________________
તા. ૧-૧૦-૪૫
:
પ્રભુ દ્ધ જૈન
પાત્ર બની હતી. રાષ્ટ્રીય મહાસભાની દરેક જાહેર સભામાં પણ જેની કેટલાક સમાચાર અને નોંધ
સ્વયંસેવક મંડળ ઘણું ખરૂં હાજર થયેલું જ હોય. આવી જ રીતે શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળને રજત મહોત્સવ કેમી હુલ્લડે દરમિયાન પણ આ મંડળ બહુ સુંદર રીતે રક્ષણ કાય
શ્રી. મુંબઈ જન સ્વયંસેવક મંડળે સપ્ટેમ્બર માસની તા. કરતું આવ્યું છે. ગયા વર્ષે મુંબઈમાં થયેલ અગ્નિસ્ફોટની આંધીએ ૨૦ થી ૨૩ સુધીના દિવસે દરમિયાન વિવિધ કાર્યક્રમ વડે પિતાને જ્યારે કેટલાયે કુટુંબને ઘરબાર વિનાના કરી દીધાં હતાં, ત્યારે મુંબઈ લો રજત મહોત્સવ ઉજવ્યું હતું. આ પ્રસંગે મુંબઈ જન સ્વયંસેવક જૈન સ્વયંસેવક મંડળે નાતજાત કે ધમના કશા પણ ભેદભાવ સિવાય મંડળને પિતાની આજ સુધીની અનેકવિધ સેવાકાર્યોથી અંકિત બહુ મોટા પાયા ઉપર રાહતકાર્ય બજાવ્યું હતું. જેના સેવા થયેલી ઉજજવળ કારકીર્દી માટે જૈન સમાજના ધન્યવાદ ઘટે છે. આ કાર્યની આવી અનેકવિધતા છે તે મંડળ, પિતાનો રજત મંડળની સદ્ગત વિજયધમ સુરિની પ્રેરણાથી ઇ. સ. ૧૯૨૦ માં મહોત્સવ પુરા ગૌરવપૂર્વક ઉજવી શકે છે અને એ પ્રસંગે સ્થાપના થઈ હતી. આ મંડળના સભ્યો સવથા નહિ તે ઘણુ મેટા સૌ કોઈના દિલમાં આ મંડળ પ્રત્યે સદભાવ અને શુભેચ્છાની લોગભાગે શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના છે. એમ છતાં પણ આ ણીએ સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે. મંડળની પ્રવૃતિઓએ અને સેવાઓએ કોઈ નાત, જાત કે ધર્મના આ મંડળની જે બે ત્રણ વિશેષતાઓ છે તે આજના કાળમાં પણ
ભેદ જાણ્યા નથી અને જ્યારે જે સંસ્થાને તેમની સેવાની જરૂર પડી . અસ્તિત્વ ધરાવતી સર્વ કોમી સંસ્થાઓએ ધ્યાનમાં લેવા ગ્ય અને - ત્યારે તે સંસ્થાને આ મંડળે પુરા તન અને મનથી જોઈતી સેવા આપી અમલમાં ઉતારવા એગ્ય છે. એક તે નિર્ભયતા. ગમે તેવું જોખમ ક છે. સામાન્યતઃ જૈન વાડામાં, જમણવારમાં તેમજ પર્વ દિવસેએ ખેડીને હાથમાં લીધેલું સેવાકાર્ય પાર ઉતારવું. બીજી વિશાળતા. આ
જૈન મંદિર પાસે વ્યવસ્થા જાળવવાનું કાર્ય આ મંડળ કરે છે; મંડળ મંડળનાં મૂળ છે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં, પણ તેની : એક સુવ્યવસ્થિત બેંડ ધરાવે છે; સભાઓ, તેમજ પરિષદમાં પણ પ્રવૃત્તિઓની ડાળીઓ અને પાંદડાં પહોંચે છે. રાષ્ટ્રીય મહાસભા સુધી
આજ મંડળ વ્યવસ્થા જાળવવાની જવાબદારી માથે લે છે. છેલ્લી જૈન અને જેમાં હિંદુ મુસલમાનને કઈ ભેદ નથી એવી સર્વ સામાન્ય Q. મૂ. કેન્ફરન્સની બેઠક દરમિયાન તેમણે જે તન તેડીને અને માનવજાતની આરાધના સુધી. આ નિર્ભયતા અને વિશાળતા સાથે જોખમ વહેરીને વ્યવસ્થા જાળવી હતી તે સૌ કોઈની પ્રશંસાને આ મંડળે પિતાની ચોક્કસ મર્યાદા પણ જાળવી રાખી છે અને ગંભીર સ્વરૂપ લે છે. અસ્વચ્છ માટીનું ઝેર લેહીમાં પ્રવેશ કરે છે.
તે છે શુદ્ધ સેવાના ખ્યાલને જ વફાદારીથી વળગી રહેવાની.
. આ મંડળ કોઈ પક્ષાપક્ષીમાં ઉતરતું નથી. તેને નથી નવા એમાંથી ભારે માંદગી પણ પેદા થાય. રૂઝ આવતાં ઘણી વાર લાગે.
કે જુના વિચારના કોઇ ભેદભાવ સાથે કરશે સંબંધ અને તેથી એકવાર મધરાતે ગાંધીજીને ન સતાવવાનું સમજાવવા જતાં કેટ
| સર્વ પક્ષના મમત્વનું આ મંડળ અધિકારી બન્યું છે. તે તે અઠ્ઠાઈ લાક લેકે કહે, “ગાંધીજી તે ઈશ્વરના અવતાર છે. એમને વળી થાક
. મહોત્સવમાં પણ વ્યવસ્થા જાળવે, યાત્રાસંધને પણ સંભાળે, કેન્ફરન્સ કે ?” મેં કહ્યું, ‘તેઓ પોતે જ કહે છે કે હું થાક છું. તેઓ જે ”
અને યુવક પરિષદમાં પણ વ્યવસ્થા કાર્ય માટે જાય અને રાષ્ટ્રીય સાચું ન કહેતા હોય તે તેઓ મહાત્મા નથી અને જો સાચું કહે
પ્રવૃત્તિઓમાં પણ એજ કાર્ય માટે હાજર હોય. આ મર્યાદા એજ છે એમ કબુલ કરો તે આવા થાકમાંથી એમને જરૂર બચાવો. મેં
તેના સ્વત્વની રક્ષા છે, અને તેથી તેના કાર્યવાહકને ઉપર જણાવી માન્યું કે આવી દલીલથી એ લોકો સમજે નહિ તે નિરુત્તર તે
તે મંડળની વિશેષતાઓ જાળવી રાખવા માટે સદા કટિબદ્ધ રહેવા થશે જ. પણ પુરાણકાર અને ભાષ્યકારોની તાલીમમાં તૈયાર થયેલા
, આપણે વિનંતિ કરીએ, તેમજ કોઈ પણ કામના કે દેશના તકરારી, આપણા લોકે એને પણ જવાબ આપવાના જે. એમણે કહ્યું, “એ
પ્રશ્નોથી સદા અલગ રહી, જેમ પરબ તો જે આવે તેને પાણી જ પાય તે લીલા કરે છે. પોતે અવતારી પુરૂષ છે એ એમને છુપાવવું છે,
એ રીતે, આ મંડળ તે કેવળ સેવા આપીને જ છુટે–આવી તેની એટલે પિતે થાકયોની વાત કરે છે. શ્રી રામચંદ્રજી સીતાજીના વિર
મર્યાદાની તેઓ બરાબર ચોકી કરે અને તેને બાધક કે વિરાધક એવી હમાં રડતા હતા અને બેબાકળા થઈ આમતેમ ફરતા હતા. ત્યારે એ
. કોઈ પ્રવૃત્તિ કે યોજનાના પ્રલેભમાં કદિ ન પડે એમ પણ આપણે શું જાણતા નહોતા કે સીતા તે પિતાની ચિતૃશક્તિ છે, તે ગુપ્તરૂપે જરૂર ઇચ્છીએ. પિતાની પાસે જ છે?”
આત્મનિર્ણય સંબંધે સ્પષ્ટતા આવી દલીલ આગળ જવાબ શ? ભગવાને પિતે બુદ્ધનું રૂપ
અખંડ હિંદુસ્થાન વિરૂદ્ધ આત્મનિર્ણયના પ્રશ્ન વિષે રાષ્ટ્રપતિ ધારણ કરી દુનિયાને છેતરવાને બંધ કર્યો એમ કહી નવમા અવતારનું મૌલાના અબુલકલામ આઝાદ, શ્રી. અસફઅલી, પંડિત જવાહરલાલ નહેરૂ, મરી રહસ્ય સમજાવનાર ધર્મવાચસ્પતિઓ આગળ બુદ્ધિને સ્થાન જ નથી. સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ અન્ય દેશનેતાઓનાં છેલ્લા બે માસ : અને સાચવી ધમનું રહસ્ય ઉકેલી શકાય એમ કંઈને લાગતું. દરમિયાન બહાર પડેલાં જુદાં જુદાં નિવેદનને લીધે લેકમાં પાકીસ્તાનને • નથી, ત્યાં બીચારી દલીલે શું કરે ?
અનુલક્ષીને કોંગ્રેસનું શું મન્તવ્ય છે તે વિષે ખુબ ગેરસમજુતી દર્શનની અભિલાષા સ્વાભાવિક છે. સરધસે, યાત્રાએ, સભાઓ ફેલાવા લાગી હતી. આ હકીકત ધ્યાનમાં લઈને મુંબઈમાં એ. આઈ. અને સંમેલનમાં વિચારોની આપ લે થાય છે, એટલું જ નહિ પણ સી. સી. ની બેઠક મળી તે પહેલાં પુનામાં મળેલી કોંગ્રેસની કારોબારીએ વિચારના પ્રચારનું તે ઉત્તમ પ્રતિબિંબ છે. લાગણી કેળવવાનું અને એક- આ પ્રશ્ન વિષે સ્પષ્ટતા કરતું નીચે મુજબનું નિવેદન પ્રગટ કર્યું છે. માનસ નિહાળવાનું તે એક જબરદસ્ત સાધન છે. હજારોની સંખ્યામાં ' “હિંદના ભાવી બંધારણના સંબંધમાં ઈ. સ. ૧૮૪૨ માં પસાર લોકો ભેગા થાય એ અનિષ્ટ નથી. વિરાટ જનતાની જાગૃતિ એવા કરવામાં આવેલા કેંગ્રેસની કારોબારીના અને એ. આઈ. સી. સી. ના જનસમુદાયથી જ દેખાઈ આવે છે: મેટા સમુદાયમાં બધા સાત્વિક કેટલાક ઠરાવ અંગે કેટલીક ગેરસમજુતી ઉભી થઈ છે. તેથી કોંગ્રેસની ભાવ ફૂટવા માંડે તે તે જેટલું સ્વાભાવિક છે તેટલું જ ઇષ્ટ પણ છે. કારેબારી નીચે મુજબની સ્પષ્ટતા કરે છે. પણ એની સાથે લેકમાં અમુક તાલીમ તે આવવી જ જોઈએ. એ. આઈ. સી. સી. ના ૧૯૪૨ ના ઓગસ્ટ માસના ઠરાવ મુજબ બીજાનાં સુખ દુઃખ વિષે, બીજાની લાગણી વિષે એવે વખતે વધારે પ્રજાના સવ વર્ગોને સ્વીકાર્ય બને તેવું હિંદી સરકારનું બંધારણ નકકી કમળતા પ્રગટ થવી જોઈએ. અને સામાજીક જીવનને વિવેક તે એવે કરવાનું કામ લેકશાસનના ધોરણે ચુંટાયલી “કેન્સ્ટીટયુઅન્ટ એસેંબ્લી'પ્રસંગે પ્રધાન ધમ થ જોઇએ. ઘેલછામાં ઉપર વર્ણવી તેવી ભકિતને બંધારણ સમિતિ હસ્તક રહેશે. આ બંધારણ કાંગ્રેસના અભિપ્રાય પ્રસાદ ચખાડીએ એ તે જુલમ જ કહેવાય.
મુજબ નિર્ણત અધિકારવાળું સમવાયતંત્ર સ્વીકારશે અને અવશેષ કાકાસાહેબ કાલેલકર, રહેતી સર્વ સત્તાઓ ભિન્ન ભિન્ન કાંતેને અથવા તે અન્તર્ગત ભિન્ન