________________
પ્રબુદ્ધ જૈન તા. ૧-૯-૪૫ ના 'વધારો.
પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંધના આશ્રય નીચે તા. ૩-૯-૪૫ સેામવારથી તા. ૧૧-૯-૪૫ મંગળવાર સુધી યાજ વામાં આવેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે.
સ્થળ
વ્યાખ્યાતા
આનંદભુવન
19
22
23
..
31
મહાવીર જૈન વિદ્યાલય
ભાંગવાડી થીએટર
આનદભુવન
તા.
તારીખ
૩. સેમવાર
""
૪ મગળવાર
"3
૫ બુધવાર
૬. ગુરૂવાર
७
ا,
e
J
"
',
૮ શનિવાર
33
93
શુક્રવાર
33
'
(ખપારના ૩ ૧૦ સામવાર
રવિવાર
૧૧ ' મગળવાર
પંડિત સુખલાલજી
કાકાસાહેબ કાલેલકર
શ્રી. કાનજી કરસનદાસ (કાકુભાઇ)
• મેાતીચંદ્ર ગી. કાપડીઆ
ܕܪ
35
,
ડેા. તારાપારવાળા
ડો. જગદીશચંદ્ર જન
શ્રી. બળવતરાય ક. ઠાકાર
ور
23
23
શાન્તિલાલ હ. શાહ
મગનભાઇ દેસાઈ
વાગે) મહાસતીજી ઉજ્જવળકુમારી
પંડિત સુખલાલજી ..
શ્રી. શકરરાવ દેવ
.
ચીમનલાલ ચ. શાહ
મગનભાઇ દેસાઈ
અનેદ્રકુમાર જૈન કનૈયાલાલ મા. મુનશી
જૈતેન્દ્રકુમાર જૈન
અશાક મહેતા
વ્યાખ્યાનવિષય ઐતિહાસિક દૃષ્ટિએ ભગવાન. મહાવી
સ્યાદ્વાદ અને સધમ સમભાવ
શબ્દોના સાથી
તા. ૨–૯–૪૫ રવિવાર રાત્રીના આઠે વાગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાન શાળામાં શ્રી મુંબઇ જૈન યુવક સલના સભ્યોના રંજન તેમજ ઉદ્દેાધન અથે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિદ્યાલયના જ વિદ્યાર્થી શ્રી વાડીલાલ ડગલીએ રચેલ ૧૯૪૨ ના એગસ્ટ માસની ક્રાન્તિને સ્પર્શતું “ શબ્દોના સાથી' નામનું નાટક ભજવશે. સર્વ સભ્યોને આ પ્રસંગે સહકુટુંબ આવવા વિનંતી કરવામાં
આવે છે.
3.
ગાંધીયાજના
બહુાત ગઇ થોડી રહી
कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम्
મુક્તિના ત્રણ માર્ગો
ભગવાન મહાવીર
ઞામ્બ્રીટીશ ગુજરાત
કાઉન્ટ લીટાČાય
ધમ શિક્ષણ
સેવા અને ધન
ભગવદ્ ગીતા
જગતના મહાપુરૂષો.
ભગવાન મહાવીરના સદેશ જૈન ધમ ની રૂપરેખા
શાશ્વત સુખના માર્ગો
મત અને ધમ
હિંદી અસ્મિતાના ચિરન્તન તત્ત્વા
વ્યાખ્યાનસ્થળ અને સમય:-શરૂઆતના સાત દિવસના તેમજ નવમા દિવસના વ્યાખ્યાના શ્રી. વીઠ્ઠલભાઇ પટેલ રાડ ઉપર આવેલ આનંદભુવનની વ્યાખ્યાનશાળામાં હુંમેશા સવારના ૯ થી ૧૧ સુધી અને આઠમા દિવસનાં વ્યાખ્યાના કાલબાદેવી રાડ ઉપર આવેલ ભાંગવાડી થીએટરમાં સવારના હા થી ૧૧ા સુધી આપવામાં આવશે અને મહાસતીજી શ્રી ઉજ્જવળકુમારીજીતુ' વ્યાખ્યાન તા. ૯ રવિવારના રાજ પેરે સાડા ત્રણ વાગે ગાવાલીયા ટેંક રોડ ઉપર આવેલ શ્રી. મહાવીર જૈન વિદ્યાલયમાં આપવામાં આવશે. સમસ્ત વ્યાખ્યાનમાળા દરમિયાન પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અધ્યક્ષ સ્થાને ખીરાજશે. આ પ્રમાણે ગોઠવાયલા કાર્યક્રમમાં વકતાઓની કાઇ ખાસ અનુકુળતા પ્રતિકુળતાના અંગે જરૂરી ફેરફારા થવાનો સંભવ રહે છે, જે ખાખતની જાહેરાત ચાલુ વ્યાખ્યાનસભા દરમિયાન કરવામાં આવશે. આ વ્યાખ્યાને નિયત કરેલા સ્થળે અને નિયત કરેલા સમયે ખરેખર શરૂ કરવામાં આવશે. જૈન-જૈનેતર સવભાઇ બહેનને આ વ્યાખ્યાનમાળાના લાભ લેવા નિમત્રણ આપવામાં આવે છે અને તે માટે વખતસર હાજર રહેવા અને વ્યાખ્યાન દરમિયાન પુરી શાન્તિ અને શિસ્ત જાળવવા વિનતિ
કરવામાં આવે છે.
મણિલાલ માકમચંદ શાહે વ્રજલાલ ધરમચંદ મેધાણી
રતિલાલ ચીમનલાલ કોઠારી મંત્રી, મુબઇ જૈન યુવક સંધ