SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 500 તા. ૧-૧૦-૪૫ - પ્રબુદ્ધ જૈન સંઘ સમાચાર કેટલાક જૈન આગેવાનો તેમજ કાર્યકર્તાઓ વચ્ચે સંપર્ક કેળવાય એ હેતુથી તા. ૨૩-૯-૪૫ રવિવાર સાંજના ૬ વાગે શ્રી મુંબઈ જના શ્રી ચંદ્રોદયસાગર સંબંધે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે યુવક સંધ તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં કરેલી જાહેરાત એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સમયે અખિલ હિંદ છે - શ્રી. સાગરાનંદ સૂરિના પ્રશિષ્ય શ્રી ચંદ્રોદય સાગરના સંબંધમાં મહાસભા સમિતિનું કામકાજ પુરૂં થઈ ગયું હશે એવી ધારણા હતી તા. ૧૮-૮-૪૫ શ્રાવણ સુદ ૧૦ ના રોજ ભાયખલાના જેન ઉપા પણ તે બેઠકનો પહેલો દિવસ ધ્વનિવર્ધક યંત્ર બગડી જવાથી લગભગ શ્રયમાં બનેલી ઘટના વિષે છેલ્લા પખવાડીયા દરમિયાન મુંબઈમાં વસતા નિરર્થકે ગયા હતા અને મહાસભાનું કામકાજ ચાલુ હતું, તેથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગમાં ખુબ ચચાર ચાલી રહેલ છે. નિમંત્રણાના પ્રમાણમાં સ્નેહસંમેલનમાં ઓછાં ભાઇ, બહેન હાજર આ બાબત વિષે શ્રી. મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિએ રહી શક્યા હતા. એમ છતાં પણ પ્રસ્તુત સંમેલનમાં લગભગ સાઠેક છે • તપાસકાર્ય હાથ ધર્યું હતું અને સંધના મંત્રીઓ તરફથી આ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. પ્રારંભમાં સંઘના પ્રમુખ શ્રી. પરમાર બાબતમાં મળેલી કેટલીક વિગતે ધ્યાનમાં લઈને તા. ૧૩-૮-૪પ ના નંદ કુંવરજી કાપડીઆએ આ સ્નેહસંમેલન ભરવા પાછળ રહેલો હેતુ છે રેજ મળેલી સંધની કાર્યવાહક સમિતિની સભાએ આ ઘટના સંબંધમાં સમજાવ્યો હતો અને જૈન સમાજને સંપ્રદાયના ભાગલામાં વહેંચી છે વધારે માહીતી મેળવવા માટે ત્રણ સભ્યની એક પેટા સમિતિ નીમી રાખનારી બાબતે કેટલી છેડી છે અને સર્વસામાન્ય બાબતે કેટલી હતી. આ પેટા સમિતિએ પ્રસ્તુત ઘટના વિષે સાચે પ્રકાશ પાડી શકે બધી વધારે છે એ બાબત ઉપર ભાર મૂકીને જૈન સમાજમાં પરસ્પર એવી સર્વ વ્યકિતઓને જાતે મળીને જરૂરી સર્વ વિગતો એકઠી એકતાની બુદ્ધિ વધારેને વધારે સુદઢ કરવા માટે જરૂરી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં કરી હતી અને તે સર્વ વિગતોનો સાર તા. ૧૯--૪૫ ના રોજ સંમિલિત ભાઈબહેને વિજ્ઞપ્તિ કરી હતી. તેમને અનુસરતાં શ્રી જૈનેન્દ્રમળેલી સંઘની કાર્યવાહક સમિતિ સમક્ષ રજુ કર્યો હતે. આ બધી કુમારે જણાવ્યું હતું કે આપણામાં એટલે કે જૈન સમાજમાં સંપ્રદાયવિગત વિષે પુરો વિચાર કરીને શ્રી. મુંબઈ જૈન યુવક સંધની કાર્યો- બુદ્ધિની જડ એટલી બધી ઉડી પડેલી છે કે સ્થાનકવાસી જૈન કે દિગંબર વાહક સમિતિ શ્રી ચંદ્રોદયસાગર સંબંધમાં પોતાને નીચે મુજબના જેન કે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન એટલે શું એ સૌ કઈ બાબરી નિર્ણય જાહેર કરે છે – સમજે છે અને જે જે વિભાગના હોય તે તે વિભાગના જૈન તરીકે “શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ સમક્ષ ત્રણ પિતાને બરાબર ઓળખે છે અને ઓળખાવે છે, પણ પિતે એક જૈન સભ્યની બનેલી એક પેટા સમિતિ દ્વારા ચલાવાયેલી તપાસના પરિણામે હોવાના અંગે પિતાની શી વિશેષતા છે તેને કોઈ પણ કહેવાતા જનને જે હકીકતે રજુ કરવામાં આવી છે તે ઉપરથી શ્રી ચંદ્રોદય સાગરના કશે ખ્યાલ હેતે નથી. આ સર્વસામાન્ય જૈન તરીકેની અસ્મિતા ગેરવર્તન સંબંધે જે આક્ષેપ કરવામાં આવે છે તે સત્ય હેવાની - આપણામાં સક્રિયપણે જાગ્રત થવાની ખાસ જરૂર છે. આમ કરીને સંધની કાર્યવાહક સમિતિને ખાત્રી થઈ છે અને પ્રસ્તુત આક્ષેપનું તમને હું સંકુચિંત બનવાનું નથી કહેતો, પણ દેશકાળના ભેદે જે ગાંભીય દયાનમાં લેતાં શ્રી. ચંદ્રોદયસાગર જૈન સાધુ : રહેવાને લાયક વર્ગીકરણ આપણી જાત સાથે જોડાયેલું છે તેની આપણાથી ઉપેક્ષા નથી એમ સંધની કાર્યવાહક સમિતિ જાહેર કરે છે. થઈ શકે તેમ નથી. આ વર્ગીકરણ બે પ્રકારનું છે. રાષ્ટ્રીય અને - “આવી ઘટનાને ઢાંકપીછોડો કરવાનો પ્રયત્ન કરે એમાં સમાજ ધાર્મિક, ધમની વિશાળ ભૂમિકા છેડીને સાંકડા વાડાઓમાં બંધાયેલી અને ધમનો દ્રોહ રહેલો છે. તેથી આ સંબંધમાં જવાબદાર વ્યક્તિ આપણી મનોદશાને વિશાળ જૈનત્વના ખ્યાલથી આપણે સચેત અને એની અને ઉપાશ્રયના ટ્રસ્ટીઓની ફરજ છે કે શ્રી ચંદ્રોદય સાગરને સક્રિય કરવી જોઈએ. આગ્રાવાળા શ્રી. અચલસિંહજી અને પંજાબનાં જૈન સાધુ તરીકે જન સમાજના ધર્મગુરૂ કહેવરાવવાની કોઈ તક બહેન શ્રી. લેખવતી જેને પણ જૈન સમાજની એકતાના ખ્યાલને રહેવા દેવી ન જોઈએ. આવા સાધુને કોઈ પણ જૈન ઉપાશ્રયમાં સ્થાન જુદા જુદા દષ્ટિબિંદુઓથી પુષ્ટ કર્યો હતો. તેમજ શ્રી. ચીમનલાલ હોવું ન જોઈએ-તેમ જ તેમના ગુરૂએ આવા સાધુને પિતાના સંધાડા, ચકુભાઈ શાહ અને શ્રી. મેતીચંદ ગીરધરલાલ કાપડીઆએ પણ એ જ ! માંથી બહિષ્કાર જાહેર કરવા જોઇએ. આમ કરવાથી સાધુ સંસ્થાને વિષયનું સમર્થન કર્યું હતુંઆ સંમેલનમાં પુનાવાળા શ્રી. પિપટલાલ, હીણપત લાગશે એમ માનવું ભુલ ભરેલું છે. બલકે જેમના જેમના રામચંદ શાહ, જૈન વે. મુ. કોન્ફરન્સના પ્રમુખ શ્રી. મેધજી સેજપાલ અધિકારને આ વિષય છે તે ઉપર જણાવેલ પગલાં નહિ ભરે તે જન નિંગાળા કોન્ફરન્સના પ્રમુખ શ્રી. છોટાલાલ ત્રીકમદાસ પારેખ, શ્રી. સમાજ અને જૈન ધમની અવહેલના થશે અને જવાબદાર વ્યકિતઓ ધીરજલાલ તુરખીઆ, શ્રી રતનચંદ ચુનીલાલ ઝરીવાળાં તેમજ અન્ય ખરે વખતે પિતતાના કર્તવ્યધર્મથી ચુક્યા ગણાશે એમ મુંબઈ જાણીતા ભાઈ બહેનેએ હાજરી આપી હતી. એકત્ર થયેલી મંડળીનું ઉપાહાર છે 'જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ માને છે. અને જણાવે છે. વડે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આભાર નિવેદન સાથે સંમેલન પરમાનંદ કુંવરજી કાપડીઆ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની સર્વ વ્યવસ્થા મહાવીર | - પ્રમુખ, મુંબઈ જૈન યુવક સંધ - જૈન વિદ્યાલયના સુપ્રીટેન્ડન્ટ અને સંધના સભ્ય શ્રી કાન્તિલાલ કારાએ યખલા મંદિર અને ઉપાશ્રયના ટ્રસ્ટીઓને કરી હતી તે માટે તેમને ખાસ ઉપકાર માનવામાં આવે છે. શ્રી ચંદ્રોદયસાગર સંબંધે ઠરાવ : કોગ્રેસના સભ્ય અને !' ભાયખલા જૈન મંદિર અને ઉપાશ્રયને વહીવટ કરનાર “શેઠ શ્રી મુંબઈ જૈન યુવક સંધને દરેક સભ્ય રાષ્ટ્રીય મહાસભાને મેતિશ રીલીજીયસ અને ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા. સભ્ય હોવો જ જોઈએ એ સંઘના શિસ્તનિયમોમાંનું એક છે. આજ ૧૫–૮-૪૫ ના રોજ મળેલી ટ્રસ્ટીઓની સભામાં ઉપર જણાવેલ બાબત વિષે નીચે મુજબ ઠરાવ કર્યો છે. સુધી કેંગ્રેસની સંસ્થાઓ ગેરકાયદેસરની સ્થિતિમાં હોવાથી સંધના . “અમને મળેલી હકીકતે તથા પુરાવાઓ ઉપરથી અમારી પુરે આ શિસ્તનિયમને અમલ શકય નહોતા. હવે કોંગ્રેસની સર્વે સંસ્થાઓ પુરી ખાત્રી થઈ છે કે ચંદ્રોદયસાગર પિતાના સાધુપણાના કર્તવ્યને કાયદેસરની જાહેર થઈ છે, તેથી ઉપર જણાવેલ બાબત ઉપર સંધના દરેક સભ્યનું ધ્યાન ખેંચવું જરૂરી છે. આગળ ઉપર થનાર કાંગ્રેસ ચુકી જઈને તેઓએ પોતાના સાધુપણામાં મહાવતને ભંગ કર્યો છે. સમિતિઓ અને અધિકારીઓની ચુંટણીમાં જેઓ આગામી નવેમ્બર તેથી અમે એ (ભાયખલાના ટ્રસ્ટીઓએ) સર્વાનુમતે ચંદ્રોદયસાગરને માસની ૩૦ મી તારીખ પહેલાં કોંગ્રેસના સભ્ય થઈ ચુક્યા હોય તેઓ ભાયખલાના દેરાસરજીના ઉપાશ્રયમાં સાધુ તરીકે દાખલ થવા દેવાની જ માત્ર ભાગ લઈ શકશે તેમ થોડા સમય પહેલાં મળેલ અખિલ. મનાઈ કરનારે ઠરાવ પસાર કર્યો છે.” હિંદ મહાસભા સમિતિએ નક્કી કર્યું છે. તે સંઘના દરેક સભ્ય તે પહેલાં સંઘે યોજેલું સ્નેહ સંમેલન કોંગ્રેસના રજીસ્ટર ઉપર પિતાનું નામ નોંધાવી લેવું જોઈએ. આ બાબતમાં મુંબઈમાં અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠક ભરાય તે કોઈ સભ્ય પ્રમાદશીલ ન રહે એવી અપેક્ષા રાખનામાં આવે છે. દરમિયાન મુંબઈના તેમજ બહારગામથી આવેલ જુદા જુદા વિગાગના મંત્રીઓ, મુબઈ જૈન યુવક સંધ છે
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy