________________
૮૪
શુદ્ધ જૈન
આબરૂને ખ્યાલ અને આત્મવચનાના ઝેરી સાપ છુપાઇને પડયા છે અને મારે નિશદિન તેની ચેકી કરવી પડે છે. આથી કરીને જ્યાં ત્યાં મે વગર ખ્યાલે અનેક નબળા એ આચરી છે, ખુશામતથી અનેક વાર મુરખ બની ખીજાને અન્યાય કર્યો છે. ખુશામત ના કરનાર માની માણસ તરફ ક્રુર થઇ તેને કારણવગર નુકસાન પહોંચાડયુ છે. હવે મને લાગે છે કે ભાવના અને સત્તા બન્ને સાથે જીરવવા આ યુગમાં દુષ્કર છે. કારણ કે બન્નેને તાડનારાં પ્રબળ બળે વિશ્વમાં આજે એક સરખાં કામ કરી રહેલાં છે. જ્યાં સુધી એક ગુણ જીવનના અંશ જેવા સહજ રહે છે, ત્યાં સુધી જ તે શુદ્ધ ગુણ છે, તેનુ અભિમાન પાડનારૂ છે. મહાત્ માણસાને પેાતાની મહત્તા કે પવિત્રતાના કવખતના ખ્યાલે પાડયા છે, ત્યારે હું કાણુ ? કાયદાના કડક પાલનના ઘમંડમાં મારી ભાવના મરતી હતી, હું પડતા હતા. પણ .......તેનુ મને ભાન નહેાતુ હું અમલદાર હતેાડઠુર ટીંબા ઉપર બેઠેલો હતા!
એક તરફથી મનમાં પુરાણી ભાવના હતી; ખીજી તરફથી કાયદાનું પાલન કરાવવાનુ` સાચુ` કે માની લીધેલું સદૈવ દબાણુ હતું. એક તરફથી મનમાં કાયદાથી ઉભાં થતાં દુઃખ અને નુકસાનના ખ્યાલ હતું અને બીજી તરફથી નીતિમત્તાનું ધમંડ હતું. એટલે આ દ્વિધામાં મે" નિશદિન ખાવુ જ છે. માર્', મન દિરંગી બન્યું છે. જ્યારે અમલ ઉપર હાઉં ત્યારે મન કાર અને અન્યથા કામળ બનતુ ગયું છે. .
માતબર ચમ ઉદ્યોગના કારણે ધારાવીને ગરીબ અને ગદ્ય લત્તો પણ મુળવાસીઓને ઠીક ઠીક પરિચિત છે. ચામડાં, આંતરડાં, અને સરસ બનાવવાના કારખાનાઓની દુધ કેમ જાણે કમતી ન હોય તેમ આખા શહેરનુ` મેલુ લઇ .જતી એક મોટી ગટર ત્યાં ખૂલ્લે ખૂલ્લી નિર’કુશ વહી. રહી છે. આવા લત્તામાં પણ દેશને કરેાડાનુ ધન ઉભું કરી આપનારા ચામડકામ કરતા ગરીબ મદ્રાસી મજુરા ગટરના કાંઠે જેવાં તેવાં ઝુંપડાં બાંધીને પડયાં રહે છે. આવી જગ્યામાં શા માટે રહેતાં હશે? તેંઓને દુર્ગંધ, ભેજ વિગેરે નહિં લાગતાં હાય ? આવી જગ્યાથી કમકમાં નહિ આવતાં હાય ? આ પ્રશ્નો અસ્થાને છે. એ પૂછવાની કે વિચારવાની કાઇને જરૂર પણ શું? લાખાનુ ધન રળતાં કારખાનાના માલિકો તો ઠીક, પણ મરણ પ્રમાણે, તદુરસ્તી વિગેરેના કામના મેળ રાખતી સુધરાઇને પણ પૂછ્યું કયારે સુઝે છે! એ જ ગલીએ જ્યાં જગ્યા મળે ત્યાં સુધરાઇના કાયદાના વિંચાર કર્યાં વિના ઝુંપડા બાંધી બેસે છે, ધાણ કરે છે, પછી માંદા પડીને ગામના સુખી માણસામાં માંદગી ફેલાવે છે તે અટકાવવુ જોઇએ.” આટલે ખટકા સુધરાઇના માણસોને હાવા જોઇએ અને હોય છે. કાયદાની મર્યાદામાં કાણુ આવે છે તે વાતનુ તેએની દૃષ્ટિમાં જેટલું મહત્ત્વ છે તેટલું શા માટે કાયદાની ચુંગાલમાં તેગ્માને આવવું પડે છે તે વાતનુ નથી હાતુ' અને હેવુ જરૂરનું પણ શુ છે?
આજનુ' એકલપેટુ વ્યવહારૂ ડહાપણ તે જરૂર કહે છે કે “શહેરમાં તાજમહાલ હાટેલ છે, બીજા અનેક આલિશાન મહેલા છે, ગજાવર મકાન છે તેની બરાબર સામે જ આ ઝુંપડાં છે, ગટરના ગંધ મારતા કાંઠે છે, ભેજથી કચકચી ગયેલી જમીન છે અને પારાવાર મચ્છર, માંખી અને ડાંસને કંટાળાભર્યાં ગણગણાટ છે. તેમાં આ નાદાના કશાય કચવાટ વગર, કીય ર્યાં વગર પડયા રહે છે તે તેની લાપરવાહી નહિ તે ખીજું શું?''
અનેક કારણે શહેરને ગરી, શ્રમજીવીઓ જોઇએ છે. નિકા તેઓને રાજીની લાલચ આપી ખેાલાવે છે. તે બિચારા જીવન ટકાવવાનુ સાધન મેળવવા દેડતાં આવે છે. 'પેાતાના પંડને કુરૂપ કરી નાંખીને પણ શહેરની સુંદરતા સરજે છે, પેાતાની અતિ અલ્પ જરૂરિયાતની અક્ળ આશાએ ખીજાની જરૂરિયાત પૂરી પાડવા તુટી મરે છે. પછી તે જ ખેલાવનારાએ તેની ગરીબીજન્ય પામરતા, હેવાનિયત, "કુસસ્કાર કે પતનથી ત્રાસે છે અને કાયદાના કાર્ડ વીંઝે છે, તેમ
તા. ૧-૧૦-૪૫
ધારાવીના ચામડાના કારખાના જીવતા રાખવા શહેરને મારા શ્વેતા હતા. ગરીમાને રેટી અને રહેવા આશરે. જોતે હતા. અડધી પડધી રેટલી તેા મળતી. પણ આશરો જ્યારે માલિકાએ, રાજ્યસત્તાએ ક Housing Problem ને અગત્યની સમસ્યા ગણતી સુધરાઇએ ન આપ્યા ત્યારે જ તેમણે ગટર કાંઠે ઝુંપડાં બાંધ્યાં અને પેાતાના દુર્ભિક્ષ પરિવાર સાથે પડયા.
આમ પડવું' એ તે દેખીતો કાયદાના ભંગ. સજાગ સુધરાઈ એવું માથાભારેપણું કેમ ચલાવી લે ? તેની પાસે મહુમ સર કાજશાહ મહેતાને તૈયાર કરેલા એકટ હતા; તેની એકે એક કલમનુ પુરેપુરૂ' રહસ્ય સમજી ચુકેલા માણસેા હતેા; તેના ભંગની ચાડી ખાનાર અનેક પગારદાર ચાડિયા હત; અને શહેર સુધારવાની અનેક યોજનાઓ દફ્તરમાં તૈયાર પડી હતી ત્યાં નવીન બ્રાણુ તેા કેમ થવા દેવાય ? પણુ શહેર કયારે સુધરે. સુધારેલું શહેર ? લેાકેાને સુધારશે કે સુધારેલા લાકા શહેરને સુધારશે એને હજુ ધૃતાારે પાર્ક વાવાશ્ત્રાધારે ધૃતમ્ । ની જેમ અણુ કૈલ્યા કોયડા જ રહ્યો છે!
