SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 9. सचस्स आणाए उबलिए मेहाबी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. સપ્ટેમ્બર ૧૫ પ્રબુદ્ધ જૈન सत्यपूतां वदेद्वाचम् ૧૯૪૫ પ્રબુદ્ધ જૈન તળાજા—મૂર્તિ ખંડન ઓગસ્ટ માસની અઠ્ઠાવીશની તારીખની રાત્રીના તળાજાની ટેકરીના શિખર ઉપર આવેલ ચામુખજીના મંદિરની ચારે મૂર્તિ એની ખંડનઘટનાએ આખા હિંદુસ્થાનના જૈન સમાજમાં અત્યન્ત દુઃખ અને ધૃણાની લાગણી પેદા કરી છે. હિંદુસમાજ પણ આ ઘટના પરત્વે પૂણ` સહાનુભૂતિ તેમજ સમસંવેદન દાખવી રહ્યો છે. સ્થળે સ્થળે જૈનજૈનેતર સમાજોની તેમજ સસ્થાઓની સભાએ ભરાઇ રહી છે અને પ્રસ્તુત ઘટના વિષે ધણુા દાખવતા અને આ બાબતમાં સખ્ત પગલાં લઇને ગુનેહગારાને પકડી તેમને યાગ્ય'નસીયત પહેાંચાડવા અને આવી ઘટના ક્રીને નવા ન પામે તે સખ્ત પ્રબંધ કરવા ભાવનગરના નામદાર મહારાજાને આગ્રહ કરતા હરાવા પસાર થઈ રહ્યા છે. આ બાબત પોલીસ તપાસ ચલાવી રહી છે અને એ ત્રણ મુસલમાનની આ સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. કેટલાંક અપકૃત્યે સ્વતઃ કાને પણુ ધૃણા અને કંપારી ઉપજાવે તેવાં હોય છે, પણ પરિણામની દૃષ્ટિએ એટલાં બધાં મહત્વનાં હાતાં નથી. દાખલા તરીકે ખુન, ચેરી, લુંટ, છેતરપીંડી વગેરે. સમાજમાં આવા બનાવો બન્યા કરે છે; માનવતાની દૃષ્ટિએ સૌ કોઇ તેને નિંદ્ય ગણે છે. એમ છતાં પણ તેના આધાત–પ્રત્યાધાત પ્રમાણમાં અલ્પકાલીન હાય છે. સમાજ આથી ટેવાયેલ છે. રાજ્યા બાબતમાં જરૂરી અનુશાસન કરતું રહે છે અને આવા બનાવાની સમાજના સમધારણુ ઉપર બહુ મોટી અસર પડતી નથી. ખીજી બાજુએ તળાજામાં ખની છે એવી ધટના એવા પ્રકારની છે કે જેના કેવળ સ્થૂળ દૃષ્ટિએ જ જો વિચાર કરવામાં આવે તે પ્રમાણમાં બહુ સામાન્ય અપકૃત્ય લાગે; તેને ક્ષેાભ જે સમાજ સાથે તેને સીધો સંબંધ હોય તેથી વધારે વ્યાપક ક્ષેત્રને સ્પર્શતા ન હેાવાથી અમુક વર્ગ તેને અસાધારણ મહત્ત્વ આપે તે અન્ય વર્ગો તેને એક સામાન્ય ઘટના તરીકે લેખાને બહુ મહત્ત્વ ન પણ આપે. આમ છતાં પણ પરિણામની દૃષ્ટિએ આવી ઘટનાએ અત્યન્ત દારૂણ અને ભયાનક હોય છે. કારણ કે પ્રસ્તુત ઘટનાને બરાબર વિચાર કરતાં આપણુને લ:ગ્યા વિના નહિ રહે કે અમુક મૂર્તિ એના ખડન દ્વારા આ અપકૃત્ય આચરનાર દુષ્ટ માનવીઓએ એક મેાટા વના ધમ પ્રાણનામમભાગમાં એક અત્યન્ત દાણુ પ્રહાર કર્યાં છે. આવી ઘટનામાંથી સહેજે ન રામાવી શકાય એવા રોષ અને ધૃષ્ણાની લાગણી એક મોટા સમાજમાં પેદા થાય છે અને એના આધાત-પ્રત્યાધાતાની સહેજે ન ટાળી કે વારી શકાય એવી દુ:ખદ પરપરા શરૂ થાય છે, સમાજ આખે આવા બનાવથી એટલે બધા ક્ષુબ્ધ થાય છે કે તેને સમધારણ ઉપર લાવવા એ અત્યંત કઠિન કાર્ય અને છે. આવી ઘટનાને સમભાવથી જોવાનુ સમાજ માટે શકય રહેતું નથી અને આવા બનાવથી સામાજિક ઐકય કામી સૌહાદ -મેટા જોખમમાં આવી પડે છે. પ્રસ્તુત ઘટના પાછળ કાને હાથ છે. અને એ કામ કરવામાં કોણે શુ` ભાગ ભજવ્યો છે અને તેઓ કઇ નાત કે જાતના છે એ વિષે આપણે હજી કશુ જાણતા નથી. પણ જેણે આ અપકૃત્ય કયુ હેાય અને જેણે જેણે આવુ* કરવાની પ્રેરણા આપી હાય તે સર્વેએ વિશાળ જનસમાજતું આયન્તિક અકલ્યાણુ કયુ છે, કામી એકતાના મોટા દ્રોહ કર્યાં છે અને ન કલ્પી શકાય એવી અનેક દુધટનાએની શકયતાઓને-ખાસ તા. ૧૫-૯-૪૫ કરીને જે કાઠિયાવાડ શાન્ત અને સ્વસ્થ સૂતું હતું તેવા કામી એખલાસથી ભરેલા કાઠિયાવાડમાં-જન્મ આપ્યો છે. આ દુધટનાએ ટાળવાના—એના દુષ્પરિણામેાથી બચવાના–એક જ ઉપાય છે કે કામ કામના લોકા હિંદુ અને મુસલમાન સૌ કાઈ પેાતાના સંધ અને જમાત દ્વારા આ દુષ્ટ કૃત્યને જાહેર રીતે અને અન્તઃકરણ પૂર્વક વખાડી નાંખે અને આ પીશાચી કૃત્ય કાઇ મગજ ભમી ગયેલા અને ગેરરસ્તે દારવાયલા એ પાંચ એકુ માનવીનું છે અને એ સાથે કાઇ નાત જાત કે કેમને કશી પણ લેવાદેવા નથી એવી સાર્વજનિક પ્રતીતિ આમ પ્રજામાં ઉત્પન્ન કરે. આ પ્રસંગે કાઠિયાવાડના તેમજ અન્યત્ર વસતા મુસલમાન ભાઈએનુ એક બાબત તરફ ખાસ ધ્યાન ખેંચવાની જરૂર લાગે છે. પ્રસ્તુત ભૂતિ ખંડન કાણે કર્યુ” છે તે વિષે હજુ કોઇ પણ ચક્કસપણે કહી શકે તેમ નથી; એમ છતાં પણ પરાપૂર્વેના ઇતિહાસના સસ્સારા એવા છે કે આવું જ્યારે કાંઇ બને છે ત્યારે હિંદુ સમાજનું માનસ રખેને આ પાછળ કોઇ મુસલમાનેા તેા હાથ નહિ હોયને એવી કલ્પના ઉપર સહજપણે ઢળી ગયા વિના રહેતું નથી. વસ્તુતઃ આવી ભૂતકાળમાં બનેલી દરેક ઘટના પાછળ સુસલમાનેાને જ હાથ હોય છે એમ માનવાને કશું પણ કારણ નથી. જૈન જૈનેતર વચ્ચે પણ વૈર વૈમનસ્યના બનાવ બનતા આવ્યા છે. વળી જ્યારે આવી ઘટના પાછળ અમુક મુસલમાનને હાથ હેાય છે ત્યારે પણ આખી મુસલમાન કામનુ આવા કીસ્સાને અનુમેદન હેાય છે એમ માની લેવુ એ પણ મુસલમાન ભાઇએના દિલમાં રહેલી માનવતાને ઇનકાર . કરવા રાબર છે. કામી એકતા અને પરસ્પર સદ્ભાવભર્યું સબંધ જેટલા હિંદુ જનતાની ચિન્તાનો વિષય છે તેટલે જ મુસલમાન જનતાની ચિન્તાને વિષય હાવા જ જોઇએ. પરસ્પરનું હિત અને સ્વાથ પણ કામ કામના મીઠાં સદ્ભાવભર્યા સંબંધ ઉપર જ અવલંબે છે. આ બધું હાવા છતાં આવા બનાવ બને છે ત્યારે જે સમાજના ધમ પ્રાણને આવી ઘટનાથી અત્યન્ત આધાત લાગ્યો હાય છે તેનું હૈયું અસામાન્ય રીતે આવુ અને સંશયગ્રસ્ત બને છે. આવી પરિસ્થિતિમાં મુખ઼લમાન ભાઇએ પેાતાના પાડે।શી સમાજની સાથે જ છે અને તેમના મંદિર કે મૂર્તિ ના જે ધાત કરવામાં આવ્યા છે તે પેાતાની મસદને તેડવા બરોબર જ તેઓ લેખે છે એવી હમદર્દીની પ્રતીતિ જો પરસ્પરનો ભાઈચારા મુસલમનાને પણ એટલી જ ઈષ્ટ વસ્તુ હોય તે-સમા, જાહેર નિવેદને તેમ જ અન્ય સવ વ્યવહારૂ રીતે વડે મુસલમાન ભાઇએ હિં‘દુ સમાજના દિલમાં ઉત્પન્ન કરવી જોઇએ. આવા પ્રસંગે કેવળ મૌન ધારણ કર્યાથી ન ચાલે. મૌત તેા ઉલટુ' કોઇ કાછ વાર અનથ પરિણામી અને વિપરીત કલ્પના એને જન્મ આપનાર બને છે. આવી ઘટનાએ પ્રસંગે તે આ બાબત બરાબર ધ્યાનમાં લે અને કામી સ્વાસ્થ્યમાં ભંગાણ પડવાની જે ભીતિ આજે સેવાઇ રહી છે તે ટાળવામાં બને તેટલા મદદરૂપ થાય એવી જો મુસલમાનભાઇને વિનતિ કરવામાં આવે તે તે અસ્થાને નહિ ગણાય. પ્રમુદ્ધ જૈન જેવા એક નાના સરખા પત્રના ખુણેથી વ્યકત કરવામાં આવતી આ સૂચના તેમજ અભ્યર્થના મુસલમાનભાગ્માત પહોંચશે કે કેમ એ એક પ્રશ્ન છે. પણ આ વિષમ અવસર ઉપર જે વગ ને અને જે સમાજને ઉદ્દેશીને જે કાંઇ કહેવા યાગ્ય ભાસે તે સ્પષ્ટ અને નિડરપણે કહેવુ એ પ્રબુદ્ધ જનના એક સંચાલક તરીકે મારો ધમ બને છે. એમ સમજીને આટલી વાત મુસલભાઇને ઉદ્દેશીને કહેવાની મેં ધૃષ્ટતા કરી છે. જૈન સમાજે આ પ્રસંગે યોગ્ય ધૈર્ય ધારણ કરવુ જરૂરી છે અને આવેશ કે રાષથી એક યા બીજી બાજુએ ખેંચાઇ ન જતાં પુરી દી`ષ્ટિ વાપરીને જે કતવ્ય લાગે તેને અનુસરવા કટિબદ્ધ થવુ ઘટે છે. આ સંબંધમાં ભાવનગર રાજ્ય સામે એક અસાધારણ વિષમ ક્રુજ આવી પડી છે અને તે અદા કરવામાં ભાવનગર રાજ્ય નહિં ચુકે એવી હિંદુસ્થાનને જૈન સમાજ આશા રાખે છે. દરેક ધર્મોનાં દેવસ્થાનાનું સંપૂર્ણ રક્ષણ આપવુ એ દરેક રાજ્યને એક વિશિષ્ટ
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy