________________
૧-૯-૪૫
વ્હાય એ દાખલે અદ્યાપિ જાણમાં નથી. તેથી ઉલટુ* શ્રાવામાં કાંઇ વિરલ મળી આવવાના કે જેમણે એ તંગી અને ગરીખીને અનુભવ કરેલા છે અને જેએ મુંગી સેવા આપી છે. આપણે જોઇએ છીએ કે દરેક ક્રિકાના ત્યાગી ગુરૂએ ત્યાં રહેવું અને જીવન ગાળવું પસંદ કરે છે કે જ્યાં પુરેપુરી સુખ વડ પ્રાપ્ત થતી હાય. પરદુઃખે દુઃખી થવાના સિદ્ધાંતાપર જે જીવનસ્વિીકારેલી તેજ જીવનચર્યાને આદશ માની ધરબાર છેાડી ભેખ ભિક્ષુગણુ જો સાદગી, સહિષ્ણુતા અને અચ્છિક વાસ્તવિક ગરીમાં કૃતા તા માંનવાને બદલે સુખસગવડમાં જ ત્યાગ માનવાની ભૂલ તા તે કદી ખીજાપુર નૈતિક વજન પાડી શકે નહિ. ગમે તેટલી હા ભણવા છતાં અનુયાયી ભકતા મનમાં તે જાણતા જ હાય કો આ ગુરૂવ ંતે કશી તંગી અને ગરીખીના સાચા. અનુભવ છે નહિ. એમ જાણવા છતાં ભકતા પણ એક અથવા ખીજા કારણે પગની બધી જ અસ્વાભાવિક, ખર્ચાળ અને વધારે પડતી જરૂરિયાત પાડતા રહે છે અને ત્યાગને પાંષણ આપ્યાના ખાટા સ’તેષ વે છે. આ એક ગુરૂ અને ભકતાની ત્યાગ વિષેની માન્યતાનુ' દુશ્ર્ચક્ર છે, ચક્રના દેષનું નિવારણ કર્યાં સિવાયનું પ્રતિક્રમણ તે નથી જીવનશુદ્ધિ તેથી શુદ્ધિ પનીસાચી ઉજવણીનું મુખ્ય અગ. કયાં તે ઐચ્છિક વડ વહેારી લેનાર ભગવાનની જીવનકથા, અને કયાં ઐચ્છિક સુખસગની શોધમાં પડેલ ગુરૂવગ તુ' એ કથાવાચન અને ભકતાનું એ કથાશ્રવણ ! ઈંઅંતર બનતે પ્રયત્ને નિવારવું એમાંજ પસણુ પની શુધ્ધિ છે.
કાળા બજાર: જૈન પર પરામાં ધર્મપ્રાપ્તિની પ્રાથમિક . શરત ણે જે છત્રીસ માર્ગાનુસારી ગુણા ખતાવ્યા છે તેમાં ન્યાયપૂર્ણાંક પાર્જન કરવુ એ પ્રથમ અને મુખ્ય ગુણ મનાયેલ છે. યુદ્ધ દરમ્યાન ત્રં ચાલતાં કાળા બજારમાં જન વ્યાપારીને હાથ નાના સૂતા કેટલાંક નિખાલસ જૈન ભાઇઓએ એ વાતના જાહેરપણે સ્વીકાર કરેલા છે. જેલમાં પડયા પડયા પણુ રાષ્ટ્ર પુશ્યોને કાળા બજારની [ થયેલી અને મુકત થતાં જ તેએ બધાએ એકી અવાજે કાળાં તરનાં કૃત્યને તકાયુ છે, તેમ છતાં અત્યાર લગીમાં કાષ્ઠ પશુ કીના એક પણ જૈન ગુરૂએ કાળા બજારની ચેરી વિરૂદ્ધ સામાન્યપણે .અવાજ ઉદ્ભાગ્યે, હાય એવું જાણવામાં આવ્યું નથી. શુ' એ ગુરૂએ બજારની કમાણીને અન્યાયાપાર્જિત છે એમ નથી માનતા ? અને ભાનતા હાય તા તે વિરૂદ્ધ, અવાજ ઉઠાવતા કેમ ડરે છે ? આ પ્રશ્નઉત્તર આપણને તેમની સુખ સગવડની વૃત્તિ અને તે સગવડ પૂરી તાર ભકતાને રાજી રાખવાની મનેાવૃત્તિમાંથી મળે છે, જેની પાસેથી અન્યાયના વિવેકની દેારવણીની આશા રાખી શકાય તેજ ગુરૂવગ
અંતમુ ખ થઇ જીવન—વિચાર ન કરે તે તેએા ભાવ ક્રમણ દ્વારા શુધ્ધિપવતે સાચી રીતે ઉજવે છે એમ કાણુ કહી રી? આ માટેના અહિંસક સરળ ઉપાય ભગવાન મહાવીરે પોતાના નથી જ દર્શાવ્યા છે. અને તે એ કે ગમે તેવી અગવડમાં જીવન– ઈંદ માણુવે, પણ લૂંટ અને ચેરીના ધનથી મળતી કાઇ પુણ્ તેની સગવડ લેવાના સદંતર વિચાર હ્યુજવે. જો એક પણ ગુરૂ આ નોમાં ચેાગ્ય પગલુ ભરશે તે સાચેજ તે પસણુ પતે અજવા
એટલું જ નહિં પણ તે જૈન સમાજના મેભા અને વારસાને વશે. પેાતાને મળતી દેષમૂલક સગવડ સ્વીકારવામાં અસહયેગ એ । તેવા લાભી અને લાલચુ વ્યાપારીઓની ન્યાયવૃત્તિ જાગૃત કરવાને આણુ ઉપાય છે. પેઢીએ થયાં ચોરીના ધંધો કરતી અને ચેરી, પરાક્રમ નાના જીવનને નમાલું સમજતી ધારાળા જેવી મેટી કામની એ વૃત્તિમાં કલા વિશ’કર મહારાજની તપસ્યાએ પલટા આણ્યા તે। દીધૃતપસ્વીના સદારની યથાર્થ તપસ્યા કાળા બજારની વૃતિ પર થોડા પણ કાબુ ન વ એ કદી માની શકાય નહિ. જરૂર હોય તે। એટલી જ.. છે કે એન્નાદસૂરિ આય મગિરિનુ' અનુકરણ કરી આય સુદ્ધસ્તિને ચાલતા આજના સુખશીલ અને રાંક મનના મુનિગણુને યોગ્ય વાળે. તેથી આપણે આશા રાખીએ કે ગુરૂવગ વરધાડા, અર્ચા ભાવના, અને શાસ્ત્રોની પૂજા ઉપર ભાર આપે છે તે કરતાં વધારે કાળા અજારની ચેરીના મૂળગત દોષ નિવારવા . તરફ
પ્રબુદ્ધ જૈન
91
આપે. તેઓ એવી ચેરીને ભાગ અનતા લોકેાના મૌન આશીર્વાદ પણ મેળવશે અને પેાતાના અનુયાયીઓને કમાણીની હરીકાઈની અવિચારી પાપની જાળમાં પડતાં અ'શતઃ પણ અચાવી શકશે. યુધ્ધજન્ય પરિસ્થિતિને વધારેમાં વધારે લાભ લેવાની હરીફાઇનાં વાતાવરણમાં અથવૃત્તિથી ટેવાયેલે જૈન વ્યાપારી કાળાબજારમાં લેાભનુ સવર કરી ન શકે એવી દલીલ કરનારે પણ વિચારવાનું રહ્યું કે ખરે ટાંકણે જ અન્યાય લાલચોના સામના કરવા એમાં જ ધર્મવૃત્તિસત્પુરૂષા —છે. સ ંતતિને અન્યાયાપાર્જિત ધનના વારસેા સેાંપનાર પિતા વારસામાં માત્ર ધન જ નથી આપતા, પણ તે ધન કરતાંયે અંતિ સુક્ષ્મ એવી અન્યાય વૃત્તિને પણ વારસામાં આપે છે. ધનને વારસા નાશ પામશે ત્યારે પણ એ અન્યાય—દુર્બુધ્ધિના સકારા પેઢીઉતાર સંતતિમાં ચાલુ રહેશે. એટલે કાળાબજાર કરનાર એકદર કુટુંબ અને સંતતિનું તેા એકાન્ત. અહિત જ કરે છે. અન્યાય ધનમાં ઉછરેલી, તાલીમ પામેલી સંતતિ કદી લાંબે વખતે તેજસ્વી રહી શકે નહિ. ચેરીના ધનની ગાદી ઉપર બેસનાર કદી ધર્મારાધન કરી શકે નહિ. તેથી પસણુની આરાધના કરવા ઇચ્છનાર વ્યાપારી વગે` પણ કાળા બજારના કૃત્યનું પ્રતિક્રમણૢ પ્રથમ કરી તે પછી જ પરંપરાગત પ્રતિક્રમહુની સાથે કતા લેખવી જોઇએ.
અરયતા: અસ્પૃશ્યતાની બાબતમાં બુદ્ધ અને મહાવીરે વૈકિ પરંપરા વિદ્ધ ભારે સાહસપૂર્વક આંદોલન શરૂ કરેલુ. એ આંદોલનના મૂળા એટલે સુધી ઉંડાં ગયાં કે તે બન્ને મહાત્માઓની પછી પણ એ દિશામાં અનેક સતાએ અનેકવિધ પ્રયત્ન કર્યાં. મહાવીર પછી લગભગ ૧૫૦૦ વર્ષે દક્ષિણ હિં‘દુસ્તાનના વૈષ્ણવ સંત લવારાએ અસ્પૃશ્યતાનુ કલર્ક ટાળવા પુરૂષાર્થ કર્યાં. ત્યારબાદ રામાનંદ, કશ્મીર અને નાનક વગેરેએ પણ પ્રયત્ન કર્યો, પરંતુ સૌથી છેલ્લા અને સ દેશીય પ્રયત્ન મહાત્માજીના અને તેને લીધે કોંગ્રેસના છે. અહિંસા જૈન પર’પરાને મુખ્ય સિધ્ધાંત છે. ગાંધીજીએ નાના મોટા તમામ ક્ષેત્રામાં અહિંસાના પ્રયોગ સૌથી પહેલાં જ શરૂ કર્યો છે. અહિંસાતત્ત્વ માત્ર ધાર્મિ ક ક્ષેત્ર પુરતુ જ ન રહેતાં તે સમાજ, અકારણ અને રાજકારણના પ્રદેશ સુધી વિસ્તયુ છે. એની સમજ, વ્યાખ્યા અને પ્રયાગના પ્રકારો ભૂતકાળના સંસ્કારેમાંથી વિકાસ પામ્યા છતાં સાવ અપૂર્વ છે, જૈન પરંપરાને તે અનાયાસે પાતાના પ્રાણભૂત સિધ્ધાંતને વિસ્તારનાર, વિશદ કરનાર અને તેની વિશ્વભરમાં પ્રતિષ્ઠા કરનાર એવા સંત મળી આવ્યા છે તે કાંઇ જેવા તેવેા લાભ ન કહેવાય. આપણે પોતે અહિંસાને બહુલાવી લેાકપ્રિય કરી ન શકીએ અને કઇ ખીજો જીવને જોખમે તે કામ કરે તેા તેને પેાતાના કરતાં પાછા પડીએ તે તેનાથી વધારે વિનિપાત ખીજો કર્યો। હાઈ શકે? મહાવીરે તે અહિંસાના વિચારમાંથી જ અસ્પૃશ્યતાના ધમ પ્રદેશ પુરતઃ વિરાધ કરેલા. ગાંધીજીએ તેજ અહિંસાના આધારે અસ્પૃશ્યતાના સત્ર ક્ષેત્રમાં વિરોધ કર્યાં છે અને તે ખૂબ સફળ પણ થઇ રહ્યો છે. સનાતન ધર્મના બહુમત, અને ખીજા બળા સામે જના અસ્પૃશ્યતાના વિરાધની બાબતમાં ટક્કર ઝીલી શકયા ન હતાં. તેમને એ સાચા સિધ્ધાંતની બાબતમાં પણ વ્યવહાર દૃષ્ટિએ વૈદિક પરપરા સામે હાર ખાવી પડી હતી. પરંતુ સત્ય લાંખા વખત દુખાવ્યું ખાતું નથી. એટલે અસ્પૃશ્યતાના પાપ નિવારણનું પરમ સત્ય આજે પૂરી પ્રતિષ્ઠા પામી રહ્યું છે. ગાંધીજી અને કોંગ્રેસ જ નહિ પણ પ્રાચીન કાળના કટ્ટર વૈશ્વિકાના અનેક બ્રાહ્મણ વંશજો પણ આ સત્યની પડખે છે. એટલે ખીજી રીતે વિચારીએ તે બુધ્ધ અને મહાવીરના વાવેલાં ખીજ આજે ાલ્યાં ફૂલ્યાં છે. તેવી દૃષ્ટિ પામેલા સંખ્યાબંધ જેના અસ્પૃશ્યના—નિવારણમાં સીધા સાથ આપી પ્રતિક્રમણને સફળ કરી રહ્યાં છે. પાછી પાની કરતા હોય તે તે માત્ર અહિં સાધ્વજધારી ગુરૂ અને તેમને પગલે ચાલતા રૂઢિચુસ્તા. હવે તેમણે વખત એળખવે જોઇએ. એક બાજુ તેમને કયારેકના પોતાના વિરોધી કટ્ટર વૈશ્વિકાના સાથ છે અને ખીજી બાજુ તેમની પોતાની નવી પેઢી તેમની પડખે છે, એટલે અત્યારે અસ્પૃશ્યતાનું કલક ધોઇ નાખવાની જે સારી તક જૈતાને સાંપડી છે તેનેા રૂઢ દૃષ્ટિવાળા નિર્ભયપણે સત્કાર નહિ કરે તા પુનઃ પુનઃ પ્રાયશ્ચિતનું સ્મરણ કરાવતાં પ્રતિક્રમણના બધાં સૂત્રા એ માત્ર બકરાના ગળાનો આંચળ જેવાં અથ વિનાનાં થઇ પડશે અને તેએ યુગ તેમજ પેતાની જ પેઢી દ્વારા ઉપહાસ પામશે. આપણે આ વર્ષના શુધ્ધિપવ પ્રસગે ઉપરની સમસ્યાઓના ઉકેલ તરફ કદમ ઉઠાવીએ એટલું જ વાંછનીય છે, પંડિત સુખલાલજી