સ્વર્ગસમ ગણાતા મુંબઇમાં નક જેવા ગણાતા ધારાવીને લતા મને સોંપાયા હતા અને તે સુધારવા કાયદાના અમલ મારે જ ત્યાં કરવાના હતા. આની અગાઉ જ્યાં કલરવ કરતા દરિયા અને મહુલા છે, જ્યાં પુષ્પાથી હસતા બગીચા અને મહાલયા ઇં, જ્યાં શાન્તિદાયક કુવારા અને પ્રાસાદો છે એવા સુંદર લતામાં, સુખી અને કળવાયેલા લેકની વચમાં અને જ્યાં શહેર સુધારવાના પ્રથમ અખતરા પાછળ સુધરાઇએ વધુમાં વધુ ખર્ચ કરેલ છે ત્યાં મેં કામ કર્યું હતું. ત્યાંના તાજા ખ્યાલે! ભરીને જ હું ધારાવીના ગંદા ગટરકાંઠાના પ્રદેશને સુધારવા ગયા, એટલે ગરીખાના સંજોગે!, ખાતાને પક્ષપાત અને ઉદ્યોગકેન્દ્રની ગંદકીનું સ્વાભાવિકપણું મને સમજાય તે પહેલાં ત્યાંની ગંદકી અને માણુસેની પામરતા મારી આંખમાં વધુ વસી ગયા. આ પૂર્વગ્રહે ખરી વસ્તુસ્થિતિથી મને ખૂબ દૂર રાખ્યું.
જ્યારે પહેલા તે જગ્યાએ ગયા ત્યારે તે મને ખૂબ ગ્લાનિ થઈ. હું નથી કહી શકતા કે આ ગ્લાનિ મારી ઘ્રાણેન્દ્રિયને પહોંચેલા આધાતથી થઇ કે ગરીને આવા ખરાબ સ્થળમાં સમાજની વિકૃત વ્યવસ્થાથી રહેવાની ક્રૂરજ પડે છે તે દુ:ખે થઈ? પણ એટલું ખરૂ. કે જ્યાં સુધી હું ત્યાં ઉભા હતા ત્યાં સુધી મારે રૂમાલ મારા નાક આડે જ મે રાખ્યો હતા. અને અગાઉ એક વખતે જ્યારે ‘સેવા મ’ડળ’ તરફથી યોજાયેલા “દરિદ્રનારાયણનાં દર્શન” નામના પ્રસંગને સચાલક બનીને હું ત્યાં ગયા હતા ત્યારની મૃદુ પ્રેમાળ વાણી આં ખરા અમલ કરવાને ટાણે મારામાં નડતી. મે સહજ પણ તેમના સંજોગનુ ન પૂછ્યું, તેના બાળબચ્ચાની હાલતનું ન પૂછ્યું', આંહિંથી જવુ પડે તે કાં જઇને તેઓ પડશે તે પણ ન પૂછ્યુ. તેની રેજની આવક શી છે અને તેમાં માટલે પરિવાર કેમ નભે છે તે પણ ન પૂછ્યું. પણ તે વખતે તે જેમ વીંછી ચડાવનારના મનમાં વીંછી ચડાવવાને મંત્ર સહજ આવે તેમ આ ઝુપડાંભગને ૩૮૦ નખરનેા સુધરાઈના કાયદાને મંત્ર મારા મનમાં ઘેળાતા હતા. આખરે અમલદારશાહી વાણીમાં મેં કહી દીધું કે આ ઝુપડાં આઠ દિવસમાં કાઢી નાંખો. નહિતર કાટમાં દંડ થશે.’
ધરે ગયા ત્યાં વળી બીજા જ વિચારા આવ્યા કે “ગરી કયાં કયાં, કેવા ગદા લત્તામાં પડયા છે? કેવી અગવડતા ભોગવીને જીવન પૂરૂ′ કરે છે? ઝુંપડા કાઢી નાંખે તે પછી જાય કયાં ? છે ખીજે કયાંય આશરે ? સરકારે સસ્તા મકાનો પૂરાં પાડવાં જોઇએ. સુધરાઇ ખાતાએ કાયદાના અમલમાં વધુ નરમ અને રહેમદીલ થવુ જોઇએ. નહિતર ગરીબે મરી જશે.” આ રીતે ધરને હુક' અને અમલદાર હુ”” ભિન્ન બની ગયા. એક “ હું ” બીજા હુ” ને છેતરતા હતા. એક “હુ” બીજા “હુ” સામે બળવા જગવતા હતા. બીજો “ 'હું' '' (અનુસંધાન પૃષ્ઠ ૯૨ જુઓ)