈાય ત્યાં દરેક માણસ દીઠ ભરાતુ ભાડું આ પ્રમાણે ગણવામાં આવશે;-ધરનું જે ભાડુ હાય તેને ધરમાંના માણસાની સખ્યા વડે ભાંગવામાં આવશે અને જે આંક આવે તે રકમ તે પ્રત્યેક માણસ ભાડા પેટે આપે છે એમ ગણાશે.” આ માર વિધાન ભૂલભરેલુ' હતું એમ મને માલુમ પડયું છે. આ સંબંધમાં સરકારી નિયમ એવો છે કે સયુક્ત કુટુંબ એક ઘરમાં સાથે રહેતુ હાય અને તે ધરનુ મુંબઈ શહેરમાં મસિક રૂા. ૫ અથવા તેથી વધારે અને બહારગામ કે ઉપનગરમાં માસિક રૂા. ૧૫ અથવા તેથી વધારે ભાડુ હાય તા તે ધરના ભાડુઆત તરીકે તે ઘરમાં શ્વસતા સંયુકત કુટુંબના મુખ્ય માણસને જ મત આપવાના અધિકાર રહેશે.
આ તેમજ આગળના અંકમાં જણાવેલી અન્ય બાબતે ધ્યાનમાં લઈને જે કાઇને મતાધિકાર પ્રાપ્ત થતા તે પ્રત્યેક ભાઇએ . અને બહેને પેાતાના આ અધિકાર મતદાર પત્રકમાં રજીસ્ટર થયા છે કે નહિ તેની ખાત્રી કરી લેવી અને એ મુજબ જેના અધિકાર રજીસ્ટર થયા ન હેાય તેણે ચાલુ માસની પંદરમી તારીખ પહેલાં પોતાના મતાધિકાર રજીસ્ટર કરાવવા સબંધમાં જે કાંઇ જરૂરી ક્રિયાકાંડ હૈાય તે કરી લેવામાં જરા પણ આળસ કે પ્રમાદ સેવવા નહિ. કૉંગ્રેસે આગામી ચુંટણીમાં ભાગ લેવાને નિય કર્યાં છે અને આ ચુંટણીજંગ ઉપર હિંદની ભાવી રાજકીય ઘટનાના ઘણા મોટા આધાર રહેલા છે. તેથી આ જંગમાં કૉંગ્રેસને પહેલાં કરતાં પણ ઘણી મોટી સફળતા મળે એ માટે જરૂરી સ પ્રયત્ન કરી છૂટવુ એ આજે દરેક દેશવાસીની પ્રથમ જ બને છે. પરમાનદ,
આળાં હૈયાં
પ્રભુદ્ધ જૈનના વાંચકાને પરિચિત ભાઈ વ્રજલાલ ધરમચંદ મેધાણીની કેટલીક કથાઓના સગ્રહ શ્રી મુંબઇ જૈન યુવક સધ તરફથી થોડા સમયમાં બહાર પડનાર છે: આ ૨૫૦ પાનાના દળદાર પુસ્તકની કીમત શ. રા રાખવામાં આવી છે. સંધના સભ્યોને તેમજ પ્રબુદ્ધ જૈનના ગ્રાહકાને આ પુસ્તક રૂા. ૧૫ માં આપવામાં આવશે.