________________
તા. ૧-૯-૪૫
૭૩
પારકી માં (ગામડામાં જન્મેલો અભણું અને અપ્તરંગી બ્રાહ્મણ ભીખના ધંધા અને ગામના તિરસ્કારથી કંટાળી પંડ વાપરી પેટ ભરવાની ઈચ્છાથી ; મુંબઈ આવવા નીકળે છે. રસ્તામાં તેને પિતાની જેવા જ જગાને પરિચય થાય છે. સમાન ગરીબી, અને સમાન થમ તેમને નજદીક લાવે છે. તેમાંથી સહાનુભૂતિ જન્મે છે. કુર કાળ આ સબંધ અચાનક તેડે છે. ખીમ મારાજ પિતાના ઉપકારક જગલાનું આખર વખતનું હૃદયમંથન અને મા માટેની તેની વળગણાં સ્વઆંખે જુવે છે. તેનું ભાવીહેણું અણું હેવું ઘવાય છે–અને જગલાની માને પોતાની મા બનાવી પિતે તેને ખરો પુત્ર બની જગાનું મિત્રરૂણ ફેડે છે ત્યારથી જ તે નફિકરો, રંગી ભેગી મસ્ત માણસ પોતાના જીવને વહેનને પલટી નાંખે છે. બધી ઉપાધિ માંથી મુક્ત રહેવા ઈચ્છતો તે માનવી માને સુખી કરવા સંસારને બે ઉપાડે છે, સખ્ત મજુરી કરે છે અને જગાની સદ્ગતિને ભાર પણું વેંઢારે છે. આ મા-દીકરો-આજે હૈયાત છે. ત્ર, ધ, મેધાણી.)
છેલ્લાં કેટલાંયે દિવસ થયાં જગલે સવાર સાંજ થઈ રહ્યો છે. કેટલીયે વાર તે આનંદમાં દેખાતે અને તેની મારકણી પ્રકૃતિ નરમ જ્યારથી મરકીનું નામ પડયું ત્યારથી જ સૌના મનમાં એક વાત તે બની જતી. એને મન પોતાના રંગીભંગી, તરંગી અને અકરમી જીવનક્કી છે કે “ઇશ્વર કૃપા હોય તો જ માણસ આવા દરદમાંથી ઉમરે.” નમાં આ જાતની પૂજા અને ભકિત મોટી મુડી હતી. તે માનો કે અને તેમાંય જ્યારે ખીમાએ દુકાનને ગલ્લો ખંખેરી તેને પ્રેરી ભગવાનના ચોપડામાં તે જમા થાય છે અને ખપ પડે ઉપયોગમાં અને પિતાને ચાંદીનો કંદરે વેચીને બોલાવેલા મોટા ડાકટરે, સારવાર આવે છે. આવતા ભવની સારી ગતિ માટે આ મુડી ઉપર તેને માટે કર્યા વિના માત્ર જોઈને જ મરાઠા હોસ્પીતાલમાં લઈ જવાની શાણી મદાર હતા. આ મુડીની તેણે જગલાને ભગવાન ઉપર હુંડી આપી. સલાહ આપી અને બદલામાં જગલા અને ખીમાની સામટી મુડી રે! ભેળા ભામણ ! પિતાના ગજવામાં મૂકતાં મૂકતાં નિર્લેપ ભાવે કહ્યું કે “કેસ સુધરવાની આશા નથી, તમારે વહેલું ચેતવું જોઈતું હતું, હવે તે ઘણું બેડું " જગલે અને ખીમ સગા તે નહિ, પણ એક નાતના કે ગામના થઈ ગયું છે.” ત્યારથી તે પાકે પાયે જગલાની મા અને ખીમા પણ ન હતા. જગલો લુહાણ અને ખીમે બ્રાહ્મણ. પણ ખરી રીતે મા”રાજને ખાત્રી થયેલી કે “હવે જગલો પણ નથી, ભગવાનને છે. તે બને મજુરની જાતના અને એક સરખી ગરીબ સ્થિતિના હતા. એ પિતાની થાપણુ કયારે ઉપાડી લે તે કાંઈ કહેવાય નહિ. આ પણે સવારથી સાંજ સુધી મજુરી કરનારા, મજુર જેવું અગવડતા ભર્યું જરા ગફલતમાં રહ્યા, જે વહેલા ચેત્યા હેત તો જરૂર ડાકટર કહે છે આકરૂં તાપસ જીવન જીવનારા, મજુરને મળે તે લુખે સુકે રોટલો તેમ કઈ ફેર પડત.” દેખીતી નિરાશામય સ્થિતિમાં પણ જીવન, મૃત્યુ મા તે ખાઈ પ્રભુને આભાર માની બીજાની ઇર્ષ્યા વગર જીવન કે તેવી બીજી કેટલીયે બાબતે અનિશ્ચિત જ રહેલી છે અને આવી ખેંચનારા માનવ પ્રાણુઓ હતા. સમાન ગરીબીએ તેમને એક બીજાની અનિશ્ચિત બાબતમાં આશા જ નિશ્ચિતતા જેવું જ આશ્વાસન આપી નજદીક આપ્યાં. નિર્વાહ માટેના સમાન અમે એક બીજાને જોડયા. માનવીને ગતિશીલ રાખી પરિણાના બીજા છેડા સુધી ખેંચે છે. અને તેમાંથી સહાનુભૂતિએ જીવનની કડવાશ ભૂલાવી તેને જીવવા આથી જ જગત કે જીવન જીવવાં કે ખેંચવા જેવું રહેલું છે. મેંધી જેવું રાખ્યું . ડેશી અને ખીમ મા'રાજ ભરપૂર નિરાશા અને હતાશામાં પણ તે ખીમાને જન્મ બ્રાહ્મણના ઘરમાં થયે એટલો જ એ બ્રાહ્મણ સામાન્ય અશાના દરથી ખેંચાયા અને જગાની શારીરિક સ્થિતિ અને હતો: બાકી તે એકકેય આચાર, વિચાર કે સંસ્કાર ગરીબીએ તેનામાં પિતાના આર્થિક સંજોગની કલ્પના કર્યા વિના જ તેને હાર્પીતાલમાં બ્રાહ્મણના રાખ્યાં નહોતાં, બીજા ઉપર સરસાઈ ભેગવવા જેમ લઈ ગયા.
મુડીવાદીઓને મુડીનું સાધન હોય છે તેવું જ અભણ અને અજ્ઞાન જુવાનીમાં જગલાના બાપ કાના ઠાકર સાથે જાત્રાએ ગયેલી, ઉપર સરસાઈ મેળવવા સંસ્કાર, શિક્ષણ અને અમુક પ્રકારના આચાર ત્યારે મથુરામાંથી ખરીદેલી, અનેક મીઠાં સ્મરણોથી ભરેલી અને ભગવંતુ વિચારનુંય બળ તેની પાસે રહેતું. ઉપરાંત મસ્ત, લાપરવાહી અપ્તબાવથી ડેકમાં નાંખેલી પોતાની શ્રીનામી જ્યારે ડોશીએ વેચી નાંખી રંગી જીવનને કારણે સમાજમાં પણ તેનું જોઈએ તેવું સ્થાન નહતું. ત્યારે તેની આંખના ખૂણું ભીનાં થયાં. કારણકે પતિ અને તેની નિશાળ વગરના એના નાના ગામડાની અભણ વસ્તીમાં પંડિત મનાતા પાછળ ઘરની એક પછી એક વસ્તુઓ જતાં બાકી તેનાં સ્મરણ જેવાં બે ચેપડી જેટલું ભણેલા તેના બાપે તેને પિતાની જે પંડિત બે વાનાં જ રહ્યાં હતાં અને તે એક જગલો અને બીજી શ્રીનામી.' બનાવવા ઘણી મહેનત કરી, પણ જડ ભરત ખીમાના કરમમાં વિદ્યાજ
દીકરાની ભયંકર માંદગી અને મનમાં જાગેલી આ શંકાથી થયું લખેલી નહિ હોય એટલે તેને કંઈ આવડવું જ નહિ. આ વાતને માધા કે હવે પતિના સ્મારક જે દીકરો અને શ્રીનામી બને જતાં, તેનું ભને ઝાઝે છે. નહે. કારણ કે તે માનતા કે ન ભણે તેય શું ઘર અને હૈયું, એટલે તેનું જગતું અને જીવન ખાલી ખમ થઈ જશે ! બગડી ગયું. ભામણ તે સરસ્વતી માતાને દીકરો ગણાય! એને તો
પતિના નામ માત્ર સિવાય બીજું કોઈ સ્મરચિન્હ બાકી નહિ રહે. વગર ભણે પણ કોઠા વિધા હોય! જ્યાં સુધી જજમાન જીવતા છે ' વર્ષો પહેલાં મરેલા પતિ આજે જ તેને મન પુનઃ મૃત્યુ પામ્યા! ત્યાં સુધી શેડ બામણને છોકરા ભૂખે મરવાને છે ! અમારું તે આ
દવાખાનાને એટલે અર્ધ ભૂખી તે પડી રહેતી અને એકજ ગામમાં સાત પેઢી થયાં એકધારું ચાલ્યું. એમ એનુંય ચાલશે પ્રતિક્ષણે દીલની ભીતિથી ડરી વારંવાર સનેપાતમાં લવતાં આથી માધાભ નમાયા ખીમાને કાચવીને ભણાવ્યું નહિ અને ખીમો છોકરાને જોઈ આવતી. ખીમે પણ હાથમાં માળા લઈ ભણે નહિ. પણ નફીકરો મસ્ત બની ગામમાં ગમે તેની સાથે કજીએ. જગલા પાસે જડભરત જે કંઇક ગણગણતે બેસી રહેતા. અને કરવામાં અને પારકાના કામ કરી આપવામાં પાવર થયો. તેને અને મનમાં ભંગવાનને આરજુ કરતે કે “હે ! ભલા ભગવાન ! આ તેના બાપને રોજ સવારના પહોરમાં ટપાટપી થાય જ. બાપ ઈચ્છે રાંકડી વિધવાના એકના એક છોકરાને ઉગાજે. જો તને પુગતું ' કે “ખીમો તાંબડી લઈ પિતાના ગરાસ જેવા જજમાનોને ત્યાં લોટે હોય તો મારું આજ સુધીનું પૂજા-પાઠનું ફળ એને આપું છું. જઈ આવે. ” આ ગરાસ માટે તે નાતમાં મોટા કછુઆ થયેલા, કે ગરીબ એ વિના બીજું શું આપી શકુ?” એ પૂજા એટલે શું માથાં ફૂટેલાં અને ગળાના પાણી હરામ થયેલા પછી જ તેને ભાગ તે તે તે નહોતે જાતે પણ નિત્ય નાહીને કંઇ કરતે તે પાઠ પણુ આવે, આવા એ કીંમતી ગરાસને ભગવટે ખીમાએ કરવું અને છે તે નહોતો જાણતો, તેય ગીતાને ગુટકે પેથીમાં રાખી મૂક્ત અને પૂજા | કુટુંબનું નાક સાચવી રાખવું એટલી આશા માધાભટ્ટે રાખેલી. . વખતે અનિમિષ આંખે તેની સામે જોઈ ભક્તિભાવે “વત્ કૃપા તમહં ખીમાને આ ગરાસ કે ભીખને ભોગવટો કરી ભામણવેડા કરવા વંદે પરમાનંદ માધવમ્ ” બેલી નમન કરતા. આવી પૂજા કર્યા પછી ન ગમતાં. તે ગામમાં બધા છોકરાઓને, સરદાર અને કટીયા વરણને
વર્ષ પહેલા ના
મારા અા વાકા હાથમાં રહેતા અને