SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન કરી શકે–ત આચરી શકે. એવાં ભય કર દેહદમને સ્વીકાર્યાં હતા. તેને” જોઇને કેવળ ચમત્કાર પામતી આમજનતા તે તાપસાને ચરણે માથું નમાવતી. કેાઇ તાપસે કેવળ નદીની શેવાળ જ ખાતા, કોઇ વળી પાણીમાં જ રહેતા, કાઇ લે!ઢાની અણીદાર શશય્યા ઉપર પડયા. રહેતા, કેટલાક વળી તદ્દન નગ્ન રહેતા; આ રીતે ભયંકર ધ્રુવડને ધર્મ માનવા મનાવવાની તેમની પ્રથા હતી. આ ભયાનક દેદા આમ જનતા શી રીતે • કરી શકે? આમ થવાથી આમજનતાના નિયવન-વ્યવહારડાળા ગયા હતા અને તેમને આચરણીય ધમ સૂઝે એમ ન હતું. આ પ્રકારે સાધારણ લોકો અહિંસાદિક પવિત્ર ધર્માંથી વિમુખ થયા હોય તે એમાં શી નવાઇ? આ ઉપરાંત એની દશા પણ શાચતીય હતી. એને તે ભાગવિલાસનું જ સાધન ગણવામાં આવતું અને પુતળીની પેઠે તે શણગારાતી અને નરની લગભગ બધી પ્રવૃત્તિમાં અનુયામિની રહેતી, મેટામેટા વેબ્હારીયાએ કેવળ ધન કમાવામાં જ પડયા હતા, ધીરધાર વ્યાજવટુ પણ ઠીક ચાલતાં, માણસે પણ—સ્ત્રી કે પુરૂષ સુદ્ધાં-ભરબજારે વેચાતાં. ગુલામા રાખવાની અને તેને પશુ પેઠે પાલ્ય સમજવાની પ્રથા તે સમયે ચાલતી હતી. એમ એ સમયે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સ્ત્રીસમાજ વગેરેની પરિસ્થિતિ ધવિમુખ હાઇશે ચનીય બની ગયેલી અને એને લીધે શ્રી વધ માન–મહાવીરની જન્મભૂમિ બિહાર વા તેની આસપાસના મગધ વગેરે તમામ દેશેની પણ સ્થિતિ હીણી થઈ ગયેલી; એ બધુ જોઈને પણ શ્રી વર્ધમાન મહાવીરને રાજ્યસત્તા, ભાગા વા વૈભવા પ્રતિ કંટાળો આવી ગયા હેાય અને તેઓ એ તરફ ઉદાસીન બની અસ’તેષી બન્યા હોય. વીતાવવી, આ કાંઈ ઓછી ભયાનક ઘટના છે? સ્ત્રીઓ માટે એ સમયના રાજા લડી મરતા અને એ લડાઇમાં રાંક બિચારી પ્રજાનાં કલૈયાકુવર જેવાં સંતાનેા હૈ।માઇ જતાં. રાજા શ્રેણિકે રાણી ચિલ્લણાને મેળવવા ગણરાજા ચેટક સાથે ભયંકર યુદ્ધ કરેલુ અને તેમાં અનેકાના પ્રાણ ચાલ્યા ગયા. સ્ત્રીઓ માટે શ્રેણિકે પોતાના પુત્ર અભયકુમાર પાસે તટા પણ કરાવેલાં. રાજા કાણિકે પોતાના પિતા શ્રેણિકને બ’દીખાને નાખ્યા, પેાતાના ભાઇ હલ્લવિહલ સાથે એક હાથી અને હાર માટે કાણિક ભારે સંગ્રામ કરેલા, તેમાં સંખ્યાતીત માનવા કપાઈ ગયાં. એ સંગ્રામને મહાશિલાક ટક નામ આપી શ્રી ભગવતી સૂત્રમાં પણ વેલા છે. એ વાંચતાં એ લડાઇની ભયાનકતા જણાય આવે છે અને તેમાં થયેલી નરહત્યા કમકમાટી ઉપજાવે તેવી માલુમ પડે છે. આ ઉપરાંત તે સમયના રાજાની ક્ષેાલુપ લડાઇનાં વર્ણના નિયમાવલી સૂત્રમાં પણ આવે છે. તે સમયના પ્રજાપાલક ક્ષત્રિય રાજાએની આવી પરિસ્થિતિ હતી. જે હેતુને મુખ્ય રાખી આÎએ ક્ષત્રિય સ'સ્થાને ઉભી કરેલી તે પાતાના ખરા ધમ તજી દઈ કેટલી બધી હીણી દશાએ પહોંચી હતી ? તેમની શૂરવીરતા કયા માર્ગે વળેલી હતી ? આવી રાજસસ્થાની દશા જોઇ કાઇ પણ સાચાં ક્ષત્રિય ચ્ચે રાજસત્તાને શી રીતે માણી શકે? વા તે દ્વારા મળતા વૈભવ વિલાસેને પણ કેવી રીતે ભગવી શકે? વર્તમાન કાળમાં થયેલા બાદશાહી કુટુંબના ટાલસ્ટાયે અને આપણા દેશમાં જન્મેલા ખાનન કુટુબના ગાંધીજીએ રાજ્યની જુલમી પ્રથા તથા દબાયલી પ્રશ્નોની પરિસ્થિતિ જો ભેગા તરફ્ ઔદ્યાસિન્ય કેળવ્યુ તેમ તે સમયના રાજાની નિર'કુશ વૃત્તિ અને તેથી ભીંસાએલી પ્રજાની પરિસ્થિતિ જો કોઇ પણ ખરા ક્ષત્રિય રાજસત્તા વા ભેગા તરફ ઔદાસિન્ય કેવળ એમાં શી નવાઇ? ભગવાન મહાવીરમાં વિશુદ્ધ ક્ષાત્રતેજ હતું, તે સાચા ક્ષત્રિયની પરંપરાને સાચવનારા વીર હતા. નાનપણથી ગંભીર વિચારવંત હાઇ “તે પોતાના સમયની ઉકત પ્રકારની પરિસ્થિતિમાં કદી પણ રાજ્ય કરવુ કખુલે એવા ન હતા. એટલે તેમના વૈરાગ્યનુ એક કારણ તેમના સમયના રાજાએ)ની નિરંકુશ સ્થિતિ હતી. સંભવ છે કે એ સ્થિતિના છાંટા એમને પણ ઉડયા હાય અને એ દ્વારા પણ એમને રાજ્યસત્તા અને ભાગા તરફ ઔદાસિન્ય આવી ગયુ. હાય. ક્ષાત્રતેજની પેઠે તે વખતનુ બ્રહ્મણુતેજ પણ એ સમયે અત્યંત હીણું થઇ ગયેલું. એ સ્થિતિ શ્રી વમાન મહાવીરે સાક્ષાત્ નજરે જોયેલી. તે સમયથી પહેલાનાં બ્રાહ્મણા અલેલુપ, અપરિગ્રહી, નમ્ર અને સદાચારવંત હતા, ત્યારે શ્રી વર્ધમાનના સમયના બ્રાહ્મણોને મેટા ભાગ બરાબર એથી વિપરીત સ્વભાવના એટલે લેાલુપ, પરિગ્રહી, ઉદ્દત, અને અસદાચારી હતા. એમ હેાવાથી જ તે સમયના બ્રાહ્મણોએ ધમની વ્યવસ્થાને માઠી હદે પહોંચાડી હતી, ધમને નામે યજ્ઞયાગમાં પશુવધ દ્વારા ધાર હિંડેંસા ફેલાવી હતી, ક્ષત્રિય વગેરે ખીજા ત્રણે વર્ષોંની સ્વંતત્રતા તેમણે અપહરી લીધી હતી, ગુરૂસ્થાને રહેલા એ બ્રાહ્મણવ સત્ર પોતાની જ સત્તા ચલવતા-ગૃહસ્થાશ્રમની દરેક પ્રવૃત્તિમાં જન્મ સંસ્કારથી માંડી મરણુસસ્કાર સુધીની તમામ પ્રવૃત્તિમાં-પ્રભુત્વ બ્રાહ્મ તું જ. એ વિષે બીજા કાઇ સ્વત ંત્રપણે વિચારી ન શકે તે વર્તી તે કેમ શકે? જન્મજાતિવાદનુ જ પ્રાધાન્ય સ્થપાયેલું, ચેાથે વણુ શુદ્ર કીડા જેવુ જીવન જીવતા, છતાં તેની તેમને કશી પડી ન હતી. શુદ્રને ન ધમ ના અધિકાર, ન ભણતરને અધિકાર કે ન તપને અધિકાર. કેવળ ત્રણે વર્ણાની તેમાંય બ્રાહ્મણાની તેા ખાસ શૂકે ગુલામી કરવાની. આ બધા વૃત્તાંત સ્મૃતિ અને ધર્મસૂત્રામાં નોંધાયેલી વ્યવસ્થાને વાંચતાં સ્પષ્ટપણે કળાઇ આવે છે. આ રીતે તે વખતના ક્ષત્રિયા અને બીજી તમામ પ્રજા બ્રાહ્મણોની રીતભાતથી ભારે ત્રાસી