________________
७४
પ્રબુદ્ધ જૈન
પણ મારે એવા બળીયા હતા. બધા તેનાથી ડરે તેવુ પહેલવાન જેવું તેનું શરીર હતુ, તેથી તેને ભીખ માગતાં શરમ આવતી. તેમાં તેનું અળ અને સ્વમાન ધવાતું તેને લાગતું, આપનારને પણ આવા તગડાને આપતાં ધૃણા આવતી. તે કાઇના ખેતરમાં મજુરી કે કોઇની ખેપ કરતા, પણ ભીખ માગતા નહિ. ભામણુની દુનિયામાં તે પાકૈપા અકરમી હતેા !.
તેના બાપ નિશ્વાસ મૂકતા કે નશીખ છે ને કે ચાર ભાઇ વચ્ચે એકનો એક છોકરા છે, પણ તેનામાં ભામણનું એકેય લક્ષણુ નથી. રાજવળા જેવા બિડલના ગરાસ નથી ગમતા, પણ મજુરી ગમે છે. પૂજા પાઠે નથી ગમતા અને મારામારી ગમે છે, ભામણુ જેવુ ઉત્તમ ખાળીયુ ભુંડા લજવે છે. નક્કી છેાકરાને જનમ કાઇ ચોધડિયા ફેર થયા લાગે છે. નીકર જાદવ ભટ્ટને ધરે આવા કુળાંગાર હાય કે જેને સુખની ખેઠી આવકને બદલે કાળી મહેનત ગમે ? ’' દીકરા–પાંતીની આશા મૂકી બળતી લ્હાયે ચેડા વખતે માધવજી ભટ્ટ સીધાવ્યા સ્વર્ગે . એટલે ભીખના ભાગવત જેવા ગરાસન ચોપડા અને માગવટાના અમરપટા જેવુ' લખત પીત્રાને સોંપી, મુઆ બાપની સદ્ગતિ કર્યાં વગર જ, ખીમા મુબઇના માળે પડયા. ગામે પીટકાર દીધે !
રસ્તામાં રેલ્વેના ડબામાં જ જગલાની ઓળખાણુ થઇ, જંગા મુંબઇના જાણીતા હતા. માંડવી ઉપર તે બારદાન શીવવાનું કામ કરતા, એટલે તેને સુવા માટે વખારા એટલે ' હતા. ખીમા પહેલવહેલા મુંબઈ જતા હતા. તેને કાઇની એાળખાણ કે એથ નહોતી. અને ગાંઠે પૈસાય નહાતા, ઘેરથી લીધેલ ધસીયા, સાયા અને ચેડીક દશમીના તેને પાંચ દિવસ પૂરતા આધાર હતા! બાકી તે મુંબઇ તે। ભાંગ્યાના ભેરૂ મનાય, તેમાં હાથપગવાળા ભૂખે ન મરે. એવી શ્રદ્ધાએ તેને આંહિ ખેચ્યા હતા. ત્યાં તે જગલાએ રસ્તામાં જ કહ્યું કે ‘‘મા’રાજ ! જો ઉતરવાનું કાર્ય ઠેકાણુ ન હાય તે મારી સાથે આવજો. આપણે સુવા બેસવાની સગવડતા છે અને બાજુમાં એક ભામણની વીશી છે. કામધંધો મળે ત્યાં સુધી તમે મારા મે'માન ! તમારા નશીએ મને એટલુ મળી રહેશે.”
મુંબઈમાં ખીમા જગલા સાથે જ ઉતર્યાં, જગલાએ મજુરીનુ કામ ગતી આપ્યું. આ બન્નેની ઓળખાણ, સબંધ કે સગાઇ, થાડા વખતે બન્નેએ ભેગા મળી ભજીઆની નાની દુકાન કરી, ખીમા રસેમાં હુશિયાર અને જગલો ધરાક સાચવવામાં. એટલે એક તાવડે બેસે અને બીજે એસે થડે. નવરા પડે ત્યારે મેટી હાટેલ કે વીશી કાઢવાના, ઘર સંસાર માંડવાના અને એવાં એવાં અનેક સ્વપ્નાં સેવે! પણ વર્ષ પુરૂ' થાય તે પહેલાંજ જગલાને મરકી થઈ અને ભજીઆને મેલે તવા અને નાનકડી ત્રાળુડી પાછળની કોથળાની ગાદી સુનાં થઈ ગયાં. સૌ સ્વપ્નાંઓ વીખરાઈ ગયાં!
楷
દવાખાનામાં ડા. નાશીરે છેલ્લુ ઇન્જેકશન આપ્યા પછી ખીમાને કહ્યું કે દર્દી બચશે નહિ. કલાક બે કલાક માંડ કાઢે તેા. હૃદય ધીમે ધીમે દાતુ જાય છે.
ખીમાએ માને પાસે ખેલાવી લીધી અને જોરથી જગાના કાનમાં રામરામ રટવા માંડયા. પડખે ડેાશી દુ:ખમાં હીબકતી હતી અને જગલા સનેપાતમાં માતે જ ઝખતેા હતે. ખીમાએ, તે સમજે છે કે નહિ તેની પરવા વગરજ કહ્યું કે “જગા, ભાઈ, રામ રામ કર, કૃષ્ણ કૃષ્ણ કર. ભગવાનનું નામ લે. આખરી એના આશરે સાચા છે, ખેલ રામ, કૃષ્ણે રામ કૃષ્ણ.” જગા લવતા હતા. ‘ભા......ભા...કયાં ગઈ? હું જંગો માડી તારા જગલો....માલને મા...કયાં ગઇ...?...”
ખીમા–“જગલા, ભગવાને ભગવાન કર. સંસારની વળગણા તજી રામ રામ કર. આપુ ! મરદ થા ! આખર વખતે મા કેવી અને આંખમાં આંસુ કેવાં ? મરદ જેવા મરદ થઇને આખર વખતે માળેા પડછ-અને આંખમાં આંસુ લાવેછ ? ભગવાન, ભગવાન કર, રામ, રામ કર !---
શ્રી મુંબઇ જૈન યુવક
જંગલેા ચકળ વકળ આંખે કાઇને ગોતતા હોય તેમ તેજહીન આંખા ચારે તરફ ફેરવતા હતા અને આંખમાંથી આંસુની ધારા ચાલી જાતી હતી. માં...તુ ન આવી. હું જાઉછું.... મારી મા...કયાં . ?... .HI... .241.......
ખીમા પેાતાની અને જગલાની આંખના આંસુએ ધોતીયાના છેડે લૂછતાં લૂછતાં “સમજ્યું ! સમજ્યા ! માની વળગણા ! આખરી બંધન ! જો જગા, તારા જીવને સદ્ગતિ કર. તને માની ચિંતા છેને? જા હું માને જીવતાં પાળીશ અને મુઆ બાળીશ! મારે નાનપણથી મા નથી. અને તુ' તે। જવા એડે એટલે માને હવે દીકરા નથી. એટલે આજથી એ મારી મા. અને હું એને દીકરા! લે તને આખરનું પાણી દઉં... છું.” એમ કહી એક ચમચી ભરીને પાણી તેનાં મોંમાં મૂકયું. તે ગળતાં ગળતાં જ જગાને પ્રાણ પ્રયાણ કરી ગયા !
ખીમા મા'રાજે નેધારી સ્થિતિમાં માને તજી જતાં પુત્રનુ આખર વખતનું" હૃદયદ્રાવક મથન દેખ્યુ. બાળરડાપા અને કારમી ગરીબીના દુઃખા પત કરી જીવનને ભાંગી પડતુ બચાવવા અનેક આશા જેનામાં કેન્દ્રિત કરી રાખી હતી તેવા પુત્રને આંખ સામેં જાતે જોનાર નેધારી માતાની હૃદયવિદારક સ્થિતિ દેખી એને એની પાતાની મા યાદ આવી. મા જતાં તેના જીવનમાં વ્યાપેલ એકાંતની અને પેાતાને વીલે। મૂકી મરી જનાર એ માતાના દુ:ખની કરૂણ કલ્પના આજે જ તેને પહેલીવાર થઇ. એ પુત્ર બન્યું. એટલે તેના જીવનમાં ખૂટતું સહજ તેને મળી ગયું'.
#
સૌ દુઃખતું ઔષધ સમય. દુઃખના કૈંક મહિના વીતી ગયા. એક દિવસે માએ કહ્યું.
ખીમા. આજે જગાની મરતિય છે. તું વાસ નાંખીશને
બાપુ ! ક
તા. ૧-૯-૪૫
“મારી વાસ તેને પહાંચશે? મા! હું તે બીજી જાતને, બીજા ગાત્રના. તમેજ નાંખાને !'
“માડી! જો જગતમાં ભગવાન હોય તે તારી વાસ પહોંચવી જોઇએ ! જો તારી વાસ ન પહોંચે તેા બીજા કાછની નજ પહોંચે !” “ભલે મા! ત્યારે હું નાંખીશ. માડી. જગાએ તે મારા જેવા રખડુ, રંગીભગી અને અજાણ્યાને પ્રભુપ્રિત્યયે આારા આપ્યો, હૈયાની હું. આપી, ભાઇ વગરના ભાઇ બની મારૂં ઉજડ દીલ ફરી વખત વસાવ્યું અને મને માણસ બનાવ્યા એટલે હુંય એનેા નાના ભાઇ જ છુને!'
#
છેલ્લા અઢાર વર્ષ થયાં ખીમા જગાનુ' શ્રાદ્ધ કરે છે. અને તે દિવસે મા દીકરા બન્નેની આંખમાંથી પ્રેમ અને કૃતજ્ઞતાના આંસુએ વહે છે અને આખા ઘરનું વાતાવરણ તે દિવસે ગભીર બની જાય છે. વ્રજલાલ બ્ર. મેધાણી, મ, મા. વાચનાલય પુસ્તકાલયને મળેલી મા
૧૦૦ શ્રી. મ’ગળદાસ જૈનઇ મીસ્ત્રી
૫૧
કનૈયાલાલ મુળજી કાણુકી
નેમચંદભાઇ વાલજી
13
૫૦ ૫૦
ઇસ્ટ ઇન્ડીયન ટ્રેડીંગ કું.
૨૫ શ્રી. કેશવલાલ કરમચંદ સંધવી
絲
શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય પુસ્તકાલયને નીચે મુજબની રકમ ભેટ મળી છે જે માટે દાતાઓના આભાર મનવામાં આવે છે.
[[,
'
ચંપકલાલ જમનાદાસ
પનાલાલ હેમરાજ
મત્રીઓ, મુંબઈ, જૈન ચુવક સધ સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, મુદ્રણુસ્થાન : સૂર્ય કાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ ૨
'