________________
૮૬
પ્રબુદ્ધ જૈન
ભકિતના પ્રસાદ
( પ્રબુદ્ધ જૈનનાં ગતાંકમાં પ્રગટ થયેલ ચરણસ્પશ' શિષ ક લેખ કાકાસાહેબના વાંચવામાં આવ્યા અને તેમાં ગેરૈલ વિષય સંબંધે તેમની સાથે ચર્ચા કરવાનું બન્યું તે દરમિયાન તેમણે પણ આજ વિષયને અન્ય દૃષ્ટિકાણુથી ચર્ચા હતા એવા-કેટલાક સમય ઉપર લખાયલા– “તેમના એક લેખનુ તેમને સ્મરણ થયું અને તેમણે જણાવ્યુ` કે “સાધારણુ રીતે હું ગાંધીજીને મળુ' છુ' ત્યારે તેમને નમસ્કાર યા તા પ્રણામ કરૂ' છુ, પણ જ્યારે લાંબા ગાળે તેમને મળવાનું અને છે ત્યારે સ્વાભાવિક રીતે મારાથી તેમના પગે પડી જવાય છે. ૧૯૩૩ ના અરસામાં જ્યારે ગાંધીજીને હરિજન પ્રવાસ ચાલતા હતા અને એજ કારણે તે સિંધ હૈદ્રાબાદ આવી ચઢેલા અને હું પણ એજ અરસામાં હૈદ્રાબાદ જેલમાં લાંખા કારાવાસ ભોગવીને છુટેલા તેમને મળવા ગયા અને તેમના પગે પડયા કે તુરત જ તેમના પગે ઉઝરડા પડેલા અને તેમાંથી રક્તબિન્દુઓ સવતાં મારી નજરે પડયાં. મેં બાપુજીને પૂછ્યું કે બાપુ આ શુ ?' બાપુજીએ હસતાં હસતાં જવાબ આપ્યો કે “આ તે। ભકતજનાના ચરણસ્પશની પ્રસાદી છે.” આ અનુભવના પ્રત્યાધાતમાંથી એ લેખને પ્રસવ થયા હતા. એ લેખ ‘ભકિતનાં પ્રસાદ’ તા. ૨૨-૭-૧૯૩૪ ના ‘રિજનબ’ધ્રુ’માંથી અહિં* નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે, પરમાનંદ) અવતાર માનવા આપણે બેસીએ અને આપણી ઘેલછામાં એનાં સુખ દુઃખને કે એની લાગણીને વિચાર ન કરીએ, એ તે અવિવેકની સીમા થઇ, સ્પેશ` અને સ્પર્શની વીજળી ઉપરના વિશ્વાસ એ ના। ધાર્મિક રિવાજોમાં ઘૂસેલા જડવાદ છે. ઘણા લોકો ભેગા થાય એટલે એક ખીજાતું જોઇને એમનું ગાંડપણુ વધી જાય છે. પછી તેા સત્પુરૂષના આય જીવનને વિચાર કરવાને બદલે એના પ્રત્યેની પેાતાની ભક્તિની જ એ કદર કરવા લાગે છે. અને અતે ઇશ્વરને નામે પોતાની નબળી પશુ ઉશ્કેરાયેલી લાગણીની જ તે ઉપાસના કરતા થાય છે.
ગાંધીજીની હરિજન યાત્રામાં આ વાતને અનુભવ–અત્યંત કડવા અનુભવ-ડગલે ને પગલે થાય છે. ગાંધીજીના દર્શન અર્થે લેકે મધરાતે પણ સ્ટેશને આવે. રાતના બે ત્રણ વાગે પણ છેડે નહિ. ગાંધીજી સૂતા છે એમ કહીએ તે એમને ઉઠાડવા કાન ફાડી નાંખે એવામેટા જયધ્વનિ ચલાવે. એમની તબિયત ચિંતાજનક છે એમ સમજાવીએ તે પોતે દૂર દૂરથી આવ્યાની વાતે કરી એની જ કદર માંગે છે. આમ ગાંધીજીને દિવસ રાત હેરાન કરશેા તે! તમે એમને ખાઇ બેસશો' એમ કહીએ તે અવાજ ઓછા કરવાને અલે, અને એમને વિશ્રાંતિ આપવાને બદલે, ત્યારે તે હમણાં જ એમનું દશ ન કરવા દે એ જાતની વૃતિ બતાવનાર લેાકેા પણ આપણે ત્યાં પડેલા છે. આ ામિક લેાભમાં ધાર્મિકતા લેશ પણ નથી હતી એ વાત આ લોકો કયારે સમજશે ? સભાની ભીડમાંથી પસાર થતાં કેટલાયે લેાકેા ચરણસ્પશ માટે દોડી આવે છે. ગાંધીજી ઑકર ખાને પડી જશે એવા વિચાર કરવા જેટલી · જાગૃતિ એ વિવેકશૂન્ય ભકિતઘેલા લેાકામાં નથી હાતી. પુણ્ય મેળવવાના લાગ છે, એ છેડીએ તે આપણે એવકુફ્ ગણુઇએ, એ એક જ વૃત્તિ ઊછળી આવેલી હોય છે.
નમ્રતા એ ધાર્મિકતાની નિશાની છે સાચી નમ્રતા હોય તે જ બીજા પાસેથી જ્ઞાન મળી શકે, ખેધ લઈ શકાય અને પેાતાના જીવનમાં સુધારા કરી શકાય. જેની પાસેથી આપણે ધજ્ઞાન મેળવવા માંગતા હાએ તેના પ્રત્યે અમુક વિશ્વાસ, નિષ્ઠા અને શ્રદ્ઘા હાવાંજ જોઇએ, કેમકે ધર્મ એ કેવળ બુદ્ધિનો વિષય નથી, પણ નિને વિષય છે,
એ નમ્રતા વ્યક્ત કરવા ખાતર જ શુશ્રુષા એટલે કે કહ્યું 'સાંભળવા' ની તે માનવાની તૈયારી જિજ્ઞાસુ પાસે માંગેલી છે. ‘તમારૂ કહ્યું માનીશ. જીવનમાં જરૂરી ફેરફારો કરવા તૈયાર છું. તમારા સહવાસમાં રહીને તમારા જીવનમાં આતપ્રેત થઈને જ જીવનરહસ્ય સમજી શકાય એમ હેાઈ તમારાં કામેામાં પણ હું ભાગ લઇશ.' એ બધે સંકલ્પ બતાવવા માટે ઉપનિષદ્ કાળના જિજ્ઞાસુ હવનની સમગ્રી તે સમિધે હાથમાં લઇને ગુરૂ પાસે જતા.
ત્યાર પછી ભકતાએ એ નમ્રતામાં વધુ ઉમેરા કર્યાં. જ્ઞાની માણસના ચરણુ જ્યાં છે ત્યાં પેાતાનું માથું પહોંચે તે પણ તે ઉન્નત થાય એવી લગણી વ્યકત કરવા ખાતર પગે લાગવાના, પગ પર માથું મૂકવા રિવાજ દાખલ થયો. પછી તે। નમ્રતાની હરિફાઇ ચાલી. ‘હું દાસના દાસના દાસ છુ', ગુલામને ગુલામ છુ, આપ ગુરૂના ગુરૂ છે, વગેરે વિવેક વધવા લાગ્યા. પછી તે ચરણને છોડીને ચરણની રજતે લેાકા વળગ્યા. ઇશ્વર અને ઇશ્વરનાં નામમાં જે ચમત્કારી શકિત છે તેવી શકિતના આરાપ જ્ઞાન, ભકત અને પડિતાના ચરણુસ્પર્ધા વિષે પણ થવા લાગ્યા. એક જણે તેા પોતાના માનેલા ગુરૂના પગ પરની ધૂળરાજ થેાડી થેાડી ભેગી કરી એક કોથળી ભરી કાઢી. એના પર રેશમનાં અને જરીનાં કપડાં વીટાળી એને રેાજ માથા પર મૂકવા લાગ્યા. એટલાથી એને સંતાય ન થયા. ધરની પૂજાની મૂર્તિઓ પણ એને એ ચરણરજની કાથી આગળ તુચ્છવત્ લાગવા માંડી. એટલે એણે એ મૂર્તિ એ થેાડી દક્ષિણા સાથે પાતાને ગારને આપી દીધી, અને પછી એ કોથળીની જ પૂજા કરવા લાગ્યા.
ભકિત એ સારી વસ્તુ છે; પણ જીવન જો પ્રાકૃત હાય તે ભકિતથી કેવળ વેવલાપણુ જ આવી જાય છે. ચરણસ્પશ એ નમ્રતા વ્યકત કરવા માટે પ્રથમ યેાજ્યા હતા. એને બદલે ચરણુસ્પર્શ'માં ક જાદુઈ અસર છે, એમાંથી ધાર્મિકતાની વીજળી, વગર મહેનતે, આપણા શરીરમાં પ્રવેશ કરી શકે છે, એવા એક વહેમ પેદા થયે અને પુછી લેાભી વૃત્તિ જ્યાં ત્યાં આવા મક્તના લાભ મેળવવા દોડવા લાગી. એક તરફ ભકતા ચરણસ્પર્ધાનું માહાત્મ્ય દહાડે દહાડે વધારવા લાગ્યા, ખીજી તરફ લોકોને આ સહેલી ધામ કતા માટેના લેાભ વધવા લાગ્યા. અને જેતે વિષે મનમાં પૂજ્યભાવ હૈાય તેને અકળાવીને પણ લેકે આવા ચરણસ્પરાની હરીફાઇ કરવા લાગ્યા.
પથ્થરની કે ધાતુની મૂર્તિને પૂજા માટે ગમે તેટલી વાર નવરાવીએ, ગમે તેટલી વાર ખવરાવીએ, અને ગમે તેવા ઉપચાર એના પર લાદીએ તાયે એ મૂર્તિને અકળામણુ થાય એમ નથી. તેથી ભકિતનાં વહાલ સ્મૃતિ ઉપર ઠાલવવામાં કશી મુશ્કેલી નથી. મંદિરના મુખિયાએ જેમ ઈચ્છે તેમ મૂર્તિની પૂજા કરી શકાય. ત્યાં ભકતા એક ખીજાતે હેરાન કરે તેના જ વિચાર કરવાને રહ્યો. પણ કાઇ દેહધારીને ઇશ્વરને
તા. ૧-૧૦-૪૫
હજારવાર ચરણસ્પર્શે . કર્યો છતાં મનના મેલ ગયા નથી, હૃદય ઉન્નત થયુ' નથી, એવા અનુભવ થયા છતાં માણસ એટલું સ્પષ્ટ જોતા નથી કે હૃદયમાં પલટો જ્યાં સુધી થયા નથી ત્યાં સુધી આ. સ્પર્શની વીજળી ભાગ્યે જ કંઇ કરી શકવાની છે,
ભકતે આગળ આવી વાત કાઇ કરે તો તેને નાસ્તિક ગણી કાઢતાં એમને વાર લાગતી નથી. કવિએ અતિશયેકિત કરી વા લખે છે. સિદ્ધાંતવાદીઓ છેક છેલ્લી ટાંચે પહોંચીને એ વચનાને બચાવ કરે છે અને સામાન્ય લોકે એ બધાં વચને ના અક્ષરાને વળગી રહેવામાં જ ધામિકતા જુએ છે. લોકોને પેાતાના સંત મહા અને ધાર્મિČક સેવા પણ ભોગવવા હાય છે.આ વૃત્તિમાં ખરી ધાર્મિકતા નથી, હીનતા નહિ તે જડતા તે છે જ. એથી ધન વિજય નથી થવાના.
હમણાં જ સિધમાં લેાકેાએ ચરણસ્પર્શ કરવા જતાં ગાંધીજીના પગને ઉઝરડા કાઢયા. એના ક્લાજ હજી ચાલે છે. [સાચી વાત એન જણાય છે કે ભકિતધેલા લોકાને ખસેડવા દોડનાર પણ એમના જેટલા જ ભકિતધેલા એવાં સ્વયંસેવકૈાથી યે ઉઝરડા થયા હતા. આ સુધારાથી પણ મૂળ વાત બદલાતી નથી.] લેાકેાની ગાંડી ભકિતને આવા પ્રસાદ ગાંધીજીને ધણી વાર ચાખવા પડે છે. માટીના રસ્તા પરથી ઉધાડે પગે ચાલવાના જ્યાં રીવાજ છે ત્યાં પગના ઉઝરડા