ગયેલી હતી; એ જોતાં પણ સાચા ક્ષત્રિયને, ગીતામાં જણાવ્યા પ્રમાણે પુષ્પિતા વાણીને ખેલનારા બ્રાહ્મણેાને વશ રહીને રાજ્ય કરવાનુ` મન ક્રમ થઈ શકે ? વનધના પ્રવ્રત કા તાપસેા હતા. તેમણે આમ જનતા ન તા. ૧-૯-૪૫ શાસ્ત્રમાં કહેલા વૃત્તાંત ઉપરથી આપણે જાણીએ છીએ કે શ્રી વધમાન નાનપણથી જ વિશેષ સમજુ હતા, ચિ'તનશીલ હતા અને ચાલુ ચીલા ઉપર ચાલવાના સ્વભાવવાળા ન હતા. એવા શ્રી વમાન તેમના સમયની ઉક્ત પરિસ્થિતિથી વ્યાકુળ થયા વિના રહે ખરા? એમને વ્યાકુળતા થવા સાથે એછામાં પૂરે માર્તાપતાને દેહાંત થયો અને તેથી તે વધારે વ્યાકુળ બની કેઇ પોતાના સમાધાનતે મા ોધતા જ હશે. તેમની દૃષ્ટિએ પાર્શ્વનાથ ભગવાનના શ્રમણે વા ખીજા શ્રમણા આવ્યા હશે અને એમણે પછી પોતાની મેળે જ ઐચ્છિક ગરીબી સ્વીકારી સમાધાનભયુ" જીવન સ્વીકાર્યુ હશે. જ્યાં દુ:ખના ડુંગરના ભારથી જનતાના મોટા ભાગ કચરાયેલા હાય ત્યાં તે તમામ જનતાને શારીરિક વા માસિક સુખ પહેાંચાડવું એ અશકય જેવું છે, પરંતુ તેમનાં દુ:ખમાં નિમિત્ત ન બનવું એ તા શ્રી વર્ધમાનસમાન શૂરવીર પુરૂષોને માટે સુલભ હાય છે. એથી જ એમણે જનતાનાં દુ:ખાની જેવાં ઐચ્છિક દુઃખા પેાતાને માથે સ્વીકાર્યાં અને એ ઉદ્દેશથી મહાભિનિષ્ક્રમણ્ કરી પેાતે સનાધાન મેળવવા પ્રયાસ કર્યાં ડેાય એમ ભાસે છે. ભારે કઠેર સાધના કરી પેાતાની વૃત્તિએને કેળવવાના તેમણે જબ્બર પ્રયાસ કર્યાં, વ્રુતિને સમ કરી, આત્મવત્ સર્વ ભૂતેષુના સિદ્ધાંતને આચરી બતાવ્યા, રાગ, દ્વેષ, ક્રેધ, મેહ વગેરે દેજેને દૂર વડાવ્યા અને એ સમયના અન્યાયને, વૈષમ્યને દૂર કરવા અખૂટ શક્તિ મેળવવા ધણા લાંબા સમય સુધી મૌન સેવ્યુ, ખાનપાનને ત્યાગ કર્યો, વ્યાપક બ્રહ્મચય ની ભાવના કેળવી અને પછી ૪૨ વર્ષની પીઢ ઉમ્મરે આવ્યા પછી પેાતાના સમયમાં પ્રવર્તી રહેલા અન્યાયને તેડવાના રસ્તા તેમણે એકલા હાથે હાય કર્યો. પ્રથમ તે એમણે બુદ્ધ થયા પછી તુરત એકદમ એક રાતે લાં વિહાર કરી બ્રાહ્મણી સામે બાથ ભીડી અને રાાંતિ રાખી બધું તેમને સમજાવ્યુ', ચંડાળાને અને કુંભારેાને પેાતાના સધમાં ભેળવ્યા, ગુલામ રિકે વેચાયેલી ચંદના નામની નારીને પોતાના સંધમાં લઈ પ્રતિનીનું સ્થાન આપ્યું અને જન્મજાતિવાદને બદલે ગુણવાદને પ્રધાન સ્થાન આપી સાચા બ્રાહ્મણાના ખરા સ્વભાવ તેમણે જનતા સમક્ષ ચેષિત કર્યાં. મનુષ્યમાત્ર મુનિને અધિકારી થઇ શકે છે એ પણ જાહેર કર્યુ”, આત્મા માત્રમાં કશે। ભેદ જ નથી એમ કહી સર્વત્ર આત્મવત્ રીતે વવાના પ્રચાર કર્યાં અને વધારેમાં વધારે તે એમણે એમની શક્તિ તે
